Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005030/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ soraraana nararanasanaaag aaaaaaaaa તત્વાર્થ સૂત્ર પ્ર. બો.-ધ.-ટી.-કા. અધ્યાય-૧ Jaanananananananas -: પ્રેરક : નિપુણ નિર્યામકે પૂજય મુનિરાજ શ્રી સુધમસાગરજી મ.સા. પ્રબોધટીકા-કર્તા અભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ saanaaaaaaaaaaaaaaaaaaaaa ગ્રન્થ પ્રેરકના પરમ ઉપાસ્ય ભાલ ભ્રહ્મચારી, વિષય વિકાર ભ°જકે યદુકુલ મહેન Ø નર્મનાથ ભગવાન abunanaman aan આ પ્રતિમાજી જામનગર માં શેઠજીના દહેરાસરજીની જગ્યામાં નાનું દહેરાસરજી હતું તેમાં મુળનાયકજી હતા, હાલ બનેલા વિશાળ મણીય કાચના સુંદર કામ કરાવાયેલ દહેરાસરજીમાં ઉપર અરિહ°ત રૂપે બિરાજમાન છે. narinnaaaaaaa aaa Page #3 -------------------------------------------------------------------------- ________________ Panoraanaaaaaaaaaaaaaaaaag સરળ સ્વભાવી – વય–પર્યાય સ્થવીર પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી જિતેન્દ્ર સાગરજી ગણિવર્યા le palaavancuaraananaaaaaaaaa bacaaaaaaaaaaaaaaaaaaaaaaaa પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી જિતેન્દ્રસાગરજી | ગણિવયના સુશિષ્યરત્ન પ્રિયવક્તા પ્રવચનકાર પૂજય મુનિરાજ શ્રી પુજ્યપાલ સાગરજી મ. સી.ની પ્રેરણાથી ØAAAAળળળળળ©©©©ØADS (૫૮૭૧૮) Page #4 -------------------------------------------------------------------------- ________________ fracassaanaaaaaaaaaaaaa aaaaar શ્રી ભીડભંજન પાર્શ્વનાથ નીમચ (M, P.) oate p પ્રબોધ ટીકા કર્તાને જેમના ચમત્કારનો વારંવાર અનુભવ થયો હતો તેવા અદ્ભુત ચમત્કારી ભીડભંજન પાર્શ્વ પ્રભુના ચરણે કોટિશ: વંદના. 5 બાળહળહળળળળળહ૦૮૦૮૧૦ળ@@@ @@@AAણે Page #5 -------------------------------------------------------------------------- ________________ Seorannabananasaaraan ons પ્રાચીન ગ્રુત સાહિત્ય-અ યયન પ્રેમી, ક્રિયા રૂચીવત અનેક જીવાને શ્રી નવકારમંત્ર તથા ૧ કોડ ચારિત્રપદ જાપના પ્રેરક નિપુણ નિર્યામક પૂજય મુનિરાજ શ્રી સુધમસાગરજી મ. સા. naona anaan varaa aaaaananana | : દીક્ષા : જેઠ સુદ-૫ ૨૦૨૫ જામનગર : વડી દીક્ષા : અષાઢ સુદ-૧૧ ૨૦૨૫ પરબ'દર ૩૭૧૮૧ ક્યૂટ '= 0000002669542,:હvenળde:, ૫sheses Page #6 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: શ્રી આનદ સમા લલિત સુશીલ સુધમ ગુરૂત્યે નમ: તત્વાર્થ સૂત્ર પ્રબોધ, ટી.કા. -: પ્રેરક : નિપુણ નિર્યામક પુજય મુનિરાજશ્રી સુધર્મ સાગરજી મ. સા. -: બે ધટીકા-કર્તા :અભિનવ સાહિત્ય સર્જક મુનિ દીપરત્ન સાગર તા. ૮/૪/૯૧ સેમવાર ર૦૪૭ ચૈત્ર વદ: ૯ અભિનવ શ્રત પ્રકાશન Page #7 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય ૧ મેાક્ષમાગ ૨ સમ્યગ્દનનું લક્ષણ ૩ સમ્યગ્દર્શન ઉત્પત્તિ નિમિત્ત ૪ તત્ત્વાના નામ નિર્દેશ ૫ ચાર નિક્ષેપા ૬ તવાને વવાના સાધન ૭ તત્ત્વ વિચારણા માટેના દ્વારા ૮ જ્ઞાનના પાંચ સેક ૯ જ્ઞાનને આશ્રીને પ્રમાણુ ચર્ચા ૩૦ મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો ૧૧ મતિજ્ઞાનની ઉત્પત્તિના નિમિત્તો ૧૨ અવગ્રહ આદિ ચાર ભેદો ૧૩ અવગ્રહાદિને વિષય ૧૪ અવગ્રહના બે ભેદ ૧૫ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને ભેદો ૧૬ અવિધજ્ઞાનના ભેદ અને સ્વામી વિષય-અનુક્રમ ૨૨ નયના ભેદો અને સ્વરૂપ <<<>0<==>> [] મુક ૧૭ મન:પર્યાય જ્ઞાનના ભેદ ૧૮ અવિધ અને મન:પર્યાયના તફાવત ૧૯ મતિ આદિ પાંચ જ્ઞાનના ગ્રાહ્ય વિષય ૨૦ એક જીવને એક સાથે થતા જ્ઞાનની સંખ્યા ૨૧ વિપરીત જ્ઞાનનું નિર્ધારણ દર્શોના પ્રિન્ટસ, ઘી કાંટા રોડ, અમદાવાદ–૧ સૂત્ર ૧ ૪ ૧૦ થી ૧૨ ૧૩ ૬ ૭/૮ ૧૫ ૧૬ ૧૭થી ૧૯ ૧૪ ૨૦ ૨૧થી ૨૩ ૨૪૨૫ ૨૬ ૨૭થી ૩૦ ૩૧ ૩૨-૩૩ ૩૪-૩૫ [ પ્રકાશક [[] પૃષ્ઠ 3 ૧૩ ૨૦ ૨૫ ૩૫ ૪૬ ૬૦ ૮૧ ૮. ૧૦૪ ૧૧૦ ૧૧૬ ૧૨૬ ૧૩૫ ૧૫૨ ૧૬૪ ૧૭૭ ૧૮૫ ૧૯૦ २०२ ૨૦૬ <> <> <> ૨૧૩ 5 અભિનવ શ્રુત પ્રકાશન C/o. પ્ર. જે. મહેતા પ્રધાન ડાકઘર પાછળ જામનગર-૩૬૧૦૦૧ какка как какаккана Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રબોધ ટીકા પ્રકાશન સમયે કેટલાંક સ્મરણે અભિનવ શ્રત પ્રકાશનના નેજા હેઠળ કંઈક ને કંઈક અભિનવ પ્રદાન થઈ શકે તે સારું એવી મનેકામના સાથે લેખન–સંપાદન યાત્રા આરંભાઈ પૂજ્ય ગુરુદેવ શ્રી સુધર્મસાગરજીની હાર્દિક પ્રેરણા તથા આર્થિક આયેાજન સક્ષમતાના બળે નાના-મોટા કે વિશાળ સર્જને થતા થતા ચોવીસેક પ્રકાશને થયા. પ્રકાશને વખતે વસ્તુની અભિનવતા–તટસ્થતા કે બહુજન સ્વીકૃતિનું દયેય તે રહેતું જ હતું. તેમાં વિચાર ફૂર્યો કે તત્વાર્થ સૂત્ર વિશે કંઈક કાર્ય કર્યું તે કેમ? પૂજ્ય ગુરુવર્ય શ્રી સુધર્મસાગરજી સાથે ત્રિ પ્રતિક્રમણ બાદ વિચારણા કરતા તેઓએ જણાવ્યું કે “આ એક જ ગ્રંથ શ્વેતામ્બર-દિગંબરાદિમાં માન્ય ગ્રંથ છે. વળી તેમાં દ્રવ્યાનુયેગનું સુંદર નિરૂપણ છે. અનેક વિષને આવરી લે છે અને તારા વ્યક્તિગત જ્ઞાન માટે પણ ઉપયોગી છે.” માટે કરવા જેવું કાર્ય તે છે જ. –પણ કંઈક નાવિન્ય કે વૈશિષ્ઠય સભર બની શકે તે રીતે લખજે.” સા. શ્રી મલયાશ્રીજીના શિષ્યા પ્રૌઢ–ગભર એવા સા. શ્રી હિતજ્ઞાશ્રીજીએ પણ પ્રેરણું કરી. વાગડવાળા સા વીશ્રી અનુપમાશ્રીજીએ પિતે રોજ ભગવદપ્રાર્થના થકી આ કાર્ય પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરશે તેમ જણાવ્યું. વળી જોધપુર નિવાસી હરીમલજી પારેખે વિશેષ પ્રેરણા કરી. [આ સદગૃહસ્થની લાગણી પાછળનો રણકે પણ સ્પશી જાય તે હતે-એક વખતન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યક્તિ, શ્રીમંત ગૃહસ્થ બધું છોડીને જ્ઞાન આરાધનાને ભેખ લીધે. વસ્ત્રમાં માત્ર છેતી, નિત્ય એકાસણા, પ્રતિક્રમણાદિ ક્રિયાનુષ્ઠાન તે ખરા જ. આવા ગૃહસ્થ પોતાના વિશાળકાય પ્રાકૃત સંશોધન પ્રોજેકટ લઈને આવેલા. સાથે પૂ. આ. પદ્મસાગરસૂરિજી સંસ્થાન-કેબા તથા પૂ. જંબૂવિજયજીની ભલામણકે દીપરતન સાગરને આ પ્રોજેકટમાં સામેલ કરવા જેવા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ મારી સવિનય અસ્વીકૃતિ બાદ તેઓએ એક જ પ્રાર્થના કરી કે મારે કેઈક ને કઈક સારું કાર્ય તે આરંભવું જ]. આ રીતે તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધ ટકા લેખનના પગરણ મંડાયા. શ્વેતામ્બર અને દિગંબર બંનેના વિદ્વાનોની ટીકા સામે રાખી વિચાર્યું કે ખૂબ વિસ્તારથી જ પદાર્થ છણાવટ કરવી–પ્રત્યેક સૂત્ર માટે સવહેતુથી નિષ્કર્ષ સુધીના દશ વિભાગે કર્યા. એ રીતે લેખન કાર્ય શરૂ થયું. પૂ. ગુરુદેવશ્રી સુધર્મસાગરજીની હાર્દિક ઇચ્છા–અંતઃકરણની પ્રેરણા અને પૂર્ણ પ્રયાસેથી તેમજ લેખન મૂંઝવણ સમયે મળેલા તેમના તત્કાળ માર્ગદર્શન થકી માત્ર ૪૦ દિવસમાં પ્રથમ અધ્યાય લેખન કાર્ય પૂર્ણ થયું. પૂ. આ સુરેન્દ્રસૂરિજી પાઠશાળામાંથી માધુભાઈએ અને પ્રાશ્ય વિદ્યાભવનમાંથી તેમના માનદમંત્રીશ્રીએ જે ઝડપે પુસ્તકે પુરા પાડેલા તે પણ સ્મરણે ન ભૂલાય તેવા જ હતા. પ્રત્યક્ષ-પરોક્ષ સહાયક બનેલા બધાને યાદ કરી શકતું નથી તે હકીકતને સ્વીકારું છું. આ પ્રધટીકા અભ્યાસુ વગને ઉપયોગી બને તેવી અભ્યર્થનાસહ દીપરત્નસાગર Page #10 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल देसणस्स તત્વાશોધગમ સૂત્ર તત્વ:- (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોને સ્વભાવ તે તત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હેવું તે તત્ત્વ જેમ કે જીવજીવરૂપે જ રહે અને અજીવ–અજીવ રૂપે જ રહે છે. અર્થ:- (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હેય તે અર્થ. તત્વાર્થ:- (૧) તત્ત્વ વડે જે અર્થને નિર્ણય કરે તે તત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણ—કે—ગ્રહણ કરે તે તત્વાર્થ. અધિગમ :- (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્ર:- અલ્પ શબ્દમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર વાક્ય તે સૂત્ર. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ અધ–સંવર–નિર્જરા –મોક્ષ એ સાત તો છે. આ સાતે તો ને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બેધની પ્રાપ્તિ તે તત્વાર્થાધિગમ, સૂત્રકાર મહર્ષિ પૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્વાર્થીધિગમ સૂત્ર કહ્યું છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા પ્રથમ અધ્યાયના આરંભે આ અધ્યાયમાં કુલ ૩૫ સૂત્ર છે. જેની શરૂઆત મોક્ષ માર્ગના પ્રતિપાદનથી કરાઈ છે. કેમકે આ શાસ્ત્રને મુખ્ય પ્રતિપાદ્ય વિષય મોક્ષ છે. જગતના તમામ જીવો સુખના અથી છે. તે સુખ માટે પ્રયત્નશીલ રહે છે. જે આ સુખ પરદૂગલને આશ્રયી હશે તે તે નાશવંત જ રહેવાનું. જે તે સ્વઆશ્રયી હશે તે તે કાયમીત્વનું રૂપ ધારણ કરી શકશે. “કાયમી સુખ એ જ મોક્ષ.” - મેક્ષ વિશેની માન્યતા લગભગ બધાં જ દાર્શનિકે કે આસ્તિકે ધરાવે છે. પણ મેક્ષ પ્રાપ્તિના ચેાગ્ય માર્ગની જાણકારાને અભાવે જી ભટકયા કરે છે. તેથી પૂજ્યપાદ્દ ઉમાસ્વાતિજી મહારાજા પ્રથમ સૂત્ર થકી સીધે મોક્ષ માર્ગ જ દર્શાવે છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણ સુંદર સાધને થકી મોક્ષનું સાધ્ય દર્શાવ્યું. આ સાધને પણ કેવા સુચારુ, ગોઠવ્યા કે જીવને આ સાથે જ અંતે નિજ ગુણ પ્રગટતા સાધ્ય બની જશે. - જૈન પરિભાષામાં દર્શન-જ્ઞાન-ચરિત્રને રત્નત્રયી કહેલ છે. વળી અન્ય સ્થાને જ્ઞાન ક્રિયા-ચામું : પણ કહ્યું છે. તેનું કારણ એ છે કે દર્શન–જ્ઞાન જયારે સચ હોય છે ત્યારે તેની ઉત્પત્તિ સ્વામિત્વ વગેરેમાં વિપુલ સમાનતા હોવાથી એક જેવા ગણું દર્શન અને જ્ઞાનને માત્ર જ્ઞાન શબ્દથી અભિવ્યક્ત કર્યા છે. જ્યારે શિવા અને ચારિત્ર ને પર્યાયવાચી જેવા ગણેલ છે. સૂત્રકાર મહર્ષિ રત્નત્રયને આધારભૂત ગણ મેક્ષમાર્ગને જણાવે છે. ચારિત્રની ઈમારતનો આધાર સમ્યગદર્શન–જ્ઞાન ઉપર હોવાથી સૂત્રકારે પ્રથમ દર્શનજ્ઞાન ટૂચીને આધારસ્તંભ લીધો છે. તેથી આ અધ્યાય મુખ્યત્વે નિજ્ઞાન દૂચીને જ સ્પર્શે છે. તેની વિશદ્ અને યોગ્ય સમજ પ્રાપ્ત થયા પછી વારિત્રની વાત પછીના અધ્યાયમાં કરી છે. આથી પ્રથમ સૂત્ર-સમગ્ર શાસ્ત્રની આધારશીલા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ E F G E અધ્યાય-૧ સૂત્ર : ૧ [1] સૂત્ર હેતુ, ભવ્ય જીને સત્યમાર્ગથી વાકેફ કરવા– જીવનના સારભૂત એવા મેક્ષમાર્ગનું આ સૂત્ર નિદર્શન કરે છે. [2] સૂત્ર : મૂળ सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः થત [3] સૂત્ર: પૃથફ सम्यक दर्शन ज्ञान चारित्राणि मोक्ष-मार्गः 4] સૂત્રસાર સમ્યફ દશન, સમ્યકજ્ઞાન, સમ્યફ ચારિત્ર (એ ત્રણેને સમન્વય) મેક્ષ માગ છે. ક [5] શબ્દજ્ઞાન કા સમ્યફ :- (૧) સમ્યફ શબ્દ પ્રશસ્તવાચી છે. સમ્યક્ શબ્દ બે પ્રકારે પ્રશંસાવાચી છે. અવ્યુત્પન્ન પક્ષે સમ્યફ શબ્દ નિપાતન છે. તે પ્રશંસા અર્થ ધરાવે છે, વ્યુત્પન્ન પક્ષે સમ્ પૂર્વક અન્ન ધાતુને ચિપ પ્રત્યય લાગી ન શબ્દ પ્રથમા એકવચનમાં થયે તેને અર્થ પણ પ્રશંસા થાય છે. (૩) સમ્યફ શબ્દ સંગત અથવા અવિપરીતપણને ભાવ સૂચવે છે. D દશન :- (૧) જેના વડે જેવાય તે. (૨) યથાર્થ શ્રદ્ધાન. | સભ્યદર્શન – (૧) તત્વભૂત જીવાદિ પદાર્થો વિશે શ્રદ્ધા (૨) દર્શન મોહિનીયના ક્ષય કે ઉપશમ થકી ઉત્પન્ન થયેલી જીવ-અજીવ વગેરે તત્વોની શ્રદ્ધા તે સમ્યક્ દર્શન. (૩) જે ગુણ અથવા શક્તિના વિકાસથી તત્વની અર્થાત્ સત્યની પ્રતીતી થાય, જેના વડે છોડી દેવા ગ્ય અને સ્વીકારવા યોગ્ય તત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે સમ્યક્ દર્શન કર્યું છે. I જ્ઞાન :- (૧) જેના વડે જણય તે જ્ઞાન (૨) અવબોધ Page #13 -------------------------------------------------------------------------- ________________ તવાર્થ સૂત્ર પ્રધટીકા T સમ્યકજ્ઞાન :-(૧) જીવ–અછવ વગેરે પદાર્થોને યથાર્થ અવધ. (૨) પ્રમાણ અને નય થકી જીવાદિ તને સંશય-વિપર્યય અને અનધ્યવસાયથી રહિત બેધ તે સમ્યફ જ્ઞાન. તે ચારિત્ર :- વતન અથવા આચરણ D સમ્યફ ચારિત્ર:- (૧) નિજ સ્વરૂપે સ્થિરતા (૨) યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાથી એટલે કે રાગ-દ્વેષાદિ ભાવ અને મન-વચન-કાયાના વેગથી નિવૃત્તિ તથા સકિયાની પ્રવૃત્તિ તે સમ્યફચારિત્ર. | મોક્ષ :- (૧) જ્ઞાન અને વિતરાગ ભાવની પરાકાષ્ઠા (૨) સંચિત થયેલા અને થતા કર્મોને સર્વથા ક્ષય કરે. | માગ :- સાધન અથવા પથ. મોક્ષમાર્ગ : આત્માની સર્વથા શુદ્ધિનો પથ અથવા આત્મશુદ્ધિ કે સ્વરૂપ દર્શન માટેના સાધને તે મોક્ષમાર્ગ. * [6] અનુવૃત્તિ આ સૂત્ર પ્રથમ સૂત્ર જ હોવાથી તેમાં અન્ય કોઈ સૂત્રની અનુવૃત્તિ આવશે નહીં. 1 [7] પ્રબોધ ટીકા , [] સૂત્રમાં સર્વપ્રથમ મૂકેલો સમ્યફ શબ્દ માત્ર દર્શન પદ સાથે નહીં જોડતા દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણે પદે સાથે જોડવાનો છે. કારણ કે “સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ? અહીં ઘાવદુ ટૂ નિયમાનુસાર દ્વન્દ સમાસ થયેલ છે. અને વ્યાકરણના નિયમ (દૃન્દાવન ટુન્નાતે શ્રયમાં પરું પ્રત્યે મનન) મુજબ દ્વન્દ્ર સમાસની આદિમાં કે અંતમાં જોડાયેલ શબ્દ પ્રત્યેક શબ્દ સાથે સંબંધ ધરાવે છે. જેમ રામ લક્ષમણ સીતા વનમાં ગયા તેમ કહેવાથી રામ વનમાં ગયા–લક્ષમણ વનમાં ગયા–સીતા પણ વનમાં ગયા એવું નક્કી થઈ જાય છે તે રીતે અહીં સમ્યફદર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યક્ ચાત્રિ એ પ્રમાણે સમ્યફ શબ્દ ત્રણે પદ સાથે જોડાયેલા સમજ. Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧ [] અહીં સમ્યફ શબ્દ મુકવાથી મિથ્યાદશન મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ત્રણેની નિવૃત્તિ બતાવે છે, જેથી આપોઆપ અતનું શ્રદ્ધાન, સંશય-વિપર્યય અને અનધ્યવસાયરૂપજ્ઞાન, વિપરીત ચારિત્ર ત્રણેને કેઈમક્ષ માર્ગ કે મેક્ષના સાધન રૂપ સમજશે નહીં. [મેક્ષ શબ્દ થકી સઘળાં કર્મોને સર્વથા કે આત્યંતિક ઉચ્છેદ સમજવાનું છે. મોક્ષ શબ્દ બોક્સ અને ધાતુ પરથી બનેલો છે. અને મોક્ષ મોક્ષઃ એ રીતે કિયા પ્રધાન ભાવ સાધન છે. 3 માર્ગ શબ્દ પ્રસિદ્ધ પથ-રસ્તે કે માર્ગના જેવું છે. જેમ કાંકરા રહિત માર્ગમાં યાત્રી સુખ પૂર્વક પિતાના જવાના સ્થળે પહોંચે છે તે રીતે મિથ્યા દર્શન વગેરે કંટક રહિત સમ્યફ દર્શનાદિ માર્ગથી મેક્ષ નગર સુધી સુખેથી પહોંચી શકાય છે. મા શબ્દ ના પળે એ પ્રમાણે જુરિ ગણની ધાતુ લઈએ તે જશાધવું એવો અર્થ થાય. આ ધાતુને ઘ પ્રત્યય લાગીને મા શબ્દ બન્યો. જેનાથી અભીષ્ટ પ્રદેશનું અન્વેષણ કે શોધન એ અર્થ થશે. એ અભિષ્ટ પ્રદેશ તે “સ્વરૂપ પ્રાપ્તિ કે મોક્ષ જે મ શબ્દથી ગૃવ શુદ્ધો એ બહાર ગણુ લઈએ તે મૃગૂ ધાતુને ઘગ્ન પ્રત્યય લાગી બનેલા મા શબ્દને શુદ્ધિ કરવી, અર્થ પથી શુદ્ધ એવો અર્થ થશે. શુદ્ધ એટલે કાંટા-કાઠા રહિત સમજ. - જેમ આ નિષ્કટક માર્ગ નગર–ગામ–ઉપવનાદિમાં પહોંચવામાં અભીષ્ટ છે. તે રીતે મિથ્યાદર્શન-કુજ્ઞાન–અચારિત્ર વગેરે દેષો રહિત રત્નત્રય રૂ૫ મેક્ષમાર્ગે મુમુક્ષુ જીવ મેક્ષે પહોંચી શકે છે. | સૂત્રકાર મહર્ષિએ પૂર્વપદ સજૂ ર જ્ઞાન જાત્રાળ વિશેષણરૂપ વાકય માં બહુવચન મૂકેલ છે અને વિશેષ રૂપ એવા ઉત્તર પદમાં મોક્ષ મા વાક્ય એકવચનમાં મૂકેલ છે. વ્યાકરણના નિયમ મુજબ વિશેષ્ય–વિશેષણનું વચન સમાન હોવું જોઈએ. પરંતુ સૂત્રકારે જે વચન ભેદ કર્યો તે નિયમને માટે કરેલ છે. આ વચનભેદ થકી શાસ્ત્રકાર મહર્ષિ એવું સૂચવે છે કે મેક્ષને, માર્ગ [સાધન ત્રણ નથી પણ એક જ છે. માર્ગ શબ્દ ત્રણે સાધનમાં સમાન રૂપે રહેલ છે. તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચરિત્ર એ ત્રણેનું એકત્વ કે સમન્વય એ મેક્ષ-માર્ગ છે. ત્રણમાંથી કેઈપણ Page #15 -------------------------------------------------------------------------- ________________ - - તત્વાર્થસૂત્ર પ્રધટીકા એકનો અભાવ એ મેક્ષનું સાધન બની શકે નહીં. | સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન-સમ્યક ચારિત્રની અલગ અલગ વિચારણુ. પ્રશ્ન :- શબ્દ નયની અપેક્ષાએ સમ્યક દર્શન વગેરે શબ્દથી ક્ષાયિક અને પૂર્ણ સમ્યફ દર્શન વગેરે ગ્રહણ કરવા જોઈએ તે ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક ચારિત્ર ક્રમમાં જ પ્રગટ થવાના. તે મુજબ ચેથાથી સાતમા ગુણ સ્થાનક સુધી ક્ષાયિક દર્શન પછી તેરમા ગુણ. ઠાણે ક્ષાયિક જ્ઞાન, ચૌદમાં ગુણઠાણાના અંતે ક્ષાયિક ચારિત્ર રહે છે, તેથી ક્ષાયિક ગુણની પૂર્ણતામાં પૂર્વ ગુણ હોય તે ઉત્તર (પછી) ગુણ પ્રગટ થાય. આ નિયમ મુજબ ક્ષયિક સમ્યક્ દર્શન હોય તે અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થવાની છે. તે પછી સમ્યકદર્શનરૂપ સાધનની શ્રેષ્ઠતા કેમ નથી સ્વીકારતા ? સમાધાન–કેવળી કે વીતરાગ પરમાત્માની સાથે સાથે શ્રીકૃષ્ણ મહારાજા કે શ્રેણિક જેવા ભાવિ તીર્થકરના આત્માઓ પણ ક્ષાયિક દર્શનયુક્ત જ હોય છે જેઓ દેવ કે નારકી ગતિમાં અવિરતિવંત હોય તે પણ ક્ષાયિક સમ્યક દર્શનનો સદ્દભાવ તે રહેવાને જ, પરિણામે આવા અવિરતિ સમક્તિ દૃષ્ટિને પણ જે સમ્યફ દર્શનની શ્રેષ્ઠતા સ્વીકારીએ તો વંદન કરવું પડશે. બીજી વાત એ કે ચેથા ગુણઠાણે જે ક્ષાયિક સમક્તિની વાત તમે સ્વીકારી, તેવી રીતે સાથે સાથે ચૌદમ ગુણઠાણે ક્ષાયિક ચારિત્રને પણ તમે સ્વીકારે છે. જે ક્ષાયિક દર્શનને જ શ્રેષ્ઠ ગણશો તે વચ્ચે દશ તબક્કા [આમાના વિકાસ કામના પાંચથી ચૌદ સ્થાનકને પ્રવાસ બાકી રહેવાથી મોક્ષ થવાને નથી એટલે માત્ર સમ્યક્દર્શનને શ્રેષ્ઠ સાધન ગણું શકાય નહીં. જે વિણુ નાણુ પ્રમાણન હવે ચારિત્ર તર નવિ ફળીયો” પૂ. યશોવિજયજી મહારાજની આ પંક્તિથી કદાચ દર્શનની શ્રેષ્ઠતા જણાય ત્યાં પણ એ જ સમજવું કે આ પંક્તિ સમ્યક્દર્શનનું મહત્વ પ્રસ્થાપિત કરવા માટે છે. પણ ત્યાં જ્ઞાન અને ચારિત્ર એ બે સાધનને લેપ કરવાને ભાવ નથી. Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧ પ્રશ્ન—મિથ્યાજ્ઞાનથી જ બધા મતવાળાઓએ કખ ધ માનેલ છે તેથી મેાક્ષ તા કેવળ સમ્યક્ જ્ઞાન વડે જ થવા જોઈએ. તેા પણુ સમ્યફ઼ દર્શનાદિ ત્રણને બદલે માત્ર સમ્યક્ જ્ઞાન જ મેાક્ષનું સાધન કેમ નથી ગણતાં ? સમાધાન :- આ શંકા ચેગ્ય નથી. કેમકે મેાક્ષ પ્રાપ્તિ સાથે સમ્યક્ દેશ ન-સમ્યજ્ઞાન-સમ્યક્ ચારિત્રના પ્રત્યક્ષ સંબંધ છે. ત્રણેના સમન્વય વિના મેાક્ષ મળે જ નહી. જ્ઞાનરૂપ આત્માના તત્કા શ્રદ્ધાન્ પૂર્ણાંક જ સામાયિક-સમતાભાવ રૂપ ચારિત્ર હોઈ શકે છે. ७ કહ્યું પણ છે કે ક્રિયા વગરનું જ્ઞાન નકામું છે. અને અજ્ઞાની આમાની ક્રિયા નિષ્ફળ છે. હવે જો માત્ર જ્ઞાન વડે જ મેાક્ષ માની લેવાય તેા કેવળજ્ઞાનની પ્રાપ્તિની ખીજે જ ક્ષણે મોક્ષ થવા જોઈએ એક ક્ષણ પણ સંસારમાં રહેવાનુ, તીથ પ્રવતન અથવા ઉપદેશાદે પ્રવૃત્તિ કરવાનું થઈ જ ન શકે. પણ તે સંભવ નથી જેમ દીવા પણ મળી જાય અને અંધારું પણ રહી જાય તે બની શકે ખરું? તેમ અહી પણ જ્ઞાન માત્રથી મેક્ષ થતા હાય તા પૂર્ણજ્ઞાન પણ થઈ જાય અને મેક્ષ પણ ન મળે તેવુ. ખની શકે ખરું ? પણ પૂર્ણજ્ઞાન થયા ખાદ પણ કેટલાંક કર્મો બાકી રહે છે. જેના ક્ષય વિના માક્ષ મળતા નથી. જ્યાં સુધી તે કર્મી ખાકી છે ત્યાં સુધી તી પ્રવતન-ઉપદેશાદિ પ્રવૃત્તિ ચાલુ રહે છે. હવે વિચારી કે ખાકી કર્મોના ક્ષય જ્ઞાનથી થવાના કે અન્ય કોઈ કારણથી ? જ્ઞાન તે પૂર્ણત્વ પામી ગયું. બીજા કર્મોને ક્ષય અન્ય કારણથી થવાના છે. તે અન્ય કારણ એ સમ્યક્ ચારિત્ર. જે માત્ર જ્ઞાનથી મેક્ષ થતા હાય તે જૈનધમ સર્વ સ્વીકૃત જ મની જાય કેમકે ચા/રત્ર પાલનની જરૂર જ ન રહે. જ*ગલમાં ભૂલા પડેલા માનવી ને ભેામીચેા રસ્તા દેખાડે છે, ત્યાં @ામીયા માનું જ્ઞાન ધરાવે છે. હવે તે ભેામીચેા જ્ઞાન મુજબ ચાલશે-રન કરશે તા લક્ષ્ય સ્થાને પહોંચશે. તે રીતે સમ્યકૢ જ્ઞાન. હાય પણ જ્ઞાન મુજબનું આચરણ સફ્ ન બને ત્યાં સુધી મેાક્ષ થતા નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા ૦ સમ્યક્ દર્શન હોય ત્યાં સમ્યફ જ્ઞાન અવશ્ય સહચારી હેય છે તે મંતવ્યાનુસાર સમ્યક જ્ઞાન હોય ત્યાં સમ્યફ દર્શન હોવાનું જ. જે તત્વાર્થ ભાષ્યને મત લઈએ તે-“પૂર્વના ગુણની પ્રાપ્તિ હોય તે ઉત્તરના ગુણ પ્રાપ્તિ હેય કે ન પણ હોય. પરંતુ ઉત્તર ગુણની પ્રાપ્તિ થતા પૂર્વના ગુણની પ્રાપ્તિ અવશ્ય હાય.”—એ કથન મુજબ પણ સમ્યફ જ્ઞાન હોય ત્યાં સમ્યક્ દર્શન હોવાનું જ છે. આ બંને મતથી પણ કદાચ જ્ઞાનની શ્રેષ્ઠતાને વિચાર આવી શકે. તે ત્યાં પણ એ જ સમાધાન છે કે અહીં જ્ઞાન સાથે આપોઆપ દર્શનનું સાહચર્ય તે સ્વીકારાઈ જ જાય છે. તેથી ફક્ત જ્ઞાનની શ્રેષ્ઠતા પૂરવાર થશે નહીં. વળી તેરમા ગુણ સ્થાનકે જ્ઞાન તે પૂર્ણ જ હશે છતાં મોક્ષ ન થવામાં અાગ રૂપે ચારિત્રની પૂર્ણતા જ બાકી રહેવાની. માટે માત્ર જ્ઞાનને મેક્ષનું પૂર્ણ સાધન ગણી શકાય નહીં. પ્રશ્ન :- સમ્યફ દર્શન સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્રમાં ઉત્તરની પ્રાપ્તિ થતા પૂર્વના ગુણોને લાભ નિશ્ચિત હોવાને જ. તે સમ્યક ચારિત્ર ને જ મોક્ષનું શ્રેષ્ઠ સાધન શા માટે નથી ગણતા? સમાધાન :- પ્રથમ તે આ પ્રશ્ન થકી જ સમ્યક્ દર્શન અને સમ્યફ જ્ઞાન ના અસ્તિત્વને સ્વીકાર થઈ જાય છે. પરિણામે ત્રણે સાધનને સમનવય સ્વીકૃત બની જ જવાને. બીજી વાત એ છે કે તત્વની શ્રદ્ધા હશે તે જ્ઞાન પણ સંગત બનશે, અને દર્શન–જ્ઞાન બંને સાધન શુદ્ધ હશે તે પરિણામે ચારિત્ર પણ સમ્યક બનશે. તેથી ચારિત્ર હોય ત્યાં દર્શન અને જ્ઞાન અવશ્ય હોય તે વાત જેટલી સત્ય છે, તેટલું જ એ સત્ય છે કે દર્શન અને જ્ઞાનની સભ્યતા પછી જ ચારિત્ર પણ સમ્યક બનવાનું. જીવ-અજીવ વગેરે તની શ્રદ્ધા ન હોય, મોક્ષની માન્યતા જ ન હોય તેનું જ્ઞાન કદી સમ્યફ બને નહીં. અને સમ્યક્ દર્શન અને જ્ઞાન વિનાને આત્મા કદી સમ્યફ ચારિત્રી બનશે નહીં. તેથી માત્ર ચારિત્ર પણ મેક્ષનું સાધન બની શકે નહીં. આગળ વધીને કહીએ તે તેરમાં ગુણસ્થાનકે તે સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન પરિપૂર્ણ છે. કેમકે કેવળ દર્શન કેવળજ્ઞાન થયેલા જ છે. જ જવાનો. Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧ વીતરાગભાવરૂપ ચારિત્ર પણ છે જે છતાં મનાયેાગ-વચનયોગ-કાયચેાગ ચાલુ હોવાથી અયેાગીપણુ' ન હેાવાથી તેટલે અંશે ચારિત્રની અપૂર્ણતા રહેવાની. તેથી અશરીર સિદ્ધિ એટલે કે મેાક્ષ થશે નહી. આ ત્રણે સાધનાની સમ્યક્ પરિપૂર્ણતાથી જ મેાક્ષ થઈ શકે. સૂત્રકારે આ ત્રણે સાધનાની સમવીતતા દર્શાવવા માટે જ સમ્યગૂ વર્ઝન જ્ઞાન પારિત્રાળિ એ પૂર્વ પદ અહુવચનમાં અને મોક્ષમાર્ગ એક વચનમાં દર્શાવેલ છે. [] ત્રણે સાધનાના સમ્ભવીત વિચાર સમ્યગ્દર્શનની સાથે સામાન્ય મતિશ્રુત જ્ઞાન અવશ્ય રહે છે. પરંતુ વિશેષ સમ્યગ્દર્શન પૂર્વે સમ્યજ્ઞાન હોવું જરૂરી નથી. પિરપૂણ દ્વાદશાંગી શ્રુતજ્ઞાન પણ એ જ જીવને ઉત્પન્ન થાય છે જેને પહેલા સમ્યગ્ દર્શન ઉત્પન્ન થઇ ચુકયુ હોય. મનઃ પવ અને કેવળજ્ઞાન પણ સભ્યષ્ટિ જીવને જ ઉત્પન્ન થાય છે. એમ સમગ્રતયા શ્વેતાં સમ્યગ્દર્શનનું જ્ઞાન કરતા પૂજ્યપણું સાબિત થયેલું છે માટે સૂત્રકારે પ્રથમ સમ્યગ્દર્શન મૂકયુ. તે યાગ્ય જ છે. ૦ ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્તિ થવા છતાં પણ તે ભવે કે ખીજે ભવે મેાક્ષ પ્રાપ્તિ થાય જ તેવા નિયમ નથી. શ્રેણિક રાજા જેવા ક્ષાયિક સમકિતી ત્રીજે ભવે મેક્ષે જશે. વળી કેાઈ ભાગ સુખ વાળા સુગલિક ભૂમિમાં જન્મ પામ્યા હાય તેવા ક્ષાયિક સમષ્તિી જીવ ચેાથા ભવે પણ મુક્તિ પામે. પરંતુ પ્રત્યક્ષ પૂજ્ઞાની (કેવળ જ્ઞાની) તે જ ભવે મેાક્ષ પામે છે [તેથી દર્શન કરતાં જ્ઞાનની પૂજ્યતા વિશેષ લાગે તા તેએએ પ્રથમ ચારિત્રની પૂયતા વિચારવી] એટલે દર્શીન પછી બીજા ક્રમે જ્ઞાન સૂયુ તે પણ ચેાગ્ય જ છે. 