SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કમળ વન પ્રશ્ન:-કમળનું તથા કર્ણિકાનું વિસ્તારાદિ પ્રમાણ જેમ ત્રણે કહયુગમાં જુદું જુદું કહ્યું તેમ ભવનનું પ્રમાણ જૂદું જુદું ન કહેતાં એકજ કેમ કહ્યું? ઉત્તર –કમળો અને કર્ણિકાઓ ભિન્ન ભિન્ન પ્રમાણવાળી છે, અને સર્વે દ્રોમાં તવનો એક સરખા પ્રમાણમાં છે માટે. એ પ્રમાણે ચાર ગાઉ વિસ્તારવાળા કમળમાં બે ગાઉ વિસતારવાળી કણિકા અને તેમાં પણ એક ગાઉ દીર્ઘ ભવન જેમ પદ્મદ્રહમાં ગ્ય અવસ્થાનથી રહી શકે છે. તેમ બીજા દ્રોમાં પણ દેવીભવનો ગ્ય અવસ્થાનથી રહ્યાં છે, ભવનની ચારે બાજુ છૂટ પણ સારી રહે છે, અને તેથી વિશેષ શેનિક દેખાય છે. જે ૩૯ છે અવતર:–આ ગાથામાં દ્રહદેવીના ભવનનાં ત્રણ દ્વાર તથા ભવનની અંદર દ્રહદેવીની શય્યા છે તે કહે છે– पच्छिम दिसिविणु धणु पण-सय उच्च ढाइज्जसयपिहुपवेसं । दारतिगं इह भवणे, मझे दहदेविसयणिज ।। ४० ।। શબ્દાર્થ – વિષ્ણુ-વિના રાતિ-ત્રણ દ્વાર (4)rફંક્શન–અઢીસો ધનુષ મ–અતિ મધ્ય ભાગે વિદુ-પૃથુ, વિસ્તૃત ળિક્ન-શયનીય, શમ્યા. શૈ–પ્રવેશ, ઉંડાઈ જાથાર્થ – પશ્ચિમ દિશા વિના શેષ ત્રણ દિશામાં પાંચસો ધનુષ ઊંચાં અને અઢીસે ધનુષ પહોળાઈ તથા પ્રવેશવાળાં ત્રણ દ્વાર આ ભવનમાં છે, તેમજ ભવનના અતિમધ્યભાગમાં દ્રહદેવીની એક શમ્યા છે કે ૪૦ છે વિસ્તf–સુગમ છે. વિશેષ એ કે અહિં દ્વારની જેટલી પહોળાઈ તેટલેજ પ્રવેશ જાણ- દ્વારને જેટલો ભાગ ઉલ્લંઘન કરો તેટલો પ્રવેશ કહેવાય, જેથી વિસ્તાર અને પ્રવેશ એ બે જુદા જાણવા, પરતુ “વિસ્તારવાળો પ્રવેશ” એવો અર્થ ન કર. | ભવનમાં કહદેવીની શય્યા છે શષ્યાનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે–શમ્યાના મૂખ્ય ચાર પાયા સુવર્ણન છે, મૂળ પાયાને વિશેષ દ્રઢ કરવાના પ્રતિપાયા (કમાન આકારે ઈસને અને પાયાને લગાવેલા તીર) અનેક મણિરત્નના છે, ઈસ વિગેરે જાંબૂનદ સુવર્ણની છે, વચમાં દેરી અથવા
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy