Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ કૃ] હી યતિ ધર્મથી બાહેરા, [૩૦૫ બહુપ્રખ્યાત હતું, તે મોટાઈના અને બહુમાનના અભિમાનથી. જ્યાંત્યાં ન્યાય કરવા જાય, તેની ઘણું સમજુ એક વિધવા પુત્રી હતી. તે હંમેશા તેમ કરતાં. વારે, પણ માને નહી: એક વખત પિતાને બોધ માટે પુત્રીએ પેટે ઝઘડે , માંડે, થાપણ મૂકેલા મહારા બેહજાર સેનૈયા આપે તેજ હું ભોજન કરું, એમ કહીને પુત્રી લાંઘણુ કરવા લાગી, કેઈપણ રીતે માને નહી: પિતાજી વૃધ થયા તે પણ મહારાધનને લેભ. કરે છે એમ જેવા તેવાં વચને બોલવા લાગી. પછી શેઠે લજવાઈને ન્યાયકરનાર લોકેને લાવ્યા, તેમણે આવીને વિચાર કર્યો કે “આ શેઠની પુત્રી છે, બાળવિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઈએ. એમ વિચારી ન્યાયકરનાર , પંચએ શેઠ પાસેથી બે હજાર સેના પુત્રીને અપાવ્યા. તેથી શેઠે પુત્રીએ ફેગટ હારું ધન લીધું અને લેકમાં અપવાદ ફેલાવ્ય, એ વિચાર કરીને મનમાં ખેદ પામ્યા. થોડીવારે. પુત્રીએ પિતાને સર્વ અભિપ્રાય પિતાને કહી સમજાવી સોનિયા પાછા આપ્યા, તેથી પિતાને હર્ષ થયે ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં આવવાથી જ્યાંત્યાં ન્યાય કરવાનું છોડી દીધું. કેઈની ઈર્ષ્યાન કરવી-માટે ન્યાયકરનાર પચાએ જ્યાંત્યાં જેતે ન્યાય ન કરે. સાધમનું, સંઘનું, હેટા. ઉપકારનું અથવા એવું જ ગ્યકારણ હોય તે ન્યાય કરે. તેમજ કેઈ જીવની સાથે મત્સર પણ ન કરે. લક્ષ્મીની પ્રાપ્તિ કર્માધીન છે. નકામે મત્સર કરવાથી શું લાભ બંને ભવમાં દુઃખપાત્ર થાય છે. કહ્યું છે કે જેવું બીજાનું ચિંતવે, તેવું પિતે પામે. એમ જાણ ક માણસ બીજાની લક્ષ્મીની
શ્રા, ૨૦