Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh

View full book text
Previous | Next

Page 709
________________ co] રાત્રિ ભેજન મહાપાપનું કારણ છે. [શ્રાવિ. રૂપાંતર થઈ જાય છે. સુગંધીવાળા દ્રવ્યોની સુવાસ બગડી જાય છે. ડાકટર ઑપરેશન થીયેટરમાં પ્રવેશ સામે જોખમ માને છે. દેવળ ધામિક ક્ષેત્રોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે. ભારતમાં પણ પડછા પડે તો પાપડ લાલ થઈ જાય છે. શીતળા નીકળ્યા હોય તે ત્યાં પ્રવેશ થવા દેવાતો નથી. વહાણમાં બેસે તે વહાણ ડૂબે. ફલ પર અસર થાય છે. ટૂંકમાં ઋતુસ્ત્રાવ માસિકધર્મ વાળી સ્ત્રીઓએ આવા પ્રસંગે તમામ પ્રવૃત્તિઓને તિલાંજલી આપી ઉચાર હિત મનમાં શાંતિપૂર્વક નવકારમંત્રનું સ્મરણ કરવું જોઈએ. એક ઈરિયાવહીયા કરતાં ૧૮૨૮૧૨૦ ભાગ-એ મિચ્છા મિ દુકકડે અપાય છે. પ૬૩ જીવભેદ x અભિયાદિ ૧૦ ૪ રાગદ્વેષ ૨ x ૩ યુગ મન-વચન-કાયા x ૩ કરવું -કરાવવું-અનુમોદન * ૩ કાળ x ૬ અરિહંત સિદ્ધ સાધુ દેવ ગુરૂ આત્મા સાક્ષો. ૦ સામાઈકમાં ત્યજવાન ૩ર દેષ – ૧૦ મનના - શત્રુપરક્રોધ, અવિવેક ચિંતવ, સૂત્રાર્થ ન વિચારો, મનમાં કંટાળવું, યશની ઈચ્છા રાખવી, અવિનય કરે, ભય રાખવો, સાંસારિક કામના વિચાર કરવા, સામાયિકનું ફળ મળશે કે નહીં ? તેવો વહેમ રાખ, નિયાણું કરવું. (નિયાણું એટલે કેઈપણ સાંસારીક ફળની ઈચ્છા). ૧૦ વચનના-કુવચન બોલવું, હું કારગર્વ કરવો, પાપનું કામ કરવા કહેવું, લવારે કરે, કજીયે કલહ કરવો, –જાવ-બેસો વગેરે હુકમે. સત્કારના વાક્ય બોલવાં, ગાળો દેવી, શ્રાપ દેવા, બાળકને રમાડવું, કુથલીનિંદા, વિકથા કરવી, ઠઠ્ઠામશ્કરી કરવી. ૧૨ કાયાના આસન સ્થિર ન રાખવું, ચારે તરફ જોયા કરવું, સાવઘ કામ કરવું, આળસ મરડવી. અવિનયપણે વર્તવું. ઓઠું લઈને બેસવું, મેલ ઉતારવો, ખરજ ખણવી, પગ ઉપર પગ ચડાવી બેસવું, ઢાંકવા લાયક અંગ ઉઘાડું મૂકવું, ઉઘાડું મૂકવા લાયક અંગ ઢાંકવું, ઉંધવું.

Loading...

Page Navigation
1 ... 707 708 709 710 711 712