SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ યુગલકેના આહારદિક અમુક અમુક દિવસો સુધી હોય છે, અને ૪ આદિ દિવસો પૂર્ણ થયા બા તે સ્વતઃ વિહારી યુવાવસ્થાવાળા થાય છે. ચેથા પાંચમા આરાની માફક કંઈક મહિને બેસતાં શીખે કંઈક મહિને ઘૂંટણીએ ચાલે અને કેટલેક વર્ષે [ વીસેક વર્ષે 3 ભાગ સમર્થ થાય એમ નહિં, તેમ કાયાની વૃદ્ધિ પણ અહિંની અપેક્ષાએ બહુ શીવ્ર હોય છે. જે ૯૫ | | માતા–પહેલા ત્રણ આરામાં યુગલિકોને જે કલ્પવૃક્ષથી જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, તે આ બે ગાથામાં કહેવાય છે – तेसि मत्तंग भिंगा, तुडिअंगा जोइ दीव चित्तंगा । चितरसा मणिअगा, गेहागारा अणिअयक्खा ॥ ९६ ॥ पाणं भायण पिच्छण, रविपह दीवपह कुसुममाहारो। भूसण गिह वत्थासण, कप्पदुमा दसविहा दिति ।। ९७ ।। . ૪ - ૯ શબ્દાર્થ અજય-અનિયત તેલિ–તે યુગલિકેને મર–મનંગ કલ્પવૃક્ષ વા–નામના Wકુમા-કલ્પવૃક્ષે 1 fહૃતિ-આપે છે. ar –તે યુગલિકને મનંગ-ભંગ-સૂર્યાગ–તિરંગ-દીપાંગ-ચિત્રાંગચિત્રરસાંગ-મણિતાંગ-ગૃહાકાર-અને અનિયત [ અથવા અનન] એ દશનામવાળા કેમ્પવૃક્ષ અનુક્રમે પાણી-ભજન-પ્રેક્ષણ-સૂર્યપ્રભા-દીપપ્રભા-પુષ્પ-આહાર-આભૂષણ-ગૃહ-અને વસ્ત્ર આસન વિગેરે આપે છે. જે ૭ | વિસ્તર્થગાથામાં ૨-૪-પ-૭ કલ્પવૃક્ષનાં નામને “જ” શબ્દ નથી તે પણ તેની સાથેના નામમાં અંગ શબ્દ આવે છે તે એ નામને પણ અનુસરે છે. હવે કયા કલ્પવૃક્ષ કઈ વસ્તુ આપે છે તે કહેવાય છે. ૧૦ કહપવૃક્ષોથી યુગલિકને મળતી ૧૦ વસ્તુઓ ૨ મત્તા [મવા ] અવૃક્ષેન્મ-મદ ઉપજાવવામાં કારણ રૂપ તે મત્તાં કલ્પવૃક્ષ. : આ લેકમાં સર્વશ્રેષ્ઠ ચંદ્રપ્રભા આદિ મદિરાએ આસો સરકા વિગેરે સરખા રસ જેવા મધુર નિગ્ધ અને આલ્હાદક હોય છે તે રસ આ વૃક્ષના ફળોમાં સ્વભાવથી
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy