Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૦૨] મેરૂસમાન તે બેલેરે [શ્રા, વિ, ગામ ઘર કરવું. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગંગાતટ ખેદ. ૮ ઉપર કહેલી વાતમાં કોઈ શંકા પડે તે પાટલિપુત્ર નગરે સેમદત્ત શ્રેષ્ઠી નામે હાર સ્નેહી રહે છે તેને પૂછવું. મુગ્ધશ્રેષ્ઠીએ પિતાને આ ઉપદેશ સાંભળે, પણ ભાવાર્થ તેના સમજવામાં આવ્યું નહીં. આગળ જતાં તે મુગ્ધશ્રેણી ઘણે દુઃખી થયો. ભેળપણમાં સર્વ નાણું ખોયું. સ્ત્રી આદિ લેઓને તે અપ્રિય બન્યું. “એકે કામ એનું પાર પડતું નથી. એની પાસેનું નાણું પણ ખૂટી ગયું, એ મહામૂખ છે.” એમ લેકમાં તેની હાંસી થવા લાગી. પછી તે (મુગ્ધશ્રેણી) પાટલીપુત્ર નગરે ગયે. સોમદત્ત શ્રેષ્ઠીને પિતાના ઉપદેશને ભાવાર્થ પૂછયે. સમદરે કહ્યું “સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી એટલે મુખમાંથી છેટું વચન બોલવું નહીં. અર્થાત સર્વ લેકને પ્રિય લાગે એવું વચન બોલવું. ૨ કેઈન વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. એટલે પ્રથમથી જ અધિક મૂલ્યાવાળી વસ્તુ ગિરવી રાખીને દ્રવ્ય ધીરવું કે, જેથી દેણદાર પોતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પિતાથી સ્ત્રીને જે પુત્ર અથવા પુત્રો થઈ હય, તે જ તેની તાડના કરવી. તેમ ન હોય તે તે તાડના કરવાથી રેષ કરીને પિયર અથવા બીજે કોઈ સ્થળે જાય. અથવા કૂવામાં પડીને કિવા બીજી કોઈ રીતે આપઘાત કરે. ૪ મીઠું જ ભજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય ત્યાં જ જમવું એજ જનની ખરેખર મીઠાશ છે. અથવા ભૂખ લાગે ત્યારે જ ખાવું એટલે સર્વ મીઠું જ લાગે. પ સુખેથી