Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
તજતા ભિક્ષા રાષ);
*ro] [શ્રા, વિ. અને ચણિયા ડિલેહે. ખમાસમણ દઈ અનેિ મળવન ડિહેરના ડિહેદાવા એમ કહે, તે પછી ઇ કહી સ્થાપનાચાર્ય ને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવુ'. ઉપષિ મુહપત્તિની પડિલેહણા કરી ઉપાધિ સત્તાવો એમ કહે. પછી વસ્ત્ર, ક'બળ વગેરે પડિલેડી પૌષધશાળા પ્રમા કાજો ઉપાડીને પરડવે તે પછી રિયાદી રુદી સમાજમળ સાÊારૂં એક ખમાસમણ દઈ માંડલામાં બેસે અને સાધુની માટૅક સજઝાય કરે, પછી પાણી પેરિસ થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. એક ખમાસમણુ દઈ મુહુપત્તિ પડિલેહી કાળ વેળા થાય ત્યાં સુધી પૂર્વની માફ્ક સજ્ઝાય કરે. જો દેવ વાંઢવા હાય તે ગાવÆદ કહી જિનમદિર જઈ દેવ વાંદે.
જો આહાર કરવા હાય તેા પચ્ચક્ખાણ પૂર્ણ થયે એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી, પાછુ એક ખમાસમણુ દઈ કહે કે, પારાવદ પોલિી દુમિંઢો વા ૨૩૪ાર શો तिविहार कओ वा आसि निव्त्रिण आयंबिलेणं एगासणेण પ્રાબાદારૈન વા ના જાય વેજા તીર આ રીતે કહી; દેવવાંદી, સજ્ઝાય કરી, ઘેર જઈ, જો ઘર સો ડગલા કરતાં વધારે દૂર હોય તે દરિયાની ડિની માગમનું આલાઈ સંભવ હોય તે પ્રમાણે અતિથિસ'વિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ તથા મુખ પિડલેહી એક નવકાર ગણી પ્રાસુક અન્ન રાગ-દ્વેષ ન રાખતાં જમે અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૌષધશાલામાં લાવેલુ અન્ન ખાય; પર’તુ ભિક્ષા ન માગે. પછી પૌષધશાળાએ
.