________________
ભાવનાના યોગે પાષાણહદયી બનેલા પવનંજયને દયા નથી આવી. એમાં મુખ્યત્વે અંજનાના અશુભનો ઉદય એ જ હેતુ છે. આવો ઉદય આવે તે પહેલા ભાગ્યવાનોએ ચેતી જવું જોઈએ.
હવે ચાલી નીકળેલો પવનંજય પવનની માફક ઉડીને માનસ સરોવરે ગયો અને રાત્રિની શરૂઆતમાં ત્યાં વસ્યો. ત્યાં પવનંજય એક પ્રાસાદ બનાવીને તેમાં રહા છે. વિદ્યાધરો પાસે વિઘા હોય છે. એટલે એના યોગે તેઓ એવું એવું કરી શકે છે. પોતાના વિદુર્વેલા પ્રાસાદમાં પલંગ ઉપર આરૂઢ થયેલા પવનંજયે સરોવરની પાસેના પૃથ્વી ઉપર પતિના વિયોગથી પીડાતી એક ચક્રવાકીને જોઈ. પતિના વિયોગની પીડાના યોગે પૂર્વે અંગીકાર કરેલી કમલની લતાને પણ નહિ ખાતી, હીમથી પણ જેમ ગરમ પાણીથી બળે તેમ તપતી, વહ્નિની જવાળાની છાંટાથી જેમ બળે તેમ જયોસ્નાથી પણ દુઃખી થતી અને કરૂણ સ્વરે આક્રંદ કરતી એવી તે ચક્રવાકીને જોઈને પવનંજય વિચારવા લાગ્યો કે :
"सकलं वासरं पत्या, रमन्ते चक्रवाकिकाः । न सोढुमीशते नक्त-मपि तढिरहं पुनः ॥१॥" “ઉદ્ધહતો. ત્યાં ત્યા, માહિતી યા ન નાનુર્વિદ્ ? મવિચ્છિતાવ્યવૈજ્ઞાતા, ઘરનારાવ યા મયા ????” “પ્રાંatતા ટુરધ્વમારેખા પર્વતેનેવ મૂનતઃ ? अद्दष्टमत्संगसुखा सा, कथं हा ! भविष्यति ।१३११" “fધયમમાવિવેવેન, બ્રિયતે સા તવશ્વની ? तद्धत्या पातकेनाहं, क्व गमिष्यामि दुर्मुखः ११४॥"
‘ચક્રવાકીઓ આખોએ દિવસ પતિની સાથે રમે છે, તે છતાં એક રાત્રિના પણ પતિના વિરહને સહન કરવા માટે શક્તિમાન્ નથી થતી, તો
પરણીને તરત ત્યજીને જેને કદીપણ મેં બોલાવી નથી તથા જેમ એક પરવારીની અવજ્ઞા કરે તેવી રીતે આવતા એવા મેં જેને અવગણી છે, એથી
જૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજના...૭
'
રાક્ષશવંશ ૨૫૫.
અને વાનરવંશ ૨