________________
વષધર પવતાનું પ્રમાણ
Tra —બે દીર્ઘ વૈતાઢય અને ચાર વૃત્ત વૈતાઢય (એ વૈતાઢય) છ ક્ષેત્રમાં છે, અને મહાવિદેહના મધ્યમાં મેરૂ પર્વત છે. હવે કુલગિરિઓનું (વર્ષધર પર્વતનું) પ્રમાણ (ઉંચાઈ આદિ) કહેવાય છે. ૨૪
વિસ્તરાર્થ –છ મહાક્ષેત્રોમાં મધ્યભાગે જે ૬ પર્વતે છે તે વૈતાઢય નામના છે, અને તેમાં પણ બે દીર્ઘ વૈતાઢય એટલે પૂર્વ પશ્ચિમ લાંબા વૈતાઢય છે, અને ચાર વૈતાઢય વૃત્ત આકારના એટલે પત્યે સરખા ગેળ આકારના છે. તથા મહાવિદેહના મધ્યભાગમાં જે પર્વત છે તે મેહ નામને છે, અથવા તેનું બીજું નામ સુદર્શનરિ પણ છે, તેને આકાર શિખર સરખો છે, એટલે મૂળમાં અતિવિસ્તૃત અને ઉપર જતાં પાતળો થતો જાય છે, જેથી ઉંચા કરેલા ગાયને પુચ્છના આકાર સરખો પણ ગણાય, એ પ્રમાણે સાતે મધ્યપર્વતે નામભેદે બે ભેદવાળા અને આકારભેદે ત્રણ ભેદવાળા છે. ત્યાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના અતિ મધ્યભાગે બે દીર્ઘ વૈતાઢય છે, અને હિમવંત આદિ ચાર ક્ષેત્રમાં ચાર વૃત્ત વૈતાઢય છે આ સાતમધ્યપર્વત સામે આલેખેલા ચિત્રને અનુસારે જાણવા. હવે કુલગિરિઓની ઉંચાઈ વિગેરે કહેવાશે. છે ૨૪ છે
કાવતરાઃ–પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં પર્વતની ઉંચાઈ કહેવાય છે, અને તે ઉપરાન્ત એ ૬ વર્ષધરે શાના બનેલા છે? તે પણ કહેવાય છે.
इगदोचउसयउच्चा, कणगमया कणगरायया कमसो। तवणिज्जसुवेरुलिया, बहि मजभितरा दो दो ॥ २५ ॥
| શબ્દાર્થ – સય-સે એજન
તવળજ્ઞ–તપનીય સુવર્ણના રક્ત -કનકમય, સુવર્ણના રચ-રજના, રૂપાના
સુવેદવિા-ઉત્તમ વૈડૂર્યમણિના. નાથા—બહારના બે પર્વતો એક સે જન ઉંચા છે, અને સુવર્ણના છે, તથા મધ્યના બે પર્વતે બસ એજન ઉંચા અને એક સોનાનો તથા એક રજનો (રૂપાનો) છે, અને અભ્યતરના બે પર્વતે ચારસો જન ઉંચા તથા એક તપનીય સુવર્ણનો અને એક ઉત્તમ વૈર્યમણિને છે, એ પ્રમાણે અનુક્રમે બે બે પર્વતની ઉંચાઈ વિગેરે જાણવી. ૨૫ છે
વિરતાર્થ-આ ગાથાનો અર્થ કરતી વખતે પ્રથમ ચોથા ચરણમાંથી ત્યારબાદ પહેલા ચરણમાંથી અને ત્યારબાદ બીજા ચરણમાંથી પદે લેવાં, જેથી પ્રથમ વર્દિ તો ' રૂા. ૩ જળામા, ત્યારબાદ મગ્ન હો તોસ, ૩, TIRTયા ત્યારબાદ ગમતા હો જાય ૩ના તત્તળ ગોટા એ પ્રમાણે યથાયોગ્ય પદો અનુક્રમે લેવાં, જેથી ઉપર કહ્યા પ્રમાણે ગાથાર્થ પ્રાપ્ત થાય છે. હવે ભાવાર્થ આ પ્રમાણે–
સુવર્ણના.