Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh

View full book text
Previous | Next

Page 707
________________ કની નિજરા થાય તેવુ કરો માનદેવસૂરિજી માનતુ ંગસૂરિજી ભતામર માનતુ ગસૂરિજી કલ્યાણ મદિર સિદ્ધસેન દિવાકર મેટીશાંતિ ૧૬] તિજયપદ્ગુત્ત મિશણ -O T ૧૨ ,, - "" .. د. ', 39 ,, શિવાદેવી માતા. ,, ત્રણેય લેકમાં શાશ્વતા દહેરાસરા કુલે ૮,૫૭,૦૦,૨૮૨. છે અને શાશ્વતી પ્રતિમાએ કુલ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ છે, ૭ ભાવના એટલે સંસાર ઉપરને મેહ ઘટે અને મેાક્ષ મેળવવાની ઈચ્છા થાય તેવી વિચારણા. તે ભાવના ૧ર છે. અનિત્ય ભાવના, અશરણુ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના અન્ય ભાવના અશુચિત્ત્વ, આશ્રવ, સંવર, નિરા, લાકસ્વભાવ, ખાધિદુભ, અને ધર્માભાવના તથા મૈત્રી-પ્રમેાદ-કારૂણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવના. તી...કર પરમાત્માને કેટલું. બળ : (અન-તખલી કહ્યા છે). યોધ્ધાનુ બળ = ૧ આખલામાં હાય. ૧૦ આખલાનું મળ = ૧ ધેાડામાં હોય ૧૨ ઘેાડાનું ખળ = ૧ પાડામાં હાય. ૧૫ પાડાનું બળ = ૧ હાથીમાં હાય. ૫૦૦ હાથીનું ખળ = ૧ સિંહમાં હાય. ૨૦૦૦ સિંહનુ બળ ૧૦ લાખ અષ્ટાપદનું બળ = ૧ બળદેવમાં હાય ! ૨ બળદેવનુ બળ = ૧ વાસુદેવમાં હોય ! ૨ વાસુદેવનુ બળ ૧૧ લાખ ચક્રવતી = ૧ ચક્રવતી માં હાય ! = ૧ નાગેન્દ્રમાં હાય ! ૧ કાડ નાગેન્દ્રનુ બળ = ૧ ઈન્દ્રમાં હાય ! અનંત ઈન્દ્રોનુ` બળ = શ્રી જિનેશ્વરની ટચલી આંગળીમાં હાય. સૂતક વિચાર–પુત્રપુત્રી જન્મે ૧૧ દિવસ સુતક, જુદા જમતા હાય તા ખીજાના ઘરના પાણીથી પૂજા થાય. જેટલા માસના ગ "" [શ્રા.વિ. = ૧ અષ્ટાપદ (પ્રાણી)માં હાય !

Loading...

Page Navigation
1 ... 705 706 707 708 709 710 711 712