Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
[eng
*]
જે જે મારે હાષ્ટિયું,
ઉત્તર : હું અમ્રુતમ જલાલી હતી અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી (તિ રહે છે.) તે ાથી ચેનિ મુકાય ત્યારે (તે બ્રાન્ચ) અચિત્ત થાય એ, અને શ્રીજ છે તે અખાજ થાય છે.
પ્રન્થ : હે ભગવંત ! અળસી, સુભક, કોદરા, કોંગ, બંટી, ક્ષલક, ડૂંસગ (દ્રાની એક વાત), અણુ, સરસવ, મૂલખીજ ઈત્યાદિ ધાન્યમાં સાલિ મા રાખીએ તે તેમની ચેાનિ કેટલા કાલ સુધી રહે ?
ઉત્તર : હે ગૌતમ! જઘન્યથી અંતર્મુ ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ (ચેાનિ રહે છે.) તે પછી ચેનિ સુકાય ત્યારે અચિત્ત થાય છે, અને બીજ તે અબીજ થાય છે. કપાસિયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યારપછી ગ્રહણ કરાય.
આટો (લાટ) મિશ્ર થવાની રીતિ નહિ થાળેલો આટો શ્રાવણ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુષી, આસા અને કાર્તિકમાં ચાર દિવસ સુધી, માગસને પોષમાં ત્રણ દિવસ સુધી, અહા અને ફાણુમાં પાંચ પ્રહર સુધી; ચૈત્ર અને વશાખમાં ચાર પ્રહર સુધી, જેઠ ને આષાઢમાં ત્રણ પ્રહર સુધી શિમ રહે, ત્યારથી અચિત્ત ગણાય છે અને ઢાળેલા માને તે એ ઘી ગર છી અમિત્ત થઈ જાય છે.”
પ્ર. અચિત્ત થયેલા મા ચિત્રો કરનારો ક્વલા દિવસ સુધી કલ્પે