0 ાયિક દન જેમ. અવ્યવહિત પણે તે જ ભવે મેાક્ષનુ કારણુ બને તેવા નિયમ નથી તે રીતે ક્ષાયિક જ્ઞાન-પૂર્ણજ્ઞાન પણ અવ્યાહત પણે ઉત્તર સમયે મેાક્ષના સપાદક જ બને તેવા નિયમ નથી ત્યાર પછી અઘાતી કર્મોના નાશ–પૂર્ણ ચારિત્ર વગેરેની અપેક્ષા રહેવાની જ છે. કેવળજ્ઞાન ખાદે અઘાતી કર્મોના નાશ થયા પછી માક્ષ પ્રાપ્તિ થશે. ચૌદમાં અયેાગી કેવળી નામના ગુણુ ઠાણા ને અંતે પ્રાપ્ત થયેલ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે જ અવ્યવહિત પણે ઉત્તર કાળે થનાર મોક્ષના સાક્ષાત્ કારણરૂપ છે. તેમ જ દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેનું પૂજ્યપણું સમાન છે. ત્રણે રને મેક્ષ માટે સમાન રૂપે જ સાધનભૂત છે. એક વખત સમ્યદર્શનની સ્પર્શના પામેલ છવ વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મેક્ષે જવાને. અનંત ભવને મૂળ સહિત નાશ કરવામાં સમ્યક દર્શન જ એકમાત્ર પ્રાથમિક સાધન છે. ત્યાર પછી તેમા ગુણ સ્થાનક પૂર્વે જ્ઞાનાવરણીયાદિ ને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ જ્ઞાન શબ્દ બીજે કમે મૂક્યો. કેમકે કેવળ. જ્ઞાનને સંબંધ ઘાતી કર્મ ક્ષય સાથે છે. ત્યાં સમ્યજ્ઞાન પરિપૂર્ણ બને છે. ચોથા શુકલ ધ્યાનના અંતિમ તબકકે સંપૂર્ણ કર્મ ક્ષયથી ક્ષાયિક ચારિત્ર પરિપૂર્ણ બનશે માટે ત્રીજા ક્રમે છે. એ રીતે સૂત્રમાં પરિપૂર્ણતાની અપેક્ષાએ ઉત્પન્ન થતા દર્શન-જ્ઞાન-ચારિત્રને કમ સર્વથા યંગ્ય અને દોષ રહિત છે. ૦ અહીં દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે શબ્દોને સાધન કરણ સાધન-ભાવસાધન એમ ત્રણે પ્રકારે સમજવા. તૃસાધન(૧) દર્શન–રતિ તિરમ્ અર્થાત્ જે તત્વ શ્રદ્ધા કરે તે દર્શન. (૨) જ્ઞાન-નાનાતિ રતિ જ્ઞાનમ્ અર્થાત જે તત્વ શ્રદ્ધા કરે તે જ્ઞાન. (૩) ચારિત્ર-વરત રૂરિ વારિત્રમ્ અર્થાત્ જે આચરણ કરે તે ચારિત્ર. કતૃત્વ સાધનને સ્વીકાર કરવાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાથી પરિણત આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ હોય છે. [] કરણ સાધન(૧) દર્શનઃ-ફતે નેન ફત્ત ના–જેના વડે શ્રદ્ધા થાય તે દર્શન. (૨) જ્ઞાન - જ્ઞાત્તિ અને કૃતિ જ્ઞાન–જેના વડે જણાય તે જ્ઞાન. (૩) ચારિત્ર – તે નેન તિ પાત્રમ્ જેના વડે આચરણ થાય તે ચારિત્ર. કરણ સાધનની સ્વીકૃતિ વડે દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના ગુણો છે તેમ નક્કી થશે. Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧ ૧૧ | ભાવ સાધન(૧) દશન– દષ્ટિપાનમ તત્વ શ્રદ્ધા એ જ દર્શન. (૨) જ્ઞાનઃ– જ્ઞાતિ જ્ઞને જાણવું તે જ્ઞાન. (૩) ચારિત્ર- વારિત્રમ્ આચરણ તે જ ચારિત્ર. ભાવ સાધનની સ્વીકૃતિ વડે તાત્પર્ય એ થશે કે આ ત્રણે ક્રિયા જ મેક્ષ માર્ગ છે. T સાધન-સાધ્ય સંબંધ T પ્રશ્ન-આત્મિક ગુણોનો વિકાસ એ જ મક્ષ કહ્યો છે. વળી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્માત્રિ એ ત્રણ સાધન પણ આત્માના ખાસ ખાસ ગુણોનો વિકાસ છે. તે પછી મોક્ષ અને તેના સાધનમાં તફાવત છે રહે છે? અહીં સાધ્ય સાધનભાવ કઈ રીતે સમજ? | સમાધાન- સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્ર ત્રણે સાધન પણ છે અને સાધ્ય પણ છે તેથી મેક્ષ કે મેક્ષના સાધનમાં કોઈ તફાવત જણાશે નહીં. પણ અહીં જુદી રીતે વિવક્ષા કરશો તે સાધ્ય સાધનભાવ સ્પષ્ટ થશે. જે સિદ્ધ પરમાત્માની અપેક્ષાએ વિચારશો તો મેક્ષ અને દેશનાદિ રત્નત્રયન સાધ્યસાધન ભાવ રહેશે નહીં. કારણ કે તેઓએ સાધ્ય સિદ્ધ કરી લીધું છે. પરંતુ સાધક અવસ્થામાં આ ભેદ સ્પષ્ટ થઈ શકશે. સાધક આત્માને માટે દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સાધન પણ છે અને સાધ્ય પણ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે પદની આરાધના જ પૂર્ણ રત્નત્રયરૂપ મોક્ષ આપશે. અર્થાત્ જ્યાં સુધી દર્શનાદિ આરાધના થકી આત્માના ગુણને કમિક વિકાસ કરવાનું છે ત્યાં સુધી દર્શન-જ્ઞાન-ચારિત્ર એ સાધનરૂપ છે. જ્યારે પૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે તે જ ગુણ સાધ્ય સ્વરૂપ પૂર્ણ કરે છે. જેમ એક મીણબતી છે. તે સળગતી જ હોય તે મીણબતી વડે આપણી મીણબતી સળગાવીએ ત્યારે પહેલી મીણબતી સાધન થયું અને આપણી મીણબતી સાદય થયું. તેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે સાધન રૂપ છે. અને આ જ સાધનો વડે સાધ્ય એવા નિજ-ગુણ. પ્રગટાવવાના છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અતિમ ખુલાસા:– [રત્નત્રયનુ અધ્ય કઈ રીતે] દશ ન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેમાં લક્ષણા વડે કરીને ભેદ છે. જોવું જાણ્યું અને આચરવું એમ ત્રણે ક્રિયાએ તા સ્પષ્ટ રૂપે અલગ અલગ છે. તેથી ત્રણે મળીને એક માર્ગ ન થઈ શકે. ત્રણે માર્ગ અલગ જ હાવા જોઈએ ને ? સમાધાન- કેળીયુ' દિવેટ અને તેલ એ પદાર્થો ત્રણ છે. ત્રણે ભિન્ન પદાર્થો મળીને એક દીવા અને કે નહી ? એ જ રીતે અહી ત્રણે સાધન સ્પષ્ટ અલગ હેાવા છતાં એક એવા આત્મદીપક કે આત્મ જ્યાતિ પ્રગટ કરે છે કે જે અખણ્ડ ભાવથી એક માર્ગ ખની જાય છે ખીજુ દૃષ્ટાંત લઈ એ તે વિભિન્ન રંગોથી બનેલું કપડુ જેમ ચિત્રપટ બની જાય છે. તેમ વિભિન્ન ક્રિયાવાળા આ દર્શન જ્ઞાન-ત્રિરૂપ સાધનાથી એક માર્ગ બને છે. તત્ત્વાર્થ સૂત્ર પ્રઐાધટીકા ખાસનોંધ :- આ સૂત્ર મેાક્ષના ત્રણ સાધન દર્શાવે છે જ્યારે ઉત્તરાધ્યયન સૂત્રના અયન ૨૮ ગાથા ૨-૩ મેાક્ષના ૪ કાણુ કહ્યા છે. (३) नाणंच दंसण चैव चरित्र च तवो तहा । एस मग्गुतिपन्नत्तो जिणेही वरदसिहि (२) नाणं च दंसणं चेव चरितं च तवो तहा एयंमग्गमणुपत्ता जिवागच्छन्ति सोगई. 0 મેાક્ષના ચાર કારણેા :– (૧) દશન (૨) જ્ઞાન (૩) ચારિત્ર (૪) તપ એ પ્રમાણે પણ જણાવાયેલ છે. 卐 [8] સદભ તત્ત્વાર્થ સદભ દર્શનપદ- વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧-સૂત્ર ૨-૩ જ્ઞાનપદ- વિશેષ ચર્ચા અધ્યાય ૧-સૂત્ર ૬થી૩૩ ચારિત્રપદ– વિશેષ ચર્ચા- અધ્યાયઃ ૯ સૂત્ર ૧૮ મેક્ષ- વિશેષ ચર્ચા- અધ્યાય ૧૦ સૂત્ર ૩-૪ આગમ સંદર્ભ (१) दंसणिस्सनाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा अगुणिस्स नत्थि मुकखो, नत्थ अमुकखरस निव्वाण ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ ગાથા ૩૦ 5 Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧ ૧૩ (२) तिविधे सम्मे पण्णत्ते तं जहा-नाणसम्मे देसण सम्मे વરિત્તસ સ્થાનાંગ સ્થાન ૩ ઉદેશ ૪ સૂત્ર ૧૯૪૨ [9] પદ્ય (૧) મુક્તિમંદિર ગમન કરવા માગે વીરે ઉપદિ શ્રવણ કરીને ભવ્યજીવ, હદયમાંહે સહ સાચી શ્રદ્ધા જ્ઞાન સાચું, ચરણ સાચું આદરે શિથિલ કરીને કર્મબંધન મુક્તિમાર્ગે સંચર (૨) સર્વે ભોતિક લાલસા જતી રહી જાગે મુમુક્ષા તથા લાધે જ્ઞાનશું વીતરાગી પણની પાકી પરાકાષ્ટાતા કર્મો ક્ષીણ થતાં વિકાસ વધતા આત્માતણે પૂર્ણતા તે છે મેક્ષ સ્વરૂપ જે ભવિજને જે માર્ગને ઝંખતા. [10] નિષ્કર્ષ જેવો જગતમાં જે દુઃખ ભોગવી રહ્યા છે. તેનું કારણ પિતાના સ્વરૂપની ભ્રમણ, અજ્ઞાન દશા છે. જેને મિથ્યા દર્શન–મિથ્યા જ્ઞાન કહેવાય છે. જેને પિતાની આ દશા પિતાની મેળે જ કરી છે. જે હવે શાશ્વત સુખની ઈચ્છા હોય તે સમ્યદર્શનાદિ પ્રગટ કરવા પ્રયત્ન કરવા જોઈએ. આ સૂત્ર શાશ્વત સુખ માટે શ્રદ્ધાળુ બનવા, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા અને પ્રશસ્તક્રિયા કે આચરણ કરવાનું જણાવે છે. – – T – U – T – U – T – 1 અધ્યાય-૧ સુત્ર : ૨ [1] સૂવહેતુ આ સૂત્ર સમ્યક્ દર્શનનું લક્ષણ-સ્વરૂપ અથવા વ્યાખ્યા પ્રગટ કરે છે. [2] સૂત્ર : મૂળ - तत्त्वार्थ श्रद्धानं सम्थग्दर्शनम् [3] સૂત્ર : પૃથફ तत्वार्थ श्रद्धानम् सम्यक् दर्शनम् Page #23 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા [4] સૂત્રસાર (૧) તત્ત્વરૂપ [છવ-અજીરાદિ પદાર્થોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. (૨) તસ્વરૂપથી નિર્ણિત કરાયેલ વાસ્તવિક અર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન [5] શબ્દજ્ઞાન [] તત્વ (૧) જીવ અજીવ આશ્રવ બંધ સંવર-નિર્જરા મોક્ષ આ સાત તો છે. (૨) યથાવસિથત વસ્તુ વિષયનું અવિપરિતપણે અવધારણ કરવું. જેમ કે જીવ જીવ સ્વરૂપે જ રહે છે. 1 અર્થ :- (૧) જે નિશ્ચય કરાય કે નિશ્ચયને વિષય હેય તેને અર્થ કહેવાય છે. જેમકે જીવને જીવ સ્વરૂપે જ નિશ્ચય કરાવે. અજીવને અજીવ સ્વરૂપે જ નિશ્ચય કરવો. તસ્વાર્થ:- (૧) વસ્તુનું યથાર્થ ગ્રહણ (૨) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્વાર્થ. (૩) જીવ-અજીવ વગેરે તત્વ એ જ અર્થ છે જેને તે તત્વાર્થ | શ્રદ્ધાન- શ્રદ્ ઘાત (૧) વિશ્વાસ રાખ (૨) આદર કરે (૩) જેના દ્વારા શ્રદ્ધા થાય તે શ્રદ્ધાન (૪) જેની શ્રદ્ધા કરાય તે શ્રદ્ધાન. ] તત્વાર્થ શ્રદ્ધાન:- (૧) તત્વાર્થની શ્રદ્ધા-આદર (૨) પરમ અર્થ ભૂત પદાર્થની રૂચિ તે તત્વાર્થ શ્રદ્ધાન. T સમ્યક્દશન-જુઓ અધ્યાય ૧ સૂત્ર ૧ શબ્દજ્ઞાન વિભાગ પૃષ્ઠ-૩ 5 [6] અનુવૃત્તિ આ સૂત્રમાં કઈ સૂત્રની અનુવૃત્તિ નથી. [7] પ્રબોધ ટીકા તત્ત્વાર્થ શ્રદ્ધાનું એવા સમ્યગ્દર્શનના લક્ષણમાં તત્ત્વ અથ અને શ્રદ્ધાનું ત્રણ શબ્દોને સૂત્રકારે વણી લીધા છે. જેમાં સર્વ પ્રથમ રહેલા તત્ત્વ શબ્દમાં જે તત્ શબ્દ છે તે સર્વનામ છે. અને પ્રત્યેક સર્વનામ સામાન્ય અર્થના વાચક હોય છે. તેને ભાવ અર્થમાં “સ્વ” પ્રત્યય લાગે છે. એટલે કે સર્વારિ ગણમાં રહેલ તત્ શબ્દ Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૧ સૂત્ર-૨ ૧૫ '+ તદ્વિતને ભાવ પ્રત્યય – લાગી તત્ત્વ બન્યું, જે ભાવ સામાન્ય વાચી શબ્દ થયે. તેથી પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ તત્ત્વ વડે કહી શકાય છે. | તત્ત્વ ક્યા કયા છે તે આ અધ્યાયના સૂત્ર : ૪માં જણાવેલ છે તે મુજબ જીવ-અજીવ–આશ્રવ-બંધ–સંવર-નિર્જરા–મેક્ષ એ પ્રમાણે સાત તો છે. બીજી રીતે દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ ને જ તવ ભૂત ગણ્યા છે. બંને વ્યાખ્યામાં તત્ત્વ એટલે “ભાવથી નિશ્ચિત કરાયેલ” એ અર્થ કહેવાય છે. ભાવથી એટલે પિતાની જ રૂચિ-સમજ (પ્રતિપત્તિ) વડે જે નિશ્ચય કર્યો હોય તે સમજે. માતા-પિતા વગેરેના દક્ષિણ્યથી કે ધન આદિના લાભની અપેક્ષા વડે કરાયેલ નિશ્ચય ભાવથી માતા કરાયેલે નિશ્ચય સમજ નહીં. - તવની બીજી વ્યાખ્યા મુજબ ઝિન પન્નતત્ત-જે રાગ દ્વેષ રહિત અર્હત્ એવા એવા જિનેશ્વરે ભાખ્યું તે જ તત્ત્વ. અવિપરીત ભાવ વ્યવસ્થા વાળા નિયત કરાયેલા જીવ વગેરે તને તો જાણવા. ]િ તત્ત્વ શબ્દ સાથે જોડાયેલો બીજો શબ્દ અર્થ છે. અર્થ એટલે માનવું અથવા નિર્ધારણ કરવું. અહીં તત્ત્વ ને જ અર્થ રૂપે સ્વીકારવા માટે ત વ ૩૫ર્થ વાક્ય મુકી દીધું જેમ કે જીવ–એટલે ઉપગ લક્ષણ વાળો જીવ તે તવ છે એ જીવ તત્વ ઉપગ લક્ષણવાળા અર્થમાં સ્વીકારવું કે નિશ્ચય કરવો તે અર્થ. {] સમગ્ર જે તત્ત્વાથ શબ્દ બને તેના અર્થને સ્પષ્ટ કરતાં જણાવે છે કે તત્ત્વાર્થ એટલે જે પદાર્થ જે રૂપમાં રહેલો છે તે પદાર્થ ને તે રૂપથી જ ગ્રહણ કર. મતલબ કે વસ્તુનું યથાર્થ ગ્રહણ થવું. તના અર્થ અથવા તત્ત્વ (પદાર્થ કે વસ્તુ)ના સ્વરૂપ સહિત જે અર્થનું નિર્ધારણ કે નિશ્ચય કર્યા બાદ મહત્વનું પાસું છે. શ્રદ્ધાનનું. શ્રદાન શબ્દની વિચારણા કરણ–કર્મ–ભાવ ત્રણે રૂપે કરવાની છે જેના દ્વારા શ્રદ્ધાનું થાય છે, જેની શ્રદ્ધા કરાય તે અને શ્રદ્ધા માત્ર શ્રદ્ધાનમાં મુખ્ય વાત છે તત્ત્વાર્થનું અવધારણ કરવું તે. તત્વાર્થની રૂચિકે પ્રીતિ તે શ્રદ્ધાન્ છે. તત્વરૂપ અર્થોનું શ્રદ્ધાન અથવા તત્ત્વરૂપથી અર્થોનું શ્રદ્ધાન કરવું Page #25 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રધટીકા તે તત્ત્વાર્થ શ્રદ્ધાનું કહેવાય છે. પરમ અર્થભૂત એવા જીવાદિ પદાર્થો કે વિતરાગ સર્વજ્ઞ ભાષિત વચન પરત્વે રૂચિ-પ્રીતિ. સામાન્ય કે વિશેષ જ્ઞાનપૂર્વકની જીવાદિ તની શ્રદ્ધા અથવા જીવાદિક પદાર્થોની હેય-ઉપાદેય- સેય પરિસ્થિતિ મુજબ આદરવા યેગ્ય–છોડવા યોગ્ય કે માત્ર જાણવા ગ્ય પદાર્થો ની નિશ્ચય પૂર્વકની શ્રદ્ધા તે તસ્વાર્થ શ્રદ્ધાન. સમ્યફ-દશન પદ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧ માં વિવક્ષા કરાયેલી જ છે. તે મુજબ સમ્યફ શબ્દ પ્રશંસા અર્થ કે પ્રશસ્ત અર્થને વાગ્યા છે જે પદાર્થ જે છે તેવા જ રૂપે જાણ પણ મિથ્યા અર્થાત્ વિપરિત રૂપે ન સમજવો. જેમ જીવને અજીવ ન માનવા કે સુદેવને જ સુદેવ સવરૂપે જાણવા તે સમ્યફ અર્થ થા. આ શબ્દ અહીં દર્શન સાથે જોડાયેલા છે. તેથી દર્શન શબ્દનો અર્થ પણ સમ્યફ રૂપે જ વિચારવાનું છે. સામાન્ય અર્થમાં તે તોની શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન કહી દીધું. વિશેષથી સ્પષ્ટતા કરતા કહી શકાય કે દર્શન મેહનીયના ક્ષય–ઉપશમ કે પશમ થકી ઉત્પન થયેલી તત્ત્વની રૂચિ કે સત્યની પ્રતિતી. જેના વડે છોડી દેવા ગ્ય અને સ્વીકારવા એગ્ય તત્તવના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે સમ્યગ્દશન. | તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યગ્દર્શન આત્માને સૂક્ષમ ગુણ છે. જેને કેવળી ભગવંત સિવાયના છદ્મસ્થ જીવે જોઈ શકતા નથી. તેથી સમ્યગ્દર્શનના અનુમાન માટે શાસ્ત્રકાર મહર્ષિ પાંચ લક્ષણો જણાવે છે. આ પાંચ ચિહ્ન જોઈને સમકિતી હોવાનું અનુમાન થઈ શકે. (૧) પ્રશમ કેધ-માન-માયા-લેભ રૂપ કષાયોનું મંદપણું. અનંતાનુબંધી કષાયને અનુદય તેને શમપણું કહે છે. બીજા અર્થમાં કષાય વૃત્તિ અને વિક્યતૃષ્ણનું શમી જવું તે પ્રશમ (૨) સંવેગ :- મોક્ષની અભિલાષા તે સંવેગ. જેને પ્રવચન અનુસાર નચ્છાદિ ગતિને જાણવાથી જે ભય ઉત્પન્ન થાય છે તેવા જીવ, પિતાના કર્મોદય વડે નારક-તિર્યચ-મનુષ્ય આદિમાં પ્રાપ્ત થતાં શારીરિક-માનસિક મહદ દુઃખો હવે ન થાય કે ન ભોગવવા પડે તેવા વિચારથી હું પ્રયત્ન કરું તેમ ચિંતવે તેને સંવેગનું લક્ષ્ય સમજવું. (૩) નિર્વેદ-: જેના ચિત્તમાં સંસારરૂપી કારાગૃહનું વર્જન કરવામાં Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૨ ૧૭ તત્પર એવી બુદ્ધિ હોય તેને નિવેદ લક્ષણ સમજવું. પરમાત્માના ઉપદેશ વચનથી સંસાર–શરીર–ગ ત્રણે વિષયમાં કંટાળે ઉત્પન્ન થ. (૪) અનુકંપા :- સંસારના બધા પ્રાણીઓ પર કરુણા ભાવના તે અનુકંપા, દીન દુઃખી દરિદ્રને પામેલા પ્રાણીઓના દુઃખોનું નિવારણ કરવાની નિરંતર ઈચ્છા તે અનુકંપા. આગળ વધીને ત્યાં સુધી કહ્યું કે સુખના અથી અને દુઃખ નિવારણાથી જીવોને મારા વડે અલ્પ પીડા પણ ન પહોંચે એવું ચિંતવી કરુણાદ્રહૃદય વડે વર્તતા હોવું તે અનુકંપા. (૫) આસ્તિક્ય :- જિનેશ્વર પરમાત્માએ ભાખ્યું છે તેજ નિઃશંક સત્ય છે એવી દઢ આસ્થા-વિશ્વાસ, તે આસ્તિકાય. જીવાદિ પદાર્થો જે સ્વરૂપે અરિહતાદિકે બતાવ્યા છે તે તેમજ છે. અથવા આત્મા છે–નિત્ય છે વગેરે જેની મતિ છે તે આસ્તિક તેનો ભાવ કે પરિણામવૃત્તિ તે આસ્તિક્ય. [ આ પાંચ ચિહ્નોને કમ પશ્ચાનુપૂવી સમજ. પ્રથમ આસ્તિક્ય પછી અનુકંપા–નિવેદ-સવેગ-પ્રશમ. આવો કમ પ્રધાનતાની અપેક્ષાએ છે. આસ્તિક્ષ્યથી અનુકપા પ્રધાન છે. અનુકંપાથી નિવેદ પ્રધાન છે એમ ઉત્તરોત્તર ક્રમશઃ પ્રશમ ગુણ પ્રધાન હોવાથી સર્વ પ્રથમ પ્રશમ ગુણ લખ્યું છે. અલબત આ ગુણે જિનવચનાનુસારી હોય તે મહત્ત્વનું છે. જિનવચનને નહી અનુસરતા એવા પ્રશમાદિ ગુણે પરમાર્થથી ગુણ જ નથી એટલે મિથ્યાષ્ટિમાં આ ગુણે હોય તેમ જણાય તે પણ તેને સમ્યક્ત્વ ન મનાય. [ તવાર્થ શ્રદ્ધાનમ્ અને સમ્યગ્દર્શનમ્ બંને સમાનાધિકરણ વાળા છે ત્યાં અગ્નિથી ધુમાડે જુદે છે તેવી રીતે આ બંને "ભિન્ન છે તે ભેદ કરે નહીં. પણ જેમ અગ્નિ અને ઉષ્ણમાં સમાનતા છે તેમ તસ્વાર્થ શ્રદ્ધાન અને સમ્યગ્દર્શન સમાન ગણવા 1 તત્વ અને અર્થમાં અનેકાન્ત મત મુજબ થોડે ભેદ છે અને ડે અભેદ છે તે મત સ્વીકારીએ તે પ્રશ્ન થશે કે માત્ર તત્તવ શ્રદ્ધાનું કે વર્થ શ્રદ્ધાનું જ લખવું જોઈએ ને? પણ આ શંકા અયુક્ત છે. કેમકે માત્ર તત્વશ્રદ્ધાન્ થી “માત્ર સ્વરૂપ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા કે ભાવ” એ અર્થ જ ગ્રહણ થશે અને અર્થ શ્રદ્ધાનું કહેતા બધાં જ પ્રકારના અર્થો ગ્રહણ કરવા પડશે. મતલબ એકાન્ત પક્ષનું ગ્રહણ થશે. માટે બંને લેવા જરૂરી છે. સૂત્રસારાંશ :- તત્વાર્થ શ્રદ્ધાનું એવું ન લખે તે પણ સમ્યગ્દર્શન શબ્દ નિતિ સામર્થ્ય વડે સ્પષ્ટ છે, છતાં આ સૂત્ર બનાવવા માં આવ્યું તે સમજવા ચોગ્ય છે. સમ્યફને અર્થ પ્રશંસા થયે. દર્શનનો સામાન્ય અર્થ “જેવું, થાય છે. આ બે શબ્દો ભેગા મુકવાથી સમ્યગ્દર્શનનો પારિભાષિક અર્થ પ્રાપ્ત થતી નથી. નિરૂક્તિથી તે “સારું જેવું” એવો અર્થ નીકળશે આ દર્શને પગ તે એકેન્દ્રિય અભવ્ય જીને પણ જ્ઞાનની પૂર્વે હોય છે. આ કેઈ વિપરીત અર્થ ન થાય તે માટે તત્વથી નિર્ણત થયેલા અર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન ગયું. દા ધાતુને સામાન્ય અર્થ “જોવુ એ આબાલ–ગોપાલ પ્રસિદ્ધ છે. સભ્ય એટલે પ્રશસ્ત અર્થ સ્વીકારતા સારી રીતે જેવું” અર્થ નીકળે પણ અહીં શબ્દ નિરુક્તિ સ્વીકાર્ય નથી. તેમ કરતા અતિ વ્યક્તિ લાગે છે અને મિથ્યાત્વી દ્વારા થતું પ્રશસ્ત દર્શન પણ સમ્યગ્દર્શન ગણાશે. તેથી બધાં દાર્શનિકે માનેલી પારિભાષિક નિર્યુક્તિ જ સ્વીકારવી પડશે. કેમકે ચાજૅ ની શાબ્દિક વ્યુત્પત્તિ તે વિશેષ પ્રકારે સુંઘવાવાળો અને નૌ નું રતિ રૂતિ એટલે ગમન કરવા વાળો જ થવાની. પણ આપણે નૌનું બળદ/ગાય જ લઈએ છીએ તેમ અહી પારિભાષિક અર્થ લેતા “તત્વાર્થ શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન અર્થ જ લેવાનું સૂત્રકાર સૂચવે છે. કેઈ કહેશે કે પ્રતિમાજીનું દર્શન પણ મેક્ષનું કારણ પણું જણાવે છે. મેક્ષમાર્ગના હિસાબે તે દર્શનને આ અર્થ પણ લેવો જોઈએ. તેમને એટલું જ કહેવું કે તત્વાર્થ શ્રદ્ધાન રહિત કેરા દર્શાથી મેક્ષમાર્ગ કહેશો તે સમવસરણમાં બેઠેલા અભવ્ય ને પણ મોક્ષ પ્રાપ્તિ થવાની. તેમ સાબિત થશે કેમકે ત્યાં તે સાક્ષાત્ અત્ દર્શન થવાનું. તત્વાર્થ ને બદલે માત્ર શ્રદ્ધાન કેમ ન મુકયું? માત્ર શ્રદ્ધાનું લખે તે અનર્થોનું શ્રદ્ધાનો પણ સમ્યગ્દર્શન બની જશે અને અર્થ શ્રદ્વાન એમ સૂત્ર લખે તે પણ અધુરું છે. કેમકે ત્યાં કાલ્પનિક અર્થોનું શ્રદ્ધાનો પણ સમ્યગ્દર્શન બની જશે. એટલે કઈ Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૨ --- - ક શબ્દ પૂર્વ તરવ વિશેષણ મૂકયું છે. વળી માત્ર તરી શ્રદ્ધાનું લખે તે પણ અનેક મતે ઉભા થશે. તત્ત્વનું શ્રદ્ધાન ગણવું. તત્ત્વમાં શ્રદ્ધાન ગણવું–તત્વ કરીને શ્રદ્ધાન ગણવું એવી અતિ વ્યાપ્તિ થશે. “તત્વાર્થ” શબ્દ લેતા તત્તવ અને અર્થ બને સ્પષ્ટ થશે. જેમકે જે જે સ્વભાવથી જીવ વગેરે ભાવ વ્યવસ્થિત થતા હોય તે જ સ્વભાવ [ગુણ ધમ] વડે તે જણાતા હોવાથી તે બધાં તત્ત્વાર્થ છે. તત્ ના ભાવથી નિણત કરાયેલા અર્થ તે તત્વાર્થ છે. તન ને સંબંધ ચા સાથે છે. તેથી કહેતા જેથીનું અનુસંધાન જેડાઈ જ જવાનું] “જે જીવ–અજીવ આદિ સ્વભાવથી પદાર્થ પોતપોતાના સ્વરૂપે સ્થિત થઈ રહ્યા છે. તે જ સ્વભાવથી પ્રમાણુનય દ્વારા જાણે જે ભાવ તે તત્વાર્થ છે. આ તત્વાર્થનું શ્રદ્ધાન એટલે કે રૂચિવિશ્વાસ તે સમ્યગ્દર્શન છે. [8] સંદર્ભ તત્ત્વાથ સંદર્ભ તત્ત્વ :- વિશેષ સ્પષ્ટતા અધ્યાયઃ ૧ સૂત્ર: ૪ સમ્યગ્દશન :- ઉત્પત્તિ અધ્યાયઃ ૧ સૂત્ર: ૩ આગમ સંદર્ભ तहियाणं तु भावाणं सब्भावे उवएसेणं भावेणं सद्वहन्तस्स सम्मतं त वियाहियं –ઉત્તરાધ્યયન અધ્યયન-૨૮ ગાથા–૧૫ [9] પદ્ય (૧) તત્રભૂત પદાર્થ કેરી, રુચિ અંતર વિસ્તરે એ શુદ્ધ દર્શન પ્રગટ થાતાં, ભવિક ભવથી નિસ્તરે. (૨) જેને તત્વ તણુ સદા ખરખરે રૂપે જ જેડેલ છે. ને તેની રુચિ યથાર્થ રૂપ સત તે સાચું જ છે દર્શન [10] નિષ્કર્ષ સાચી શ્રદ્ધા એ જીવ ના મુખ્ય ગુણને સ્થિર કરવાનું કે વિકસાવવાનું સાધન છે. આત્માની પરમેચ દશા પામવા કે જન્મ જરા ક Page #29 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રમેાધટીકા મૃત્યુ આદિ અનંત દુઃખ મય સ ́સારથી વિરમવા માટે આવી તત્વાર્થ શ્રદ્ધા અર્થાત્ યથા પદાર્થોની રુચિ કેળવવી જરૂરી છે તેમ આ સૂત્ર નિર્દેશે છેઃ શુદ્ધ આસ્થિતતા પ્રાપ્ત કરી–જીવન કરુણામય બનાવી– સ`સાર પરત્વેના કટાળા પૂર્વક–મેાક્ષની અભિલાષા વડે પ્રશમ ગુણની પ્રાપ્તિ થવી તે જ આ સૂત્રને નિષ્ક છે. [] ] ] [] ૨૦ 卐 卐 - [] અધ્યાય ઃ ૧ સુત્રઃ ૩ [1] હેતુ આ આ સૂત્ર સમ્યગ્દર્શનની ઉત્પત્તિના નિમિત્તો જણાવે છે, આત્મામાંથી સમ્યગ્દર્શન કઈ રીતે પ્રગટે તેના નિર્દેશ કરે છે. 卐 [2] સૂત્ર: મૂળ तन्निसर्गादधिगमाद्वा तत् निसर्गात् अधिगमात् वा - [3] સૂત્ર : પૃથક VIE ET 卐 [4] સૂત્રસાર તે [સમ્યગ્દર્શન] નિસર્ગ થી (સ્વાભાવિક) અથવા અધિગમથી (ખાદ્યનિમિત્ત-ઉપદેશાદિથી) [ઉત્પન્ન થાય છે 55 卐 [5] શબ્દજ્ઞાન 卐 T (૧) નિસગ :– જે સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પૂના સંસ્કાર કે આત્માની તથા ભવ્યતાના ચેાગે સહજપણે [આપે।આપ આત્મામાં પ્રગટ થાય તે નિસર્ગ જ ગણાય. (૨) પ્રાણીઓને તીથ કરાદિ ઉપદેશ દાન વિના આપમેળે જ ક્રમના ઉપશમ કે ક્ષય થવાથી આત્મામાં જે ઉત્પન્ન થાય તે નિસ સમ્યગ્દર્શન ગણાય. (૨) અધિગમ (૧) જે સમ્યગ્દર્શન પરના, ઉપદેશ દેવ-ગુરુ જિનપ્રતિમા, જૈન શાસ્ત્ર આદિ બાહ્ય નિમિત્તોથી ઉત્પન્ન થાય તેને અધિગમજ કહેવાય. 卐 Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩ 5 (૨) તીર્થકરાદિ ઉપદેશ સહિત બાહ્ય નિમિત્તોની અપેક્ષાપૂર્વક કમને ક્ષય કે ઉપશમ થવાથી જે આત્મામાં પ્રગટ થાય તે અધિગમ સમ્યગ્યદર્શન કહેવાય. [6] અનુવૃત્તિ તાર્થ શ્રદ્ધાનં સભ્ય ૧-૨ સૂત્રથી સન્માદર્શન ની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. [7] પ્રબોધ ટીકા T સૂત્રમાં સૌ પ્રથમ શબ્દ તન મૂકેલ છે. વ્યાકરણ પદ્ધતિ મુજબ અહીં સૂત્રકાર મહર્ષિ સૂત્રની લાઘવતા માટે આ રીતે ઉપરોક્ત સૂત્રોની અનુવૃત્તિ ગ્રહણ કરે છે. તેથી તન શબ્દ દ્વારા અનન્તર કહેવાયેલ સૂત્ર ૨ માંથી સ ર્જન શબ્દનું ગ્રહણ અહીં કરવાનું છે. | મૂળસૂત્રમાં પંચમી વિભક્તિવાળા બે પદ મૂકેલા છે. એટલે રાતે (ઉત્પન્ન થાય છે) તે કિયા અધ્યાહાર સમજવી. સૂત્રમાં વ્યાકરણ નિયમાનુસાર જે પદ નથી હોતા તેને બીજા સૂત્રોથી પણ ગ્રહણ કરાય છે. તેમજ ભારત મવતિ વઘતે વર્તતે એવા ક્રિયાપદે તાત્પર્યબળથી શબ્દબોધે કરાવવા માટે અધ્યાહાર કરવામાં આવે છે. નિસર્ગ શબ્દના સ્વભાવ-પરિણામ અપરોપદેશ એવા સમાન અર્થવાળા પર્યાયવાચી શબ્દ છે. હવે બાહ્ય નિમિત્ત વિના રવભાવથી જ પરિણામ વિશેષથી ઉત્પન થતું સમ્યગ્દર્શન નિસર્ગ જ કહેવાય છે. જ્ઞાનદર્શન રૂ૫ ઉપગ લક્ષણવાળો જીવ અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. તે જે કર્મોને આશ્રવ કરે છે. તે કર્મોને બંધ-નિકા ચના-ઉદય-નિર્જર વગેરે અપેક્ષાએ જીવ નારકી–તિર્યંચ-દેવ-મનુષ્ય ચાર ગતિમાં ભટકે છે. અને શુભ અશુભ કર્મોને ભેગવે છે. ત્યારે તે જીવ જ્ઞાન દર્શન ઉપગ રૂપ સ્વભાવને કારણે એવા અધ્યવસાયે fમનઃ પરિણામ પ્રાપ્ત કરે છે કે તેના પરિણામ વિશેષથી કયારેક અપૂર્વકરણ થકી બાહ્ય નિમિત્ત વિના તે જીવને સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે તે સમ્યગ્દર્શન નિસર્ગજ કહેવાય છે. આવા અને અનાદિ મિથ્યાદષ્ટિપણામાં જ એવા પ્રકારની તથા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્વાર્થસૂત્ર પ્રધટીકા ,, ભવ્યતાના ચાગે કર્મો ખપતા ખપતા બાહ્ય નિમિત્ત વિના આ-માના કરણ—બળ—પુરુષાર્થ વિશેષથી આવું નિસર્ગ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. L] પરોપદેશ આદિ બાહ્ય નિમિત્તથી જે પરિણામ વિશેષ થવાથી આમામાં પ્રગટ થાય છે તેને અધિગમ સમ્યગ્દશન કહે છે. ! અધિગમના અભિગમ-આગમ-શ્રવણ–નિમિત્ત-શિક્ષા- ઉપદેશ વગેરે સમાનાથી પર્યાયવાચી શબ્દ છે. અધિગમ–અધિક જ્ઞાન બીજાના નિમિત્ત થકી ઉત્પન્ન થાય છે. તેથી પરનિમિત્ત રૂપ અધિક કહેવાય છે. આવું અધિક જ્ઞાન કે રુચિ. તે અધિગમતા. અભિગમ - ગુરુ મુખેથી અથવા ગુરુની અભિમુખ્યતાના આલંબન વડે જે જ્ઞાન થાય તે અભિગમ. આગમ પૂર્વ પુરુષ પ્રણિત, પૂર્વાપર વિધ શંકા રહિત એવા વ્યવસ્થિત વર્ણ—પદ વાક્યના સમૂહના આચનથી થતી તવ રુચિ તે આગમ. સંક્ષેપમાં આગમ એટલે શાસ્ત્ર. શ્રવણ - કાન વડે જે સાંભળવું તેના થકી ઉત્પન્ન થાય તે શ્રવણ નિમિત્ત –પ્રતિમાજી વગેરે જે જે સમ્યગદર્શન ઉત્પત્તિ માટે બાહ્ય વસ્તુ છે તે તે સર્વ નિમિત્તે જ ગણવા. તેના થકી ઉત્પન્ન થતું નિમિત્ત સમ્યગ્દર્શન ગણવું. શિક્ષા –આત પ્રણીત ગ્રન્થના પુનઃ પુનઃ અભ્યાસ વડે જે થાય તે શિક્ષા સમ્યગદર્શન. ઉપદેશ :- જિનેશ્વર પરમાત્માની જેમ ગુરુ દેવે દ્વારા જે દેશના કથન થાય તે ઉપદેશ. આ સાત ભેદ અથવા અન્ય કેઈ બાહ્ય નિમિત્ત થકી તત્ત્વાર્થજીવાદિ પ્રત્યે જે રુચિ પ્રસરવી તે અધિગમ સમ્યગ્દર્શન સમજવું. [] જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક બંને પ્રકારના અભિલાષમાંથી જન્મે, પણ ભૌત્તિક સાંસારિક લાલસા માટે થતી તત્વજિજ્ઞાસા સમ્યગ્દર્શન નથી. કેમકે તેમાં પરિણામે મોક્ષ પ્રાપ્તિ લક્ષ્ય નથી. જ્યારે આધ્યાત્મિક વિકાસ હેતુથી મેક્ષના લક્ષ્ય પૂર્વક તત્વનિશ્ચયની જે રુચિ થવી તેજ સમ્યગ્દર્શન છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩ ૨૩ જેમાં શેયમાત્રને તાવિકરૂપે જાણવાની અને હેય માત્રને છોડી દેવાની તેમજ ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિ તેવા પ્રકારને આમ પરિણામ એ નિશ્ચય સમ્યકત્વ છે. જ્યારે રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વ નિષ્ઠા એ વ્યવહાર સમ્યગ્દર્શને છે. તેમાં આંતરિક કારણે સમાન હોવા છતાં બાહા નિમિત્ત અનપેક્ષા તે નિસર્ગ સમ્યદશન. બાહા નિમિત્ત આપેક્ષિક તે અધિગમ સમ્યગ્દશન. અનાદિકાળથી સંસારપ્રવાહમાં વિવિધ દુખોને અનુભવતા આત્મામાં કઈ વાર એવી પરિણામ શુદ્ધિ થઈ જાય છે કે જે તે આત્મા માટે અપૂર્વેક્ષણ બની જાય આ પરિણામ શુદ્ધિને અપૂર્વકરણ કહે છે. ( બે પ્રકારના છે. ભવ્ય અને અભવ્ય. ભવ્ય એટલે મેક્ષા પામવાની યોગ્યતાવાળા અને અભવ્ય એટલે કદી મોક્ષની રુચિ જ જેને થવાની નથી તેવા પરિણામવાળા જી. અભવ્ય માટે સમ્યગ્દર્શન વિચારણા કરવાની જ નથી કેમકે તેને તેના પરિણામ થવાના જ નહીં. ભવ્ય જીવોમાં પણ જાતિભવ્ય એ પ્રકાર છે. જેમ શીલવાન સતિ ને પુત્ર થઈ શકે પણ પતિ મૃત્યુ પામ્યા પછી તે સ્ત્રી અવંધ્યા હોવા છતાં બાળક થશે નહીં તેમ જાતિભવ્ય જીવમાં ભવ્યત્વ હેય પણ તેને મોક્ષને મેગ્ય સામગ્રી કદી મળવાની નથી. અહીં અપૂર્વકરણની કે સમ્યગ્દર્શનની વિચારણા કેવળ મેક્ષની ચોગ્યતા વાળા ભવ્ય જીને આશ્રીને જ કરવાની. આ સમ્યગ્દર્શન જે સૌ પ્રથમ પ્રાપ્ત કરે તે ઔપશમિક સભ્ય કહેવાય છે. જીવન તથા ભવ્યત્વ પરિપાકથી આભા ના વિશિષ્ટ અવ્યવસાય રૂપ યથાપ્રવૃત્તિ કરણ વડે આયુષ્ય સિવાયના સાત કર્મોની સ્થિતિ અંતઃકડાકડી સાગરોપમ પ્રમાણ થાય છે. આ સ્થિતિ થાય ત્યારે જીવ રાગ-દ્વેષની ગ્રંથિ પાસે આવે છે. આ દુર્ભેદ્ય ગ્રંથિ ભેદવા અને વીલ્લાસની જરૂર પડે. ઘણું આ ગ્રંથિ ભેદ કર્યા વિના જ ફરી સંસાર પરિભ્રમણ કરે છે. આસન ભવિ જીવો અપૂર્વકરણ વડે આ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદી નાખે છે. ઉત્તરોત્તર વિશુદ્ધ અધ્યવસાય રૂ૫ અનિવૃત્તિ કરણ વડે અંતમુહુર્ત સુધી જીવ મિથ્યાત્વના કમદલ રહિતની સ્થિતિ રૂપ અંતાકરણ કરે છે. ત્યારે આ પથમિક યથા પ્રવૃત્તિ કરણ-અપૂર્વકરણ–અનિવૃત્તિ કરણ ત્રણેની વિશેષ ચર્ચા. દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ ૩ –દ્વાર–૨૫-માં જેવી. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તવાર્થસૂત્ર પ્રધટીકા સમ્યકત્વની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જેને સમ્યગ્દર્શન કર્યું છે. આ સમ્યગ્દર્શનમાં દર્શન મેહનીયકર્મને ક્ષય–ઉપશમ કે ક્ષપશમ એ મહત્ત્વનું કારણ છે, તે નિસર્ગ કે અધિગમ બંને સમ્યગ્દર્શનમાં સમાન જ હોય છે. [] પ્રશ્ન:- સૂત્રમાં સ્થાને ક્રિયાપદ અધ્યાહાર સમજવું કહ્યું તેમ નિોuતે ને અધ્યાહાર કેમ ન સમજી શકાય ? સમાધાન :–મિથ્યાદર્શન સંસારી જીવમાં જોવા મળે જ છે. વળી મેક્ષ તથા સમ્યગ્દર્શન બંને સાદિ અનંત માનેલા છે. આવા કારણોસર કદી નો પતે ક્રિયાપદ અધ્યાહાર ન માની શકાય. વળી જો તેને અધ્યાહાર માનીએ તે સમ્યગ્દર્શનને નિત્ય માનવું પડે. કેમકે નિસર્ગ કે અધિગમથી ઉત્પન્ન થતું નથી તે સૂત્રાર્થ નીકળશે પણ તેમ માની શકાય નહીં. માટે ક્રિયાપદ જ અધ્યાહાર માનવું પડશે. [8] સંદર્ભ તત્વાથ સંદર્ભ ૦ અધિગમ - વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧ સૂત્ર ૬ થી ૮ આગમ સંદર્ભ सम्मइंसणे दुविहे पण्णत्ते, तं जहा णिसग्ग सम्मइंसणे चेव મામલક્ષ્મણે વ–સ્થાનાંગ સૂત્ર સ્થાનઃ ૨ ઉદેશ ૧ સૂત્ર ૭૦/૨ [9] પદ્ય (૧) શુદ્ધ સમક્તિ પ્રાપ્તિનાં બે કારણે સૂત્રે કહ્યાં. સ્વભાવને ઉપદેશ ગુરુને જેથી જીવ દર્શન લહ્યા. (૨) સંસારે પરિણામ શુદ્ધિરૂપ જે ક્રિયા અપૂર્વ સ્ફરે. આપો આપ જ એવી કે સ્થિતિ થતી કિંવા નિમિત્તો વડે. પર [10] નિષ્કર્ષ ક સંસાર પરિભ્રમણમાં જીવ સુધા–તૃષ્ણ-વ્યાધિ-ઈષ્ટ વિચાગઅનિષ્ટ સંગ-વધ-બંધ-વગેરે અનેક વિપત્તિને પ્રતિક્ષણ ગવી રહ્યો છે. તેમાં જે જીવ સ્વાભાવિક કે બાહ્ય નિમિત્તથી સમ્યગ્દર્શન Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩ ૨૫ 1 * * પ્રાપ્ત કરે છે તે અલ્પ એવા અર્ધપુદગલ પરાવર્તન કાળમાં મેક્ષનું અનંત સુખ માણે છે. મેક્ષના ઈચ્છુક આત્મજ્ઞાની પુરુષને આ સૂત્ર અધિગમ રૂપે સાત પ્રકારના સાધનો દર્શાવે છે. જેના દ્વારા અધિગમ સમ્યગ્દર્શન પામી અનંતા દુઃખમાંથી છુટકારો પામી શકાશે. – T – T – T – T – – – અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪ [1] સૂત્રહેતુ બીજા સૂત્રમાં તસ્વાર્થ શ્રદ્ધાનં લખ્યું છે તો ક્યા ક્યા છે તેને નામ-નિર્દેશ આ સૂત્રમાં કરાયેલ છે. તેમજ તત્વના સ્વરૂપને પરિચય અપાય છે. [2] સૂત્ર : મૂળ जीवाजीवाश्रवबन्ध संवर निर्जरा मोक्षास्तत्त्वम् [3] સૂત્ર : પૃથ जीव अजीव आश्रब बन्ध संवर निर्जरा मोक्षाः तत्त्वम् [4] સૂત્ર : સાર જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મેક્ષ આ સાત) તત્ત્વ છે. [5] શબ્દજ્ઞાન (૧) જીવ:- (૧) જે જ્ઞાન-દર્શન રૂપ ઉપગને ધારણ કરે છે અથવા ચેતના લક્ષણ યુક્ત છે તે જીવ કહેવાય છે. (૨) ઝવ એટલે આત્મા (૨) અજીવ:-(૧) જે જવ નથી તે અજીવ છે. (૨) જ્ઞાન-દર્શન ઉપગ રહિત કે ચેતન લક્ષણને અભાવ તે અજીવ છે. (૩) આશ્રવ – (૧) મન-વચન-કાયાની કિયા તે ગ છે અને કર્મને સંબંધ કરાવનારી હેવાથી તે ક્રિયા જ આશ્રવ છે. (૨) જે પરિણામ [મિથ્યા દશન-અવિરતિ–પ્રમાદ-કષાય–ગ] દ્વારા કર્મ આવે છે તેને આશ્રવ કહે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ' તત્વાર્થ સૂત્ર પ્રધટીકા (૪) બંધ:- (૧) જીવ સાથે કેમ વર્ગણાનું (એકમેક થવું) ચેટવું તેને બંધ કહે છે. (૫) સંવર- (૧) આશ્રવનો નિરોધ એ જ સંવર. (૨) કર્મોને આવતા અટકાવવા અથવા [ગુપ્તિ સમિતિ-ધર્મ-અનુપ્રેક્ષા-પરિષહ જય-ચારિત્ર) એ પરિણામેથી કર્મોનું આવવું રોકાઈ જાય તેને સંવર કહે છે. (૬) નિર્જરાઃ-આત્મા સાથે એકરૂપ બનેલા કર્મોનું ખરી જવું તે નિશ. (૭) ક્ષ:- કર્મોને સર્વથા ક્ષય તે મક્ષ જાણ. | તત્ત્વ:- જુઓ અધ્યાયઃ ૧ સૂત્ર ૨ _f6] અનવૃત્તિ ક આ સૂત્રમાં ઉપરના કેઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી. [7] પ્રબોધટીકા - સૂત્ર બીજામાં જે સરવાળે શ્રદ્ધાનું કહ્યું ત્યાં તત્ત્વની તાત્વિક કે શાબ્દિક વ્યાખ્યા અપાઈ હતી પણ આપણે જે સાત તની જ તત્વ રૂપે વિચારણા કરવાની છે તે સ્પષ્ટ નામ-નિદેશપૂર્વક આ સૂત્રમાં જણાવેલા છે. જીવાદિ તત્તના સ્વરૂપને પરિચય આ સૂત્ર દ્વારા પ્રાપ્ત કરવાને છે. | જીવ :- જે જીવે–પ્રાણેને ધારણ કરે તે જીવ. લેકમાં નીવતત્વ એ મુખ્ય તત્વ છે. પ્રાણના ભાવથી અને દ્રવ્યથી બે ભેદે છે. જ્ઞાન-દર્શનાદિ આત્માના જે ગુણે તેને ભાવપ્રાણ કહે છે અને પાંચ ઈન્દ્રિય મન-વચન કાયારૂપ ત્રણ ચેાગ + શ્વાસેર છૂવાસ + આયુષ્ય એ દશ પ્રાણ ને દ્રવ્યપ્રાણ કહે છે. સંસારી જીવેને દ્રવ્ય તથા ભાવ બંને પ્રકારે પ્રાણ હોય છે. સિદ્ધના જીવોને માત્ર ભાવપ્રાણ હોય છે. તેઓ દ્રવ્ય પ્રાણના ધારક હતા તેને ઉપચાર કરીને પણ જીવ ગણી શકાય. જે આઠે પ્રકારના કર્મોન ઉપાર્જનકર્તા અર્થાત્ બાંધનાર છે. તે બાંધેલા કર્મોને ભક્તા છે અર્થાત્ કર્મના ફળને ભેગવનાર છે. તે કર્મ ફળાનુસાર સંસારમાં પરિભ્રમણ કરે છે. અને તે જ કર્મોને નિવારનાર અર્થાત્ ક્ષય કરનાર છે તે જ આત્મા [જીવવું છે. એમ વ્યવહારનય કહે છે. નિશ્ચય નયે તે જ્ઞાનેપગ–દશને પગ વાળે–તન્ય લક્ષણ યુક્ત સુખ-દુઃખને અનુભવતે એ તે જીવ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ २७ અધ્યાય-૧ સૂત્ર–૪ ઐપિશમિક વગેરે ભાવથી જોડાયેલ, સાકાર કે નિરાકાર સ્વરૂપ. શબ્દાદિ વિષયને જાણનાર, અમૂર્ત સ્વભાવવાળ, ક્રિયાને કર્તા, તે કર્મનો ભોક્તા એ જીવ છે. भावप्राण धारणपेक्षयां जीवति अजीवीत् जीविष्यति वा इति जीवः ભાવ પ્રાણ ધારણ કરવાની અપેક્ષાએ જે જીવી રહ્યો છે, જીવિત રહી ચૂક્યો છે કે ભવિષ્યમાં જીવવાનું છે તે જીવ છે. જીવ બાળ વાળ વાદિ ગણની ધાતુને કર્તામાં જ પ્રત્યય લાગી જa+=ીર શબ્દ થયે 3 અજીવ:– જીવ કરતાં વિપરીત સ્વભાવવાળું કે લક્ષણવાળું તત્વ તે અજીવ. એટલે કે ચૈતન્ય લક્ષણ રહિત સુખ-દુઃખના અનુભવ વિનાનું અને જડ લક્ષણવાળું તત્ત્વ તે અજીવ.જેમકે લાકડું–આકાશ વગેરે. આ અજીવ તત્ત્વના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને કાળ એવા પાંચ ભેદે છે. તેમાં પુદગલ રૂપી છે. વર્ણગંધ-રસ અને સ્પર્શથી યુક્ત છે. બાકીના ધર્માસ્તિકાય વગેરે ચાર અરૂપી છે. વર્ણાદિ ચતુષ્કથી રહિત છે. અરૂપી પદાર્થો ઇદ્રિથી જાણી શકાતા નથી. રૂપી પદાર્થો સ્થળ પરિણામી હોય તે ઇન્દ્રિયોથી, જાણી શકાય છે પણ સૂક્ષમ પરિણામી હોય તે ઇદ્રિથી જાણ શકાતા નથી. [1 યુગલદિ દ્રવ્યઅજીવ છે. 