________________
મહાહિત્રિ વણકર
જાથા–વિજયેની દરેકની પહોળાઈ બાસબાર જન ઉપરાન્ત એક જના આઠીયા સાત ભાગ [૨૨૧૨ પૃજન ] છે. વક્ષસ્કાર પર્વતની દરેકની પહોળાઈ ૫૦૦ યોજન છે. અને દરેક અન્તર્નાદીની પહેળાઈ ૧૨૫ સેજ છે ૧, છા
વૈdT –ગાથાર્થવત સુગમ છે. વિશેષ એ કે-વિજ્યની પહેળાઈ ૨૨૧૨૭ જિન છે, તેને પૂર્વથી પશ્ચિમપર્યન્ત સુધીમાં આવેલી ૧૬ વિજયવડે ગુણતાં ૩૫૪૦૬ સેજન આવ્યા, તથા એક પંકિતએ આવેલા ૮ વક્ષસ્કારને પિતાની ૫૦૦ એજન પહોળાઈ સાથે ગુણતાં ૪૦૦૦ એજન આવ્યા. અને એક પંકિતએ આવેલી ૬ અન્ત નદીઓને ૧૨૫ એજનની પહોળાઈવડે ગુણતાં ૭૫૦ એજન આવ્યા. એ ઉપરાન્ત આગળ કહેવાતા બે વન મુખની દરેકની ૨૯૨૨ જન હોવાથી તેને બે એ ગુણતા ૫૮૪૪ જન આવ્યા, અને મેરૂની પૂર્વમાં ૨૨૦૦૦ જન તથા પશ્ચિમમાં ૨૨૦૦૦ એજન ભદ્રશાલવનની પહેળાઈ ૪૪૦૦૦ એજન અને વચ્ચે રહેલા મેરૂની ૧૦૦૦૦ જન જાડાઈ મેળવતાં મેરૂ તથા વન મળીને ૫૪૦૦૦ પહોળાઈ થઈ એ સર્વને સરવાળે કરતાં [૩૫૪૦૬+૪૦૦૦-૭૫૦+૫૮૪૪+૫૪૦૦૦=] ૧૦૦૦૦૦ (એક લાખ) જન જંબુદ્વીપની અને અહિં મહાવિદેહની પૂર્વ પશ્ચિમ લંબાઈ સમાપ્ત થઈ.
અથવા બીજી રીતે ગણીએ તે એ વાંચે પદાર્થની પહોળાઈના સર્વાકમાંથી છ યદાને સર્વાક બાદ કરીને [ અલગ રહેવા દઈને ] શેષ ચાર પદાર્થને સર્વાક જબૂદ્વીપની ૧ લાખાજન લંબાઈમાંથી બાદ કર, જે શેષ રહે તેને ઈષ્ટ પ્રદાર્થની સંખ્યાઓ ભાગતાં ઈષ્ટ પદાર્થની પહોળાઈ આવે તે આ રીતે- હવે ધારો કે સહિત ભદ્રશાલાન
વિજયની પોળાઈ જાણવાની જરૂર છે ૫૪૦૦૦
તે વિજયને ૩૫૪૦૬ અંક અલગ ૧૬ વિજયેની પહોળાઈ ૩૫૪૦૬
રાખીને શેષ ચાર અંકને સવળે ૮ વક્ષસ્કારની છે
૬૫૫૯૪ થાય, તેને જંબુની લંબાઈ
૧૦૦૦૦૦ માંથી બાદ કરતાં ૩૫૪૦૯ ૬ અનદીની ,
૭૫૦
જિન આવે, તેને વિજયની ૧૬ સંખ્યા ૨ વનમુખની , ૫૮૪ | વડે ભાગતાં ૨૨૧૨9 યોજના આવે. એ પદ્ધતિએ કેઈપણ પદાર્થની (વિજયાદિ પાંચમાંના કોઈપણ પદાર્થની) પોળાઈ સાસ થાય છે. કારણ કે પાંચપદાર્થો મળીને ૧ લાખ જન સેકાયા છે, માટે એ જ રીતિ સુગમ છે. ૧૪છા
* અવતરાઃ–પૂર્વગાથામાં વિજ્યાદિકની પહોળાઈ કહીને હવે આ ગાથામાં તે સર્વની લંબાઈ કહેવાય છે
“सोलससहसपणसय-बाणउआ तहय दो कलाओय । एएसि सव्वेसि, आयामो वणमुहाणां च ॥१४॥