________________
વં સતિ યથા માવી, વ્રતમહૂનો ન મે મનાવ્યું રી ભવહાવેશ, પાનતઃ
यथा च
आदिश्यतां
तथाऽवश्य-मार्हत्श्रेणीभूषण
‘હે નરદેવ ! આજે સર્વ પાપોનો નાશ કરનારું ચાતુર્માસિક પર્વ છે, કે જે પર્વમાં દેવતાઓ પણ શ્રી નંદીશ્વરદ્વીપમાં યાત્રા કરે છે. મેં પણ પ્રથમ શ્રીમહાવીર ભગવાન પાસે આ પર્વના દિવસે પોતાના સઘળા કુટુંબ સાથે વિધિપૂર્વક સમગ્ર નગરચૈત્યોના પૂજ્વવ્રતનો અને વિશ્વના બંધુ સમા સાધુ મહારાજાઓને વંદના કરવાનો અભિગ્રહ અંગીકાર કર્યો છે. હે સ્વામિન્ ! રાતના એક ચૈત્યમાં જગદ્ગુરુ શ્રી જિજ્ઞેશ્વરદેવની પૂજા કરીને, ગીતનૃત્યાદિકાર્ય પણ મારે કરવાનું છે. હવે હમણાં લોકમાં આપનો કૌમુદી મહોત્સવ કરવાનો આદેશ છે. તો હે નરપાલક ! હે આર્હશ્રેણિભૂષણ ! હે શ્રાવક્સમુદાયમાં અલંકાર સમા રાજન્ ! આપ અવશ્ય એવો આદેશ કરો કે જેથી જરાપણ મારો વ્રતભંગ ન થાય અને આપનો આદેશ પણ પાળી શકાય."
આ પ્રમાણેની વિનંતી સાંભળીને શ્રી શ્રેણિક મહારાજાને એટલો બધો આનંદ થયો કે જેથી તેમની રોમરાજી વિકસ્વર થઈ ગઈ. એ આનંદના યોગે તેઓ વિચારે છે કે
ଚ
स्यान्नृपालक !
ગ
अहो महामोहकरं विधूय, महोत्सवं विस्मितविश्वमेनम् । ત્રયં મહાત્મા હૃદ્યતે વિશુધ્ધાં, સર્વધર્મે નનવ્રુધ્ધિમેવમ્ પા पुण्यात्मनाऽनेन मदीयदेशः, पुरं तथैतत्सकलं गृहं च । पवित्रितं चारुचरित्रभाजा, जिनेन्दपूजोद्यतमानसेन ॥२॥ एवंविधा भवेयुचे-यांसो नगरे पुमांसः सकलं राज्यं, तदा हि सफलं भवेत् ॥ ३॥ “ખરેખર, આશ્ચર્ય છે કે આ મહાત્મા મહામોહને કરનાર અને આખા વિશ્વને વિસ્મય પમાડનાર આ મહોત્સવનો વિવેકપૂર્વક ત્યાગ કરીને, શ્રી સર્વજ્ઞદેવના ધર્મને વિષે આ પ્રકારની વિશુદ્ધ બુદ્ધિને ધારણ કરે છે. ખરેખર, સુંદર ચરિત્રથી શોભતા અને શ્રી જિનેન્દ્રની પૂજામાં ઉજમાળ મનવાળા આ પુણ્યાત્માએ. મારો દેશ તથા મારું સકળ નગર અને સકળ ઘર પવિત્ર કર્યું. મારા નગરમાં જો આવા પ્રકારના ઘણા પુરુષો થાય તો જ મારું રાજ્ય સફળ થાય."
આ વિચારણા ઉપરથી સમજી શકાશે કે મોહની પ્રવૃત્તિમાં
૭
ܐ ܐ ܐ ܐ
રાક્ષશવંશ
અને વાનરવંશ
ܐ
સાચું હિતૈષીપણું...૧