7 વર્ણાદિ તે ભાવઅજીવ છે. જગતમાં જીવ પછીનું મુખ્ય તત્વ અજીવ છે. બાકીના તત્વો આ બંને તાના વિસ્તાર સ્વરૂપ જ છે. भावप्राणधारणापेक्षायां न जीवति नाजीवीत् न जीविष्यति इति લકીવઃ ભાવ પ્રાણ ધારણ કરવાની અપેક્ષાએ જે જીવતો નથી, જીવ્યા નથી કે જીવવાનો નથી તે અજીવ લીવ શબ્દ સાથે ના તત્પરુષ સમાસ કરવાથી લીવ શબ્દ બન્યો છે. (૩) આશ્રવ:- શુભ કે અશુભ કર્મોને આત્મામાં આવવાનું કાર તે આશ્રવ છે. જે ક્રિયાઓ વડે શુભાશુભ કર્મ આવે તે ક્રિયા પણ આશ્રવ તત્વ છે. મન-વચન કાયાની શુભાશુભ પ્રવૃત્તિ એ દ્રવ્યઆશ્રવ છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના પરિણામ કે તે પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા પરિણામ તે ભાવઆશ્રવ, બીજા શબ્દોમાં કહીએ તે કર્મોનું આત્મામાં આગમન તે દ્રવ્ય આશ્રવ છે અને દ્રવ્યાશ્રવમાં કારણભૂત મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ભાવઆશ્રવ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્વાર્થસૂત્ર પ્રધટીકા પુણ્ય અને પાપ એ બંને આશ્રવમાં સમાવિષ્ટ કરેલા ત છે. શુભ કર્માશ્રવ તે પુણ્ય છે અને અશુભ કર્માશ્રવ તે પાપ છે પુણ્યને ઉદય હોય તે જીવને ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિ-સુખ ભંગ વગેરે પ્રાપ્ત થાય છે અને પાપને ઉદય હેય તે ઉદ્વેગ થાય પ્રતિકૂળ સંયોગ ઉદ્દભવે ઘણું દુઃખ ભેગવવું વગેરે બને છે. કર્મોનાં આશ્રવને સમજાવતા કહી શકાય કે જે રીતે સમુદ્ર સદા નદી દ્વારા જળથી ભરાતું રહે છે કે ખુલ્લા રહેલા મકાનના બારી બારણુમાંથી કચરો આવતો રહે છે તે રીતે મિથ્યાત્વ–અવિરતિ-કષાય યેગના દ્વારથી આત્મા તરફ કર્મ કચરો આવતો રહે છે. મા એટલે સમન્સન અને શવ એટલે શ્રવવું–આવવું ચારે તરફથી કર્મોનું આવવું તે આશ્રવ. માથુરે જૈઃ કર્મ જેના વડે કમ ગ્રહણ કરાય તે આશ્રવ કહેવાય. ગાઝિયતે– પાર્થ શર્મ મિઃ જેના વડે કર્મ ઉપાર્જન કરાય છે તે આશ્રવ ગ૬. ઉપસર્ગ પૂર્વક વાદિ ગણુનીરૂં ધાતુ છે. તેને પ્રત્યય લાગી શાસ્ત્ર –ાર એમ આશ્રવ શબ્દ બન્યો છે. (૪) બંધ - જીવ સાથે કર્મનું જે ક્ષીરનીરવત [દુધમાં પાણી મળી જાય તે રીતે જે જોડાવું તેને બંધ કહે છે. અહીં આત્મા સાથે કર્મ પુદગલેને જે સંબંધ થ તે દ્રવ્યબંધ અને તે દ્રવ્યબંધના કારણ રૂપ આત્માને જે અધ્યવસાય તે ભાવબંધ કહેવાય. - મિથ્યાવાદિ કારણોથી થતે જે કર્મ આસ્રવ જીવ સાથે જે એક ક્ષેત્રાવગાહ થઈ જાય તેને બંધ કહે છે. જેવી રીતે બેડી વડે જકડાયેલ પ્રાણ પરતંત્ર બને છે. તેમ કર્મથી બંધાયેલે જીવ પરતંત્ર બને છે અને ઈષ્ટ વિકાસ સાધી શકતા નથી. વધ્યતે નેન વજ માત્ર વા : જેના વડે જીવ બંધાય અથવા જીવ અને કર્મનું એકમેક સાથે બંધાવું તે બંધ છે. અહીં કયાદિ ગણની ધાતુ વધવાને કરણ અથવા ભાવ અર્થમાં ઘન પ્રત્યય લાગીને ઘધ શબ્દ બનેલ છે. (૫) સંવર આશ્રવને નિરોધ તે જ સંવર. આવતા કર્મોને રેકવા અથવા કર્મોને આત્મા તરફ સ્ત્રવતા અટકાવવા તે જ સંવર. સમિતિ ગુપ્તિ પરિષહ યતિધર્મ ભાવના અને ચારિત્ર એ પણ Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૧ સૂત્ર-૪ ૨૯ સંવરતત્વ જ છે. શુભાશુભ કર્મનું રકવું અથવા સંવરના પરિણામ રહિત સંવરની ક્રિયા અનુષ્ઠાનમાં વર્તવું તે દ્રવ્ય સંવર અને દ્રવ્ય સંવરના કારણભૂત આત્માનાં પરિણામ તે ભાવ સંવર છે. બીજા શબ્દોમાં કહીએ તે કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્ય સંવર છે અને દ્રવ્ય સંવરના કારણભૂત સમિતિ-ગુપ્તિ વગેરે લાવ સંવર છે. જે રીતે બારી-બારણું બંધ થવાથી મકાનમાં કચરો આવતો નથી અથવા જે નગરના દ્વાર સારી રીતે બંધ હોય તે નગર દુશ્મને માટે અગમ્ય બની જાય છે એ જ રીતે સમિતિ-ગુતિ વગેરેથી સુસંવૃત આત્મા કર્મશત્રુ માટે અગમ્ય બની જાય છે. સક્રિય અને વાળ માત્ર = સંવર: જેના દ્વારા સંવરણ થાય (કર્મ કાય) અથવા સંવરણ (કમનું રોકવું) માત્ર સંવર છે. સમ્ ઉપસર્ગ પૂર્વક સ્વાદિ ગણની વૃત્ર વાળ ધાતુને કારણ કે ભાવમાં પ્રત્યય લગાડવાથી સંવર શબ્દ બન્યો છે સમૂ-વૃ+ સંવર, (૬) નિજર :- નિર્જરવું એટલે કર્મોનું ખરવું. ખરવું, ઝવું, સડવું, નાશ પામવું તે નિર્જરા. અથવા જેના વડે કર્મોનું ઝરવું અર્થાત નાશ પામવું બને તે તપશ્ચર્યાદિ પણ નિર્જરા તત્વ તરીકે જ ઓળખાય છે. [અહીં ખાસ ખ્યાલ રાખવું કે કમને કમિક ક્ષય અથવા આંશિક ક્ષય તે નિર્જરા છે સર્વથા ક્ષય તે મેક્ષ જ કહેવાય.] શુભાશુભ કર્મોને દેશથી ક્ષય થો-સમ્યત્વ રહિત અજ્ઞાન પરિણામ વાળી નિર્જરા હેવી–અથવા–સમ્યફ પરિણામ રહિતની તપશ્ચર્યા તે દ્રવ્યનિજર છે અને કર્મોના દેશ ક્ષયમાં કારણ રૂપ જે આત્માનો અધ્યવસાય-અથવા- નિરાના સમ્યક્ પરિણામ યુક્ત જે તપશ્ચર્યાદિ ક્રિયાઓ તે ભાવનિર્ભર છે. અજ્ઞાન તપ-અજ્ઞાન કષ્ટ યુક્ત કિયા-અનિચ્છા કે વિશિષ્ટ ઈરછા રહિત આપો આપ થતી નિર્જરા જેવી કે વનસ્પતિને ટાઢ-તડકો વગેરે સહન કરવા પડે છે તે–આ બધી અકામ નિર્જરા છે. સમ્યગ્દષ્ટિ જીવો. કે વિરતિવંત આત્માઓ જેના વિવેક ચક્ષુ જાગ્રત થયેલા છે તેવાની સમ્યક્ ક્રિયા-તપશ્ચર્યાદિ સકામ નિર્ભર છે. નિઃ ઉપસર્ગ પૂવર્ક –ાની એ દિવાદિ ગણની ઘાતુને કારણ કે ભાવમાં બહુ પ્રત્યય લાગ્યો. સ્ત્રીત્વ વિવક્ષામાં બાપ પ્રત્યય લાગી નિર્ચા શબ્દ બન્યો છે. નિર+૯+ગા=નિ થશે. નિર્વિજત્તેજના निर्जरण मात्र वा निर्जरा - Page #39 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા (૭) મેક્ષ – સર્વ કર્મોને સર્વથા ક્ષય કરવો તે મેક્ષ. કમનો સંપૂર્ણ ક્ષય તે દ્રવ્યમક્ષ કહેવાય અને સર્વથા ક્ષયમાં કારણરૂપ જે આત્માને પરિણામ એટલે કે સર્વસંવર ભાવ, અબધૂક્તા, શૈલેષભાવ અથવાચતુર્થ શુકલધ્યાન કે સિદ્ધત્વ પરિણતિને ભાવમક્ષ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ કારણે વડે સંપૂર્ણ કર્મોના આત્યંતિક મૂલેચ્છેદ થે તે મેક્ષ છે. જેમ બંધનમુક્ત પ્રાણું સ્વતંત્ર વિહરી શકે છે તેમ કર્મબંધન મુક્ત આમા સ્વાધીનપણે અનંત જ્ઞાનદર્શન સુખાદિને અનુભવ કરે છે. આત્માનું પોતાના આત્મામાં જ અવસ્થાન કરવું તે મેક્ષ. બન્ને એ ચુરાદિ ગણની ધાતુને કારણ કે ભાવમાં ઘસ પ્રત્યય લાગી મે પદ બને છે. જીવ અને પુદગલ દ્રવ્યનો પૂર્ણરૂપથી છુટકારો થવો તે મેક્ષ. તત્વ શબ્દની વિશેષ ચર્ચા અધ્યાય : ૧ સૂત્રઃ ૨માં થયેલી જ છે. છતાં તત્વ શબ્દને સામાન્ય ભાવ અત્રે વિચારીએ. તય શબ્દમાં મૂળ જ છે. તા એટલે તે. ત૬ માં ભાવવાચી ચ ઉમેરાતા તત્વ શબ્દ અને જેને અર્થ છે “તે–પણું.” બીજા શબ્દોમાં તત્વને અર્થ સદ્દભાવ કે અસ્તિત્વ થાય છે. જીવ તત્વ એટલે જીવપણું કે જીવનું અસ્તિત્વ. અજીવ તત્વ એટલે અજીવપણું કે અજીવનું અસ્તિત્વ એ રીતે સાતે તનું અર્થઘટન સમજી લેવાય. તત્વ સંખ્યાભેદ :- અહીં સૂત્રકારે સાત ત ગણાવ્યા છે ૧ નવતત્ત્વકાર અને શ્રી સ્થાનાંગ સૂત્ર નવતત્ત્વ ગણાવે છે. અન્યત્ર પાંચ કે બે તો પણ ગણવાયા છે. આ બધો મારા વિવક્ષાભેદ છે. જેમ કે “મુખ્યતયા તો બે જ છે. જીવ અને અજીવ, બાકીને તેને વિસ્તાર છે” એવા મત મુજબ તત્વ સખ્યા બે થશે.' બીજા મત મુજબ આશ્રવ અને બંધ તત્વને બદલે માત્ર બંધ તવ ગયું કેમકે કર્મોનું આવવું અને ચોંટવું એક જ વસ્તુ છે. વળી १ जीवा जीवा पुण्ण पावासव संवरो य निजरणा बन्घो मुक्खा य तहा नव तत्ता हुंति नायव्या Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૪ ૩૧ નિર્જરા તથા મેક્ષમાં પણ મુખ્ય વસ્તુ તો કર્મોને વિનાશ કે ક્ષય થ તે છે. માટે એક જ નિર્જરા તત્વ ગણે તે તો પાંચ થશે. જીવઅજીવ–બંધ-સંવર–મોક્ષ. જેઓ પાપ અને પુન્યને જુદા-જુદા જણાવે છે તે નવતત્વકારના મતે કુલ નવત થશે. અહીં અશુભ આશ્રવ તે પાપ તત્વ અને શુભ આશ્રવ તે પુન્ય તત્વ ગણું આશ્રવમાં જ બંને તત્વે સમાવિષ્ટ કર્યો માટે સાત તા થયા. મતલબ કે સંક્ષેપ વિવક્ષામાં પાપ-પુણ્યને આશ્રવ અને બંધમાં અન્તર્ભાવ કરી દેતા આ સૂત્ર સાત તનું બનેલ છે. પુણ્ય અને પાપતત્વ બંનેના દ્રવ્ય અને ભાવથી બે-બે ભેદે છે. જે કર્મના ઉદયથી જીવને સુખને અનુભવ થાય તેવા શુભ કર્મ પુદ્ગલ તે દ્રવ્ય પુણ્ય અને દ્રવ્ય પુણ્ય બંધ કારણભૂત દયા–દાન વગેરે શુભ અધ્યવસાય તે ભાવ પુણ્ય. જે કર્મના ઉદયથી જીવને દુઃખને અનુભવ થાય તે અશુભ કર્મ પુદ્ગલને દ્રવ્ય પાપ અને દ્રવ્ય પાપ બંધમાં કારણભૂત હિંસાદિ અશુભ અધ્યવસાયે તે ભાવપાપ, બે તમાં સમાવિષ્ટતા : જીવતત્વ તે સ્વતઃ પ્રસિદ્ધ છે જ. સંવર, નિર્જરા અને મોક્ષ એ ગણ તને જીવસ્વરૂપ કે જીવના પરિણામ રૂપ જ છે. કેમકે એટલે અંશે સંવર આદિ થાય તેટલે અંશે જીવ સ્વ–સ્વરૂપમાં આવે છે. તેથી આ ત્રણે તને જીવતત્વમાં સમાવેશ કરવો. જીવ નથી તે અજીવ એ વ્યાખ્યા મુજબ બીજુ તવ અજીવ છે. આશ્રવ અને બંધ એ કર્મ પરિણામ છે. કર્મ પુદગલાની વૃદ્ધિ કરાવનાર છે માટે અજીવતવમાં સમાવિષ્ટ કર્યો. 'તત્ત્વોને પરસ્પર સંબંધ અને કમ : જીવ ને શરીર-મત–શ્વાસેચ્છવાસ–ગમન–સ્થિતિ–અવગાહ-વગેરે ઉપકારો ના કારણભૂત હેવાથી અનન્તર એવું અજીવ તત્ત્વ મૂક્યું. અહીં ઉપકાર્ય–ઉપકાર ભાવ સંબધ છે. જીવ અને અજીવના આશ્રયથી આસવ થાય છે માટેત્રીજુ આસવ પદ મુકયું. અહી. આશ્રયણ આશ્રયિભાવ સંબંધ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તવાર્થ સૂત્ર પ્રધટીકા આશ્રવનું કાર્ય બંધ છે માટે આશ્રવ પછી બંધ તત્ત્વ જણાવ્યું તેમાં કાર્ય–કારણ ભાવ સંગતિ છે. આસવથી પ્રતિકૂળ તે આસવના નાશ અને બંધના અભાવના કારણભૂત હોવાથી બંધ પછી સંવર તાવ મૂકયું. અહીં પ્રતિ વાસુદેવવાસુદેવની માફક પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવ સંબંધ છે. સંવર થયા પછી જ મેક્ષેપોગી નિર્જરા તત્ત્વ સમ્યક પ્રકારે ઉત્પન થાય છે. તેથી સંવર પછી નિર્જરા કહી. અહીં પૂર્વાપર ભાવ કે પ્રજય પ્રયોજક ભાવ સંબંધ છે. નિર્જ થયા પછી છેવટે મેક્ષ જ થવાને. માટે છેલ્લે મોક્ષ તત્વ પ્રર્યું. માટે ત્યાં કાર્ય કારણુભાવ સંબંધ થયે. | સૂત્રસારાંશ -આ શાસ્ત્ર મેક્ષમાર્ગને મુખ્ય ઉપદેશ આપતું હોવાથી સર્વ પ્રથમ તે મેક્ષ તત્વનું શ્રદ્ધાન જ મોક્ષાથી જીવે કરવું જોઈએ. મેક્ષ તત્વની સાથે સાથે બંધ તત્વનું શ્રદ્ધાન પણ આવશ્યક જ છે. અન્યથા વર્તમાનમાં કર્મોથી બંધાયેલો તે મેક્ષાથી મોક્ષની અભિલાષા કઈ રીતે કરશે ? જે તે પિતાને કર્મોથી બંધાયેલ માનશે તે મોક્ષને પુરુષાર્થ કરશે. જે મેક્ષ અને બંધનું શ્રદ્ધાન કરશે તે બંધના કારણભૂત આસ્રવતત્વનું પણ શ્રદ્ધાન કરવું પડશે. કેમકે કારણરૂપ આસવતત્વને માન્યા વિના બંધને ક્ષય કઈ રીતે થવાને? આસ્રવતત્વ નહીં માને તે બંધ તત્વ નિત્ય થઈ જશે બંધ નિત્ય થતા મોક્ષ થવાને જ નહીં. જે બંધનું કેઈ કારણ જ ન માને તે બંધને અસદભાવ થશે. માટે બંધના હેતુ આમ્રવનું પણ શ્રદ્ધાન કરવું જોઈએ. - જે બંધ અને આસ્રવ સ્વીકાર્યા આસવને રોકવા રૂપ સંવર અને બંધના એક દેશ ક્ષય રૂપ નિર્જરા એવા મોક્ષના કારણેને પણ સ્વીકાર કરે પડશે. તેથી સંવર અને નિર્જરા તત્ત્વનું પણ શ્રદ્ધાન કરવું પડશે. જ્યારે બધાં જ કર્મોની નિર્જરા થશે ત્યારે જે મોક્ષ થવાને તે જીવ-અજીવ બંનેને થવાને જીવને પુદ્દગલથી છુટકારો મળશે તેમ પુદગલ પણ તે જીવથી વિશ્લિષ્ટ બનશે. કેમકે જે કર્મ પુદગલોને સંગ જ ન હોય તે જીવ સ્વતઃ મુક્ત જ છે. જે કર્મ અને આત્માને સંયોગ છે તે બંનેને એકક્ષકથી વિગ પણ થવાને માટે જીવ–અજીવનું પણ શ્રદ્ધાન કરવું જોઈશે. Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૪ • જીવનું લક્ષણ ઉપગ છે. જેમકે જ્ઞાનપગદર્શનપગાદિ. 