________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
૨. જૈન રામાયણઃ ૧પ રજોહરણની ખાણ
૧૫૮ આપદાઓનું જ સ્થાન થાય છે. આ પ્રમાણે માતા પાસેથી સાંભળીને પર્વતકે માતાને કહ્યું કે એ વાત તો બની ગઈ હવે હે માતા ! ગમે તેવું 'પણ' થઈ ગયા પછી ફરીથી થઈ શકતું નથી.' આ પ્રમાણેના પોતાના પુત્રના કથનથી પોતાના પુત્ર ઉપર આવી પડેલી આપત્તિના યોગે હદયમાં શલ્યવાળી થયેલી માતા વસુરાજા પાસે ગઈ. પુત્ર માટે પ્રાણી શું ન કરે ? અર્થાત્ સર્વ કાંઈ કરે. માતાને ત્યાં આવેલા જોઈને રાજા “વસુ કહેવા લાગ્યા કે - “દૃષ્ટ: હસીરdéવોડ, યહૂંઘી ત્વમસહિતા, (ë »રમ પ્રયચ્છામિ, do વેત્યટિદે વસુ છે?”
હે માતા ! તારા દર્શનથી મને આજે ક્ષીરકદંબક ગુરુનાં દર્શન થયાં. હે માતા ! કહો શું કરુ અથવા શું આપું?”
ઉત્તરમાં માતાએ કહયું કે - સાવાઢીટીવતાં પુત્ર-મિલ માઁ મહીપતે ? ઘનઘન્થિઃ સ્વિમન્થર્મો, વિના પુમેળ પુત્રdi: તા૨”
“હે રાજન્ ! મને પુત્રભિક્ષા આપ. હે પુત્ર ! અન્યથા પુત્ર વિના બીજા ધનધાન્ય કરીને પણ મારે શું?"
‘વસુ રાજા પૂછે છે કે - वसुरुचे ततो मेऽम्ब, पाल्यः, पूज्यश्च पर्वतः । गुरुवढ्गुरुपुत्रेऽपि, वर्तितव्यमिति श्रुतेः ॥११॥ વસ્થાઘ ઘમમુસ્લિë, abiનેનાવાનરહિત રે at fiઘાંસુર્થાતરં મે, ડ્યૂમિતિ માતુરા રા૨/૪ “હે માતા ! 'પર્વત' એ મારા માટે પાલન કરવા યોગ્ય છે અને પૂજ્ય છે કારણકે ‘ગુરુના પુત્ર પ્રત્યે પણ ગુરુની જેમ વર્તવું જોઈએ. આ પ્રમાણે શ્રુતિ કહે છે માટે કહો કે
હે માતા ! આજે અકાળે રોષાયમાન થયેલા કાળે કોના ઉપર પત્ર મોહ્યો છે ? મારા - ભાઈને કોણ હણવા ઇચ્છે છે? અને આપ કેમ પીડિત છો ?'