Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
sી સાહેબ પસાિજ (૮) શિ. લિ વગેરે વ્યવહારથી સત્તિ છે. ખણીમાં પલાળેલા ચણા તથા ઘઉં વગેરે ધાન્ય, ચણા, મગ વગેરેની દાળ પાણીએ પલાળેલી હેય, તે કેક ઠેકાણે અંકુરને સંભવ હેવાથી તે મિક્ષ છે. પ્રથમ લવણાદિકને હાથ અથવા ઓફ દીધા વિના, કિંવા સ્તીમાં નાંખ્યા વિના શેકેલ્પ ચણા, ઘઉં, જુવાર ઈત્યાદિની ધાણીઓ, ખારાદિક દીધા વિના તલ, એમળા, (લીલા ચણા) પખ, પઉંઆ, શેકેલી મગફળી, પાપડી વગેરે, મરી રાઈ વગેરેને વઘાર માત્ર દઈને તૈયાર કરેલાં ચીભડાં વગેરે તથા જેની અંદર બીજ સચિત્ત છે, એવાં સર્વ પાકાં ફળ મિક્ષ (કાંઈક સચિત્ત કાંઈક અચિત્ત) છે. જે દિવસે તલપામડી કરી હોય તે દિવસે તે મિશ્ર હોય છે. અન્ન અથવા રેલી વગેરેમાં નાખી રાખવામાં તે તે બે, ઘડી ઉપરાંત અચિત્ત થાય છે. દક્ષિણ, માળવા ઈત્યાદિ દેશમાં ઘણો ગેળ નાંખવાથી બીજી પણ જે વસ્તુ પ્રબળ અગ્નિના સંગ વિના અશ્ચિત્ત કરેલી હોય, તે બે ઘડી સુધી મિશ્ર અને પછી અચિત્ત થાય છે, એવે વ્યવહાર છે. તેમજ કાચાં ફળ, કાચું ધાન્ય, ઘણું મર્દન કરેલું એવું પણ મીઠું ઈત્યાદિ ચીજ કાચા પાણીની પેઠે અગ્નિ વગેરે હાજર શા વિજ રાશિત થવાં તથી જી ભગવા.
ના ઓગણીસમાં શતકના ત્રીજા ઉદ્દેશમાં કહ્યું છે –વસ્મયી શીલા ઉપર આમ પૃથ્વીકાય રાખી. તેને વમય પથરી છેએક વાર ગર્ણ કરીએ, તે તે યામી કયામાં ફેલાય એમાં રહે કે, જેને સ્થાન