Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. | જેમ નિહારારે રતન સ્ફક્તિણી, [e કહ્યું છે કે, “અનિષ્ટ સ્વપ્ન જોતાંજ રવિ હોય તે ફરીવારે સૂઈ જવું અને તે સ્વપ્ન કોઈને કયારે પણ કહેવું નહીં. કારણ કે, તેમ કરવાથી તેનું ફળ મળતું નથી,”જે પુરૂષ સવારમાં ઊઠીને જિનભગવાનનું ધ્યાન અથવા સ્તુતિ કરે, અથવા નવકાર મંત્ર ગણે, તે તેનું સ્વપ્ન ફેગટ થાય છે, દેવ ગુરૂની પૂજા તથા યથાશક્તિ તપસ્યા કરવી. એ રીતે “જે લેકે હમેશાં ધમકરણમાં રમી રહે છે, તેમને આવેલાં માઠાં સ્વપ્ન પણ સારાં ફળનાં આપનારાં થાય છે. દેવ, ગુરૂ, ઉત્તમ તીર્થ, તથા આચાર્ય એમનું નામ લઈને તથા સ્મરણ કરીને જે લોકો સૂવે છે, તેમને કોઈ કાળે પણ મારું સ્વપ્ન આવતું નથી. ” ખસ–દાદર વગેરે થઈ હોય તો તેને થુંક લગાડીને ઘસવું, અને શરીરના અવયવ દંઢ થવાને અર્થે બે હાથથી અંગમર્દન કરવું. પ્રાતકાળે ઉઠયા પછી પિતાને હાથ છે તથા વહીલાને નમસ્કાર કરે
- પુરૂષે પ્રાતઃકાળમાં પહેલાં પિતાને જમણે હાથ છે, અને સ્ત્રીએ ડાબો હાથ છે. તે હાથ પિતાનું પુણ્ય પ્રગટ દેખાડે છે. જે લેકે માતા, પિતા ઈત્યાદિ વૃદ્ધ લેકેને નમસ્કાર કરે છે. તેને તીર્થયાત્રાનું સું મળે છે માટે તે (નમસ્કાર) પ્રતિદિન કરે. “જે લેકે વૃદ્ધ પુરૂષની સેવા કરતા નથી, તેમનાથી ધમ વેગ રહે છે, જે લેકે રાજસેવા કરતા નથી તેમનાથી લીમી વેગળી રહે છે અને જે તે ઘણું સાહિલ વેરાની મિત્રા ખે છે તેમનાથી આનંદ ર ૩ છે.