________________
b-led sbêpb Pe ઢpee
૨૦૮
મહત્તા આંકી છે અને તેવા પુરુષ તરીકે એક શ્રી અરિહંત દેવને જ સ્વીકાર્યા છે, તથા વધુમાં એ સ્પષ્ટ કર્યું છે કે ઉપકાર એ શ્રી અરિહંતદેવની આજ્ઞામાં જછે, માટે સાચા ઉપકારી તરીકે તેઓને જમાવવા અને સ્વીકારવા, કે જેઓએ શ્રી અરિહંતદેવની આજ્ઞા સ્વીકારી છે અને જેઓ જગતને એક તેમની જ આજ્ઞાતા પાલવમાં રક્ત બનાવવા ઇચ્છે છે.
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
સ્નેહી પિતાની પુત્રને સ્નેહશિક્ષા
રાજા નલકૂબરે શ્રી રાવણની ઉદારતા અને સદાચારિતાથી સંતુષ્ટ થઈને, શ્રી રાવણનો પૂજા સત્કાર કર્યો. ત્યાર પછી શ્રી રાવણે સેના સાથે પોતાને સાક્ષાત્ ઇંદ્રરૂપ માનતા ‘ઇંદ્ર' રાજાની રાજધાનીરૂપ ‘રથનૂપુર' પત્તન તરફ પ્રયાણ કર્યું. એ રીતે પ્રયાણ કરીને પોતાના પુત્રની રાજધાની તરફ આવી રહેલા રાવણને સાંભળીને, શ્રી ઇંદ્રરાજાના પિતા અને મહાબુદ્ધિશાળી રાજા સહસ્ત્રારે પોતાના પુત્ર ‘ઇંદ્ર’ને પુત્રપણાના સ્નેહથી સ્નેહપૂર્વક કહ્યું કે
‘ભવતા વત્સ ! નાતેન, વંશોÆાં નહૌનસા । અન્યવંશોન્નતિ હત્વા, પ્રાવિતઃ પ્રોન્નતિ પરામ્ રોજી एकेन विक्रमेणैव त्वया हीदमनुष्ठितम् । નીતિનામવ્યવશો, હાતવ્યઃ સંપ્રતિ ત્વયા રોજી જીવાન્ત વિમ: વાવ, વિપટ્ટોવ પ્રનાયતે | હવાન્તવિજ્ઞાાશં, શરમાયાઃ પ્રયાંતિ @િ_g'
‘હે પુત્ર ! મહાપરાક્રમી તરીકે ઉત્પન્ન થયેલા તે અન્ય વંશોની ઉન્નતિને હરી લઈને અમારા વંશને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉન્નતિને પમાડ્યો છે અને એ બધું ... કામ તે એક પરાક્રમથી જ હુઁ છે, પણ હંમેશા તારે નીતિને પણ અવકાશ આપવો યોગ્ય છે, કારણકે એકાંતે પરાક્રમ કોઈ વખત વિપત્તિ માટે થાય છે અને એ નિશ્ચિત વાત છે કે ‘અષ્ટાપદ’ આદિ એકાંત પરાક્રમથી નાશ પામે છે.'
""
"