Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
s]
કરશે એ પામી. શ્રી. (૧૪) [. વિ
આવી સમિત્ત રહે છે. પાડા, ફૂલ, બીજ, ન બંધાયેલાં ફળ અને મત્યુલા પ્રદુખ હરિતાર્થ અથવા સામયથી ત્રણ તથા વનસ્પતિ એમનુ ખીરું અથવા મૂળનાલ સૂકાય તે અચિત્ત થયુ' એમ જાણવુ એ કવૃત્તિમાં કહ્યું છે; ધાન્ય સબધી સચિત્ત અચિત્ત વિચાર :
શ્રી ભગવતીસૂત્રના ૧૬ શતકના છ ઉદ્દેશામાં શાંતિ પ્રમુખ ધાન્યના સચિત્ત અચિત્ત વિભાગ ખા પ્રમાણે કહ્યો છે.
પ્રશ્ન : હે ભગવંત ! શાલિ (કાલમ વગેર ચેાખાની જાતિ), ત્રીહિ (સર્વે જાતની સામાન્ય ડાંગર) ઘઉં, જવ, જવજય (એક જાતના જવ), એ ધાન્યા કોઠીમાં, વાંસથી બનાવેલા પાલામાં, માંચામાં, મ`ચમાં, માલામાં ઢાંકેલાં. ઢાંકણુની જોડે છાણુ માટીથી લી...પાયેલાં, અથવા સમાજુએ છાણુમાંટીથી લી'પાયેલાં, (મેના ઉપર) મુદ્રિત કરેલાં અને રેખા વગેરે કરીમ લાંછિત કરેલાં હેાય તે તેમની ચેતિ કેટલા કાળ સુધી રહે છે?
ઉત્તર : હું ગૌતમ ! ધન્થથી અતહત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ (ચાંતિ રહે છે.) તે પછી ચેમિ સુકાઈ જાય, ત્યારે (તે ધાન્યા) અચિત્ત થાય છે. અને ખીજ છે તે અમીજ થાય છે.
પ્રશ્ન : હે ભગત! વટાણા, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, કલથી, ચાંખા, તુવેર, કાળા ચણા ઈત્યાદિ ધાન્ય શાસ્ત્ર આ વ વગેમાં શંખીએ તે તેમની અગ્નિ કેટલા કાળ સુધી મ્હે