2 અજીવનું લક્ષણ અનુપયોગ છે કેમકે વ્યક્તિગત રૂપે તેમાં જ્ઞાનાદિ ઉપયોગ નથી. ૦ આશ્રવનું લક્ષણ વેગ છે. તેમાં મન-વચન-કાયાને વેગ મુખ્ય છે. ૦ બંધનું લક્ષણ કામણ વર્ગણારૂપ પુદ્ગલને ગ્રહણ કરવા તે છે. ૦ આસવનું અટકી જવું તે સંવરનું લક્ષણ છે. ૦ સંચિત કર્મોને સદાને માટે ખંડ ખંડ થઈ ક્ષય થવો તે નિર્જરાનું લક્ષણ છે. ૦ સંપૂર્ણ કર્મોને વર્તમાન તથા ભાવિ માટે સર્વથા ધ્વસ તે મેક્ષનું લક્ષણ છે. આવા લક્ષણ યુક્ત સાતે તત્વોના શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે. સૂત્રમાં તત્ય એવું એક વચન મુકવાથી જીવરૂપ તને માવ તે નીવત્ર અજીવને સ્વભાવ તે અનીવાવ આસવનું પરિણામ તે વાવ બંધની પરિણતિ તે વધુ સંવરને ભાવ તે સંવરપન, નિર્જ રાને પર્યાય થ તે નિર્ણય અને મોક્ષને સામાન્ય ભાવ મોક્ષાર છે. એ રીતે પ્રત્યેક પદાર્થમાં સમાવ અર્થાત્ તે પણું પ્રગટ કરવાને માટે તત્વ એવું એક વચન કહ્યું છે. તમાં હેય-ય–ઉપાદેયતા :- આ શાસ્ત્ર મેક્ષશાસ્ત્ર હોવાથી મોક્ષ ના જિજ્ઞાસુ માટે તેની હેય-સેય કે ઉપાદેયતા નક્કી કરવી આવશ્ય છે, જેથી હેય તને ત્યાગ થઈ શકે. ઉપાદેય તનું સેવન–ગ્રહણ થઈ શકે અને ય તો જાણી શકાશે. જીવ અને અજીવ એ તો સેય અર્થાત્ જાણવા ગ્ય છે. સંવર નિર્જરા–મક્ષ ત્રણે ત ઉપાદેય છે. આશ્રવ અને બંધ હેય એટલે કે છોડવા છે. જે પુણ્ય અને પાપને વિચાર કરે તે આશ્રવ રૂપ હોવાથી બંને ત હેય જ છે. છતાં વ્યવહારનયથી પુણ્ય ઉપાદેય અર્થાત્ આદરવા ગણ્યું. કેમકે તે મેક્ષમાર્ગમાં ભેમીયાની ગરજ સારે છે. પણ નિશ્ચયથી તે પુણ્ય પણ હેય જ છે. કારણ કે આખરે તે શુભકર્મ કહેવા છતાં પણ છોડવાનું તે છે જ અન્યથા તે સેનાની બેડી રૂપ બનશે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ३४ તત્વાર્થસૂત્ર પ્રધટીકા [8] સંદર્ભ તત્વાર્થ સંદર્ભ જીવતત્વ:– વિશેષ ચર્ચા મુખ્યત્વે અધ્યાયઃ ૨ અજીવતત્વ – વિશેષ ચર્ચા અધ્યાયઃ ૫ આસવતત્વ - વિશેષ ચર્ચા અધ્યાયઃ ૬ બંધતત્વ:– વિશેષ ચર્ચા અધ્યાયઃ ૮ સંવરતત્વ – વિશેષ ચર્ચા અધ્યાયઃ ૯ નિર્જરાતત્વ - વિશેષચર્ચા અધ્યાયઃ ૯ મોક્ષતત્વ:– વિશેષ ચર્ચા અધ્યાય: ૧૦ નોંધ:- અધ્યાય ૩ અને ૪ નારકી-તિર્યચ-મનુષ્ય અને દેવના વર્ણન થકી ભિન્ન ભિન્ન રૂપે જીવતત્વને વર્ણવવા ઉપયોગી વિગતે રજૂ કરે છે. અધ્યાયઃ ૭માં વતાતિચાર વર્ણન આસવ તત્વમાં જ મદદ રૂપ છે. આગમ સંદર્ભ नव सब्भाव पयत्था पण्णते, तं जहा जीवा अजीवा पुण्णं पावो आसवो संवरो निजरा बंधो मोक्खो સ્થાનાંગ સ્થાન ૯ ઉદ્દેશે-૩ સૂત્ર ૬૬૫ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) નવતત્વ - (સાતે તની ચર્ચા છે) (૨) જીવવિચારઃ- (જીવતત્વ સંબંધે વિસ્તૃત ચર્ચા છે) [9] પદ્ય (૧) જીવ અને અજીવ એ બે ય ત જાણવા બંધ આશ્રવ હેય ભાવે જાણી બંને ત્યાગવા તત્વ સંવર નિર્જરાને મોક્ષ તત્વને આદરો ગ્રહણ કરવા લાગ્યા એ ત્રણ જાણ ભવસાગર તરો (૨) વાજીવથી પુણ્ય પાપ અથવા, શુભાશુભ આસ સાતે સંવર નિર્જરા નવગણે, જે બંધને મેક્ષ તે. [10] નિષ્કર્ષ મેક્ષના અથી જીવોને માટે પાયે મુક સમ્યગ્દર્શન. તનું શ્રદ્ધાન્ એ સમ્યગ્દર્શન છે. અને તત્વે એ આ જીવાદિ સાત [કે નવ છે. ક Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અધ્યાય-૧ સૂત્ર-૪ આ સૂત્ર થકી શુદ્ધ શ્રદ્ધા માટે તત્વોના નામ અને સ્વરૂપનું જ્ઞાન થાય છે. માટે શ્રદ્ધા પૂર્વક [કે સમ્યક શ્રદ્ધાને પ્રગટ કરવા માટે) આ તત્વ જાણકારી ને સ્વીકારવી, હૃદયમાં અવધારવી જેથી શુદ્ધ ભાવે પ્રગટ થઈ શકશે. બીજુ મેક્ષના અથીને આશ્રવ-બંધતત્વ થકી કર્મ કેમ બંધાય છે તે જણાવી કર્મબંધથી અટકવાની દિશા સૂચવે છે. તેમજ નિર્જરા કે સંવરના સ્વરૂપ દ્વારા કર્મો રોકવા કે ખપાવવા માટેની દિશા સૂચવે છે. મોક્ષાથી જીવ તેના પરિજ્ઞાન થકી મોક્ષમાર્ગે આગળ વધી શકશે. – B – – – B – H – I - અધ્યાય : ૧ સુત્ર : ૫ [1] સૂત્ર: હેતુ જીવાદિ તત્વેના નિક્ષેપને આ સૂત્ર નિર્દેશ કરે છે. [2] સૂત્ર મૂળ नाम स्थापना गव्य भावतस्तन्यास કરો F E - લાભ લી"" ** 13 સત્ર પથક ક F ક SH नाम स्थापना द्रव्य भावतः तत् न्यासः [4] સરસાર નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એિ ચાર દ્વાર] થકી તેને [જીવાદિ સાત તન] ન્યાસ [નિક્ષેપ] થાય છે–થઈ શકે છે. (અર્થાત નામઆદિ ચાર દ્વારા વડે જીવાદિતનું સ્વરૂપ વિચારી શકાય છે.) [5] શબ્દજ્ઞાન - ક ન્યાસનિક્ષેપ - (૧) જ્ઞાન મેળવવાના સાધન તે નિક્ષેપ કહેવાય છે. તે ચાર પ્રકારના છે. (૨) લક્ષણ અને ભેદે દ્વારા પદાર્થોનું જ્ઞાન જેના વડે વિસ્તારપૂર્વક થઈ શકે છે. તેવા વ્યવહારરૂપ ઉપાયને ન્યાસ અથવા નિક્ષેપ કહેવાય છે. (૧) નામનિક્ષેપ – વસ્તુને ઓળખવાને સંકેત તે નામ નિક્ષેપ છે જેમકે ભગવાનનું નામ મહાવીર છે તે નામ નિક્ષેપ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તવાર્થ સૂત્ર પ્રધટીકા (ર) સ્થાપના નિક્ષેપ- સ્થાપના એટલે આકૃતિ અથવા પ્રતિબિંબ વસ્તુની ગેરહાજરીમાં અન્ય વસ્તુમાં તેનું પ્રતિનિધિત્વ આપવું, પ્રભુ મહાવીર તો નથી પણ તેની પ્રતિમાજી તે સ્થાપના નિક્ષેપ. (૩) દ્રવ્યનિક્ષેપ – વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા તે દ્રવ્ય નિક્ષેપ જેમકે ભગવંત તીર્થંકર નામકર્મ નિકાચીત કરે ત્યારથી કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધીની અને મોક્ષે ગયા પછીની અવસ્થા તે દ્રવ્ય તીર્થકર. (૪) ભાવનિક્ષેપ :- વસ્તુની વર્તમાન અવસ્થા જેમકે તીર્થ પ્રવર્તાવે ત્યારથી મેક્ષગમન સુધીનો કાળ તે ભાવ તીર્થકર. [6] અનુવૃત્તિ जीवा जीवाश्रव बन्ध संवर निर्जरा मोक्षोस्तत्वम् [7] પ્રબોધ ટીકા :પૂર્વ સૂરામાં તન નામ જણાવ્યા છે. આ સૂગ તેના ચાર ભેદે નિક્ષેપો કરવા માટે છે. અર્થાત્ જીવ તત્વના ચાર નિક્ષેપ, અજીવ તત્વના ચાર નિક્ષેપ એ રીતે સાતે સાત તની ઓળખ નામ-સ્થાપના–દ્રવ્યભાવથી કરવી. ] સૌ પ્રથમ ન્યાસ અથવા નિક્ષેપની સમજ આપતા જણાવે કે બધાં વ્યવહાર કે જ્ઞાનની આપ–લેનું મુખ્ય સાધન ભાષા છે. ભાષા શબ્દની બનેલી છે. એક જ શબ્દ પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થોમાં વપરાય છે. પ્રત્યેક શબ્દના સ્પષ્ટીકરણ માટે ચાર પ્રકારે અર્થની વિચારણા કરાય છે. આ ચાર અર્થે જ જે–તે શબ્દાદિના અર્થ સામાન્યના ચાર વિભાગી કરણે છે. આ વિભાગ ન્યાસ કહેવાય છે જે બીજા શબ્દમાં નિક્ષેપ તરીકે સુપ્રસિદ્ધ છે. આ વિભાગીકરણના પરિણામે તાત્પર્ય સમજવામાં સરળતા થાય છે. D નામ નિક્ષેપ - કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું નામ ન હોય તે વ્યવહાર જ ન ચાલે. જેમ વસ્તુને સાક્ષાત્ જેવાથી વસ્તુની ઈરછા કે વસ્તુ પર રાગ અથવા ઠેષ થાય છે. તેમ વસ્તુનું નામ સાંભળવાથી પણ ઈરછા–રાગ કે દ્વેષ પ્રગટે છે. વસ્તુનું નામ તે નામ નિક્ષેપ કહેવાય છે. જે અર્થ વ્યુત્પત્તિ સિદ્ધ નથી પણ ફક્ત માતા પિતા કે અન્ય લેકેના સંકેત બળથી જાણી શકાય છે. તે અર્થ “નામનિક્ષેપ” જેમ Page #46 -------------------------------------------------------------------------- ________________ ३७ અધ્યાય-૧ સૂત્ર-૫ કઈ વ્યક્તિમાં સેવક એગ્ય સેવાને કઈ ગુણ નથી છતાં કેઈએ તેનું નામ સેવક રાખ્યું તે તેને નામ સેવક કહેવાય નામ ને અર્થાતરમાં સંજ્ઞા કહેવામાં આવે છે. | સ્થાપના નિક્ષેપ –વસ્તુની સ્થાપના-આકૃતિ-પ્રતિબિંબ-ચિત્ર જેવાથી પણ તે વસ્તુની ઈચ્છા કે વસ્તુ પર રાગ અથવા ઠેષ જન્મ છે. અહીં મૂળ વસ્તુની પ્રતિકૃતિ કે મૂતિ વગેરેમાં પણ સ્થાપના હાઈ શકે અને મૂળ વસ્તુના આરે પણ રૂપે પણ સ્થાપના થઈ શકે છે. જેમ કે કઈ સેવકનું ચિત્ર-મૂર્તિ કે છબી એ સ્થાપના સેવક છે. જે સ્થાપનામાં ઉપસ્થિત વસ્તુને સંબંધ કે મનેભાવ જોડીને આરેપ કરાયો હોય તો તેને અતદાકાર સ્થાપના કહે છે. કારણ કે વસ્તુનું ચિત્ર–મૂર્તિ વગેરે તે સારુણ્ય ભાવવાળા છે તેથી તદાકાર સ્થાપના સ્વરૂપ જ છે. પણ જેમ સ્થાપનાચાર્યજી બેલીને આપણે ઠવણી ઉપર પધરાવીએ છીએ તે તે અતદાકાર સ્થાપના થશે. અતદાકાર સ્થાપના મનભાવ સાથે વિશેષ સંબંધ છે. જેમ લાકડું એક જ છે છતાં શુભ પ્રસંગે જમણવારમાં ઇંધણ તરીકે વાપરે તે “મગ–બાફણા” કહેવાય અને સ્મશાન યાત્રામાં ઈધણ રૂપે વાપરે તે લાકડું જ કહેવાય છે. કેમ કે સ્થાપના નિક્ષેપ માં પૂજ્ય–અપૂજ્યને વ્યવહાર સ્પષ્ટ છે. ] દ્રવ્ય નિક્ષેપ – વસ્તુની પૂર્વ કે ઉત્તર અવસ્થા પરથી દ્રવ્ય નિક્ષેપાને સંબંધ જોડાય છે. મતલબ જે અર્થ ભાવ નિક્ષેપને પૂર્વરૂપ અથવા ઉત્તર રૂપ હોય તે દ્રવ્ય નિક્ષેપ જેમ કોઈ વ્યક્તિ વર્તમાનમાં સેવા કાર્ય નથી કરતી પણ ભૂતકાળમાં સેવા કાર્ય કરેલું છે અથવા ભવિષ્યમાં સેવા કાર્ય કરવાના છે તો તે દ્રવ્ય સેવક ગણાય. આમ અહીં વસ્તુના બદલાતા પર્યાય સાથે મુખ્ય સંબંધ છે. બીજુ દેષ્ટાન્ત લઈએ શ્રેણિક મહારાજા ભાવિ તીર્થકર છે માટે હાલ દ્રવ્ય તીર્થકર કહેવાશે. અને મોક્ષે જશે પછી પણ દ્રવ્ય તીર્થકર કહેવાશે. 3 ભાવ નિક્ષેપ :- વસ્તુની વર્તમાન અવસ્થા કે પર્યાય આધારે ભાવ નિક્ષેપો ઘટાવાય છે. જેમ કેઈ વસ્તુનું નામ “ખુરશી છે તે તે નામ નિક્ષેપ થયો. ખુરશીનું ચિત્ર તે સ્થાપના નિક્ષેપ થયો. ખુરશી અન્યા પૂર્વેનું લાકડું તે દ્રવ્ય ખુરશી થઈ પણ ખરેખર વર્તમાન અવસ્થામાં જે ખુરશી છે તેને ભાવ નિક્ષેપારૂપ સમજવી. Page #47 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્ર પ્રાધટીકા સેવકના ઉદાહરણમાં સેવક યેાગ્ય કાર્ય કરતી વ્યક્તિ તે ભાવ સેવક. વિચરતા તીથ કર પરમાત્મા તે ભાજન. ભાવ નિક્ષેપની બીજી વ્યાખ્યા છે કે જે અમાં શબ્દનુ વ્યુત્પતિ નિમિત્ત કે પ્રવૃત્તિ નિમિત્ત ખરાખર ઘટતુ હાય તે ભાવ નિક્ષેપ” જાણવા. વ્યુત્પત્તિ નિમિત્ત :– નામ બે પ્રકારના હોય છે. (૧) યૌગિક (૨) રૂઢ. રસેાઇયે!–પુજારી વગેરે યૌગિક શબ્દો છે. જ્યારે ગાય ઘેાડા વગેરે રૂઢ શબ્દો છે. રસેાઇ કરી તે રસેાયા. પૂજાના કામ માટે રાખેલે! તે પૂજારી. સંસ્કૃતમાં લઈએ તે મમ્ રેતિ કૃતિ યુમ્માઃ આ બધા શબ્દોની વ્યુત્પત્તિનું નિમિત્ત છે. અર્થાત્ તે શબ્દો તેવી ક્રિયાના આધારે જ સાબિત થયા છે અને તે ક્રિયા એ આ શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત છે. આમ યૌગિક શબ્દોમાં વ્યુત્પત્તિનુ' નિમિત્ત એ જ તેની પ્રવૃત્તિનું નિમિત્ત છે. ૩૮ 101 । • પ્રવૃત્તિ નિમિત્ત :- રૂઢ શબ્દોમાં આ રીતે ઘટાવી શકાશે નહી. ત્યાં રૂઢિગત વ્યવહાર થાય છે. વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહાર થતા નથી. જેમકે ૪ (ગાય) પતિ કૃતિ એવી વ્યુત્પત્તિથી અથ બેસે નહી: અશ્વ ધાવતિ વૃત્તિથી અથ બેસે નહી. ત્યાં વ્યુત્પત્તિને બદલે રૂઢિથી જ વ્યવહાર બેસે છે. ત્યાં અમુક પ્રકારની આકૃતિ-જાતિ એ જ ગાય—ઘેાડા વગેરે અથ થાય છે—સ્વીકારાય છે. અહી* વ્યુત્પત્તિને બદલે પ્રવૃત્તિનિમિત્ત જ મહત્ત્વનું ગણાય છે. જ્યાં યૌગિક શબ્દ હૈાય ત્યાં વ્યુત્પત્તિ નિમિત્તવાળે! અ ભાવનિક્ષેપ જાણવા અને જ્યાં રૂઢ શબ્દ [જાતિનામ વગેરે] હેાય ત્યાં પ્રવૃત્તિ નિમિત્તવાળા અથ ભાવ નિક્ષેપ જાણવા. --- દ્રવ્યભાવ નિક્ષેપાની સાપેક્ષતા દ્રવ્ય અને ભાવ નિક્ષેપા એ મને સાપેક્ષ છે. એક જ વસ્તુ અપેક્ષાએ દ્રવ્ય નિક્ષેપ હાય. બીજી અપેક્ષાએ તે ભાવ નિક્ષેપ પણ ઘટાવાય છે. જેમકે રૂ છે તે દારાની અપેક્ષાએ દ્રવ્ય દારા છે અને દોરા બની ગયા પછી ભાવ દારા છે. એ જ ઢોરા કપડાની અપેક્ષાએ દ્રવ્યકપડું છે પણ જ્યારે કપડુ' વણાઈ જાય ત્યારે કપડું ભાવ-કપડું” છે. વળી તે જ કપડું શર્ટ-પેન્ટની અપેક્ષાએ દ્રવ્ય શટ કે દ્રવ્ય પેન્ટ છે. પણ સીવાઈ ગયા પછી તે ભાવ શર્ટ કે ભાવ પેન્ટ થઈ જશે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ અધ્યાય—૧ સૂત્રપ પણ જો તે શર્ટ-પેન્ટ ફાટીને પાછા ટુકડા થઈ જાય તા તે દ્રવ્ય શ કે દ્રવ્ય પેન્ટ બની જશે અને ટુકડાં એ ભાવ ટુકડાં બની જશે. રીતે દ્રવ્ય કે ભાવનિક્ષેપો સાપેક્ષ છે તેની વિક્ષા મુજબ અર્થ ઘટાવવા. આ D સ્થાપના નિક્ષેપ-દ્રવ્ય નિક્ષેપ :- આ બ'ને નિક્ષેપામાં એક સામ્ય છે કે વર્તમાન કાળે તે બંનેની વિદ્યમાનતા કે અસ્તિત્વ નથી. સ્થાપના નિક્ષેપ એ ખતાવેલી વસ્તુનુ આરાપણુ માત્ર છે. જેમ કે જિનેશ્વર પરમાત્માની પ્રતિમાજી એ તેમાં પરમાત્મ ભાવનું આપણુ છે. જ્યારે દ્રવ્ય નિક્ષેપમાં તે મૂળ વસ્તુ ભાવિમાં પ્રગટ થવાની અથવા તે ભૂતકાળે હતી. જેમ કે ઋષભદેવ સ્વામી ભૂતકાળે તીર્થકર પણે વિચરતા હતા અને કૃષ્ણ મહારાજા ભાવિ તીથંકર થવાના છે. જીવાદિ તત્ત્વાના ચાર નિક્ષેપા : (૧) જીવતત્વઃ— (1) નામજીવ :– જેને જીવ કહેવાય છે તે નામજીવ. જો કે સચેતન-અચેતન- કોઈ પણ વસ્તુના વાચક હોય તે પણ તે નામ જીવ તરીકે ઓળખાશે. છતાં રૂઢિથી ચેતન લક્ષણવાળો તે નામજીવ ગણાય. (૨) સ્થાપના જીવ :– કોઈપણ જીવ દ્રવ્યની સદ્ભૂત અસદ્ભૂત (કલ્પિત) આકૃતિ વિશેષને જીવને સ્થાપના નિક્ષેપ જાણવા. તેમાં લાકડું પુસ્ત–ચિત્ર વગેરેમાં આ જીવ છે તેવી સ્થાપના કરાય છે. જેમ “જ્ઞાન્તિ ચેફ્યા સૂત્રપાઠ તે ચૈત્યાના સ્થાપના નિક્ષેપ છે. (૩) દ્રવ્યજીવ :– [ો કે આ સમજવા પુરતી વ્યાખ્યા છે. ખરેખર તે આ ભાંગા શુન્ય સમજવા.] દ્રવ્ય જીવ ગુણ-પર્યાયથી રહિત હૈાય છે. તેથી તે અનાદિ પારિામિક ભાવથી યુક્ત છે. તેથી જીવના દ્રવ્ય જીવ ભાંગા કેવળ બુદ્ધિમાં સ્થાપિત કરવા માટે છે. કારણ કે ગુણ-પર્યાયથી રહિત એમ હ્યુ. પણ ગુણ એટલે જ્ઞાન-દન-સુખ વગેરે આત્માના પેાતાના ગુણા અને પર્યાય એટલે મનુષ્ય—તિય 'ચ-દેવ—નારકી અવસ્થા. આવા ગુણ પર્યાયથી રહિત તા માત્ર અજીવ હેાઈ શકે. અજીવ કદી જીવ થાય નહી' માટે દ્રવ્યજીવ હોઈ શકે નહીં. એ જ રીતે અનાદિ પારિણામિક ભાવ યુક્ત કહ્યું. પણ પારિણામિક ભાવે પણ સાઢિ જ હૈાય છે. માટે અહીં શુન્ય ભાંગેા કહ્યો છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા - આમ છતાં તેની ઓળખ માટે એવું કહી શકાય કે જે મનુષ્ય દેવને યોગ્ય પર્યાય વાળો જ્યાં સુધી નથી થયે ત્યાં સુધી તેને દ્રવ્ય દેવ કહી શકાય અથવા નારકીનું આયુ બાંધ્યું પણ હજી મનુષ્યાયુ પૂર્ણ થયું નથી ત્યાં સુધી દ્રવ્ય નારકી જીવ કહી શકાય, બીજો વિકલ્પ એવે કરી શકાય કે જીવ શબ્દાર્થ જણવનાર એવા જીવરહિત શરીર શરીરને દ્રવ્ય જીવ જાણો. (૪)ભાવજીવે - જે ઔપિશમકક્ષાચક–ક્ષાપશમિક-ઔદયિક અને પરિણામિક ૧ભાથી યુક્ત છે, જેનું લક્ષણ, ૧ ઉપયોગી છે. તે જીવ તે ભાવ જીવ. (1) પાંચ ભાવે પથમિક –કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયને સર્વથા અભાવ હવે તે પ્રકારના અધ્યવસાય તે પશમિઠ ભાવ રાખ છવાયેલા અગ્નિ જેવી સ્થિતિ અહીં હોચ છે. ક્ષાયિક કર્મના સર્વથાક્ષયથી ઉત્પન્ન થતા ભાવે ક્ષાયિક ભાવ કહેવાય. અહીં આમાની નિર્મળતા પ્રગટે છે. ક્ષાપશમિક - કર્મોમાંથી કેટલાક ક્ષય પામ્યા હોય અને કેટલાક ઉપશાન્ત થયા હોય ત્યારે ઉપશમ અને ક્ષયના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવ તે ક્ષાપશમિક ભાવ. ઔદયિક ભાવ :- કર્મને ઉદય થવાથી ઉત્પન્ન થતા ભાવે તે ઔદયિક ભાવો કહેવાય છે. પારિણુભિક ભાવ – પરિણામ એટલે દ્રવ્યનું પિતાનું સ્વરૂપ. પરિણામથી ઉત્પન્ન થતા ભાવે તે પરિણામિક ભાવો કહેવાય. નોંધ:- આ પાંચે ભાવનું સ્વરૂપ વિસ્તારથી અધ્યાય ૨: સૂત્ર ૧ માં વર્ણવ્યું છે.] (૨) ૨ઉપયોગઃ સાકાર અને નિરાકાર બે રૂપે છે. (૧) સાકાર ઉપયોગ - જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપગ. (૨) નિરાકાર ઉપયોગ - જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપગ. સાકાર ઉપયોગ તે જ્ઞાન અને નિરાકાર ઉપયોગ તે દર્શન. ભાવ જીવ આવા પારિમિક ભાવ તથા ઉપયોગથી યુક્ત હોય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અધ્યાય-૧ સૂત્ર-૫ (ર) અજીવ તત્વ – અજીવ એટલે ચેતના શક્તિ રહિત કે જ્ઞાનાદિ ઉપગ રહિત તત્વ. જીવ નથી તે અજીવ. (૧) નામ અજીવ – કઈ પણ ચેતન કે અચેતનનું અજીવ એવું નામ રાખવું તે નામ અજીવ. (૨) સ્થાપના અજીવ - લાકડું –ચિત્ર મૂર્તિ આદિ સ્વરૂપે સ્થાપિત કરાયેલ તે સ્થાપના અજીવ જાણવું. (૩)દ્રવ્યઅજીવ - દ્રવ્ય જીવની માફક આ ભાંગે પણ શુન્ય જાણો. કેમકે જીવ કદી અજીવ બનશે નહીં. (૪) ભાવ અજીવ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, એ ચારના ગતિ–સ્થિતિ-અવકાશ અને સ્પર્શાદિ ચતુષ્ઠ એવા અનુક્રમે લક્ષણે છે. ભાવ અજીવ આ ગત્યાદિ લક્ષણવાળા ધર્માસ્તિકાયાદિને ગણેલ છે. (૩) આશ્રવ તત્વ – કર્મોને આવવાના દ્વાર રૂ૫ આશ્રવ તત્વ (૧) નામાસવ – જેનું “આવ એ પ્રમાણે નામ કરાયેલું ન હોય તેને નામ-આસ્રવ કહેવાય. (ર) સ્થાપના આસ્રવ – આમ્રવનું કેઈ ચિત્રમૂર્તિ વગેરે દ્વારા સ્થાપના કરાઈ હોય તે સ્થાપના આસવ. આમ્રવને મારા આવવું અર્થ કરો તે બારી-બારણું પણ સ્થાપના આસ્રવ ૩૫ જ જણાવી શકાશે. (૩) દ્રવ્ય આસવ- (૧) શુભ અથવા અશુભ કર્મ પુદગલનું આવવું ગ્રહણ કરવું તે દ્રવ્ય આસવ. (૨) મિથ્યાત્વ- અવિરતિ કષાય ગરૂપ ઉદયમાં નહીં આવેલા પરિણામે તે દ્રવ્યાસ્ત્રવ. (૪) ભાવ આસ્રવ:- (૧) દ્રવ્ય આસ્રવમાં કારણભૂત છને જે શુભ-અશુભ પરિણામ તે ભાવ આસ્રવ. (૨) મિથ્યાત્વ-અવિરતિ કષાય કે ગના પરિણામ તે ભાવ આસ્ટવ. (૪) બંધતત્વ- કર્મ પુદગલનું આત્મા સાથે ક્ષીર-નીર જોડાવું તે બંધ તત્વ તેના ચાર નિક્ષેપો આ રીતે છે (૧) નામ બંધ:- જે કઈ વસ્તુનું નામ બંધ હોય તે નામ બંધ નિક્ષેપો જેમકે ઘરમાં પુરાવું-જેલમાં પુશવું કે કર્મોથી બંધાવું તે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા (૨) સ્થાપના–બંધ:- ચિત્ર-મૂતિ આદિ દ્વારા બંધની સ્થાપના કરવી. જેમકે મોહનીય કર્મ બેડી રૂપ કહ્યું. મોહનીયથી બંધાયેલા જીવ દર્શાવવા બેડી વાળે માનવ એવી આકૃતિ સ્થાપી અને કમબંધનું આરોપણ કરવું તે સ્થાપના બંધ. - (૩) દ્રવ્ય બંધ – (૧) બેડીરૂપ. જે થકી કતૃત્વ પરિણામ અને કિયત્વ ભાવને અવરોધકતા પ્રાપ્ત થાય તે દ્રવ્ય બંધન. . (૨) આત્મા સાથે કર્મ પુદગલોનો સંબંધ. (૪) ભાવ બંધ:- પ્રકૃતિ રૂ૫ –જે જે કર્મોની જે-જે પ્રકૃત્તિ આમા સાથે બંધાયેલી રહે તેને ભાવ બંધ જાણ. જેના પરિણામ સ્વરૂપે સ્વભાવ [આત્માને પિતાને ભાવ] પરિણમનમાં પ્રતિબંધકતા થાય છે. (૨) દ્રવ્ય બંધના કારણરૂપ આત્માનો અધ્યવસાય. (૫) સંવર તત્ત્વ :- જેના વડે આવતા કર્મ રોકાય તે સંવર તત્ત્વ. (૧) નામ સંવર:- કેઈપણ વસ્તુનું સંવર એવું નામ આપવું તે “નામ સંવર (૨) સ્થાપના સંવર:- ચિત્ર-મૂર્તિ વગેરે દ્વારા સંવરની. સ્થાપના કરવામાં આવે તે સ્થાપના સંવર. સંવ એટલે રેહવું અર્થ જ ગ્રહણ કરે તે “પ્રવેશબંધિ” એ નામ સંવર રૂપ ગણાશે અને “રેડ સિગ્નલ કે ફાટક વગેરે સ્થાપના સંવર રૂપ ગણાશે. . (૩) દ્રવ્યસવર:- જે દ્વારા કર્મને આવવાના દ્વારા રોકાય તે. દ્રવ્યસંવર સમિતિ-ગુપ્તિ-પરિષહ-વતિ ધર્મ–ભાવના ચરિત્ર થકી જે શુભાશુભ આશ્રવ રોકાય તે દ્રવ્યસંવર જાણ. (૪) ભાવસંવરઃ- (૧) સમિતિ ગુપ્તિ પરિષ- યતિધર્મ– ભાવના અને ચારિત્રના પરિણામને પ્રાપ્ત થયેલા જીવ દ્વારા સમજ-. પૂર્વક આશ્રવ નિધિને ભાવ તે ભાવસંવર. (૨) દ્રવ્યસંવર માટે અધ્યવસાય. (૬) નિજરાતત્વ – આત્માએ પૂર્વે બાંધેલા કમેને તપ વગેરે દ્વારા આત્મા થી છૂટા પાડવા તે નિર્જરા તેના ચાર નિક્ષેપા. (1) નામનિર્જરા - જે કઈ વસ્તુ કે વ્યક્તિનું નામ નિર્જશ. આપવામાં આવે તેને નામ-નિર્જશ જાણવી. Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–પ ૪૩ (2) સ્થાપના નિર્જરા - ચિત્રમૂર્તિ વગેરે સાધનો થકી નિર્જરાની સ્થાપના કરવી. વસ્તુમાં તેવું આરોપણ કરવું. જેમકે મંદિર કે ઉપાશ્રય નિર્જરા સ્થાનક ગણ્યા. કારણ કે ત્યાં ધર્મકિયા થકી નિર્જરા માટે તે તે સ્થાની સ્થાપના કરાઈ છે. . (૩) દ્રવ્યનિર્જરા – (૧) મોક્ષના હેતુ રહિત અકામ નિર્જરા તે. તે દ્રવ્ય નિર્જરા. (૨) શુભાશુભ કર્મોને દેશથી ક્ષય થવો તે દ્રવ્ય નિર્જરા. (4) ભાવનિર્જરા - (૧) સમ્યજ્ઞાનાદિ ઉપદેશ અનુષ્ઠાન પૂર્વકની સકામ નિજેરા. (૨) કર્મોને દેશ ક્ષય માટે આત્માના અધ્યવસાય તે ભાવનિર્જરા. (૭) ક્ષતત્વ:- સર્વ કર્મોથી સર્વથા મુક્ત થવું તે મેક્ષ (1) નામ મોક્ષ - કેઈ પણ જીવ-અછવાદિનું મેક્ષ નામ આપીએ તો તે “નામ–મેક્ષ” કહેવાય. બીજા અર્થમાં મૂક્ષને મુકાવું એમ ગણીએ તે જીવ કે અજીવનું “બંધનથી મુકાવું” તેને જે નામે ઓળખાવાય તે સંજ્ઞાને “નામ–મોક્ષ કહેવાય. (2) સ્થાપના મોક્ષ:- મોક્ષના સ્વરૂપની સ્થાપના તે “સ્થાપનામોક્ષ” બીજા શબ્દોમાં કહીએ તે જે કંઈ જીવ કે અજીવ જે ભાવે મુક્ત જણાવ તે સ્વરૂપનું ચિત્ર-મૂર્તિ દ્વારા સ્થાપન કરવું તે. (3) દ્રવ્યમેક્ષ :- બંધનથી છુટકારે તે દ્રવ્યમેક્ષ. જીવ અથવા અજીવને અન્ય દ્રવ્યથી સંગે કે સંબંધથી જેટલે અળગો કરાય તે મેક્ષ. (4) ભાવમોક્ષ :- સર્વથા કર્મને ક્ષય કે દ્રવ્ય મેક્ષમાં કારણ રૂપ જે આત્માને પરિણામ કે સિદ્ધત્વની પરિણતિ તે ભાવ-મેક્ષ જાણો. નેધ:- [જીવાદિ સાત તના ચારે નિક્ષેપા ઉપરાંત પૂ. સિદ્ધ સેનીય તત્વાર્થ ટીકા મુજબ તત્ત શબ્દથી સમ્યગ્દશનાદિ ત્રણેના પણ ચારે નિક્ષેપો સંભવે છે: (1) સમ્યગ્દશન:- ભવિજીવના જે મિથ્યા દર્શન પુદ્ગલે સમ્યગ્દર્શન વડે શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તેને દ્રવ્યનિક્ષેપ સમજ. આ દ્રવ્ય નિક્ષેપ વિશુદ્ધ આત્મપરિણામ પૂર્વકને હેય તે ભાવનિક્ષેપ 21. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તત્વાર્થ સૂત્ર પ્રમાટીકા (2) સભ્યજ્ઞાન :- જીવની અનુપયુક્ત અવસ્થા તે દ્રવ્ય (જ્ઞાન) નિક્ષેપ જાણવા અને ઉપચાગ–પરિણતિ યુક્ત વિશેષાવસ્થા તે ભાવ (જ્ઞાન) નિક્ષેપ. (3) સભ્યચારિત્ર :- અભવ કે ભિવ જીવાની અનુયાગ પૂવ કના ક્રિયા–અનુષ્ઠાન તે દ્રવ્ય (ચારિત્ર) નિક્ષેપ. આગમ પૂર્વક અને ઉપયાગ સહિતનું ક્રિયા અનુષ્ઠાન તે ભાવ (ચારિત્ર) નિક્ષેપ. પ્રકારાન્તરથી નામ સ્થાપનાદિના નામ દ્રવ્ય સ્થાપના દ્રવ્ય-દ્રવ્ય દ્રવ્ય અને ભાવ દ્રવ્ય એવા વ્યવહાર પણ થાય છે (1) નામ દ્રવ્ય :- કાઇ પણ જીવ કે અજીવની “દ્રવ્ય એવી સ`જ્ઞા કરવી તે નામ દ્રવ્ય કહેવાય છે. (2) સ્થાપના દ્રવ્ય ઃ- કાઇ કાષ્ઠ-પત્થર-ચિત્ર વગેરમાં આ દ્રવ્ય છે એ પ્રમાણે સ્થાપના કરવી. તે સ્થાપના દ્રવ્ય. જેમ કે દેવતા એની સ્મૃતિમાં આ ગણેશ છે આ વિષ્ણુ છે. તેમ સ્થાપના કરવી. (3) દ્રવ્ય દ્રવ્ય :- ધર્મ-અધમ-આકાશ વગેરેમાં કેવળ બુદ્ધિ થકી ગુણ-પર્યાય હિત કેાઈ પણ દ્રવ્યને દ્રવ્ય દ્રવ્ય કહે છે. કેટલાંકનુ હેવુ' એમ છે કે દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાએ દ્રવ્ય માત્ર પુદ્ગલ દ્રવ્યને જ સમજવુ`.[આ સંબંધે પાંચમાં અધ્યાયમાં ૨૫ અને ૨૬મુ' સૂત્ર કહ્યા અળવ રધાસ્ત્ર તથા સંયાત મેળે પદ્યન્તે આ બે સૂગ થકી પુદ્ગલના વિશેષ ખુલાસા મળશે. (4) ભાવ દ્રવ્ય :- પ્રાપ્તિ રૂપ લક્ષણથી યુક્ત અને ગુણ પર્યાય સહિત ધર્મ-અધર્મ આકાશ-પુદ્ગલને ભાવદ્રવ્ય કહેવાય છે. [] કેટલીક શકા ઃ- (૧) સૌ પ્રથમ દ્રવ્ય નિક્ષેપ લેવા જોઈ એ કેમ કે દ્રવ્યના જ નામ-સ્થાપનાદિ નિક્ષેપ કરવામાં આવે છે. સમાધાન :- સમસ્ત લેાક વ્યવહાર સંજ્ઞા અર્થાત્ નામથી ચાલે છે. માટે નામ નિક્ષેપ પ્રથમ ગ્રહણ કર્યાં. સ્તુતિ–નિ દા, રાગ–દ્વેષ વગેરે અધુરું નામ–આધીન છે. જેનું નામ નકકી થયું તે મુજબ જ તેની સ્થાપના થાય છે. તેથી નામ પછી સ્થાપનાનું ગ્રહણ કર્યું. દ્રવ્ય અને ભાવ પૂર્વોત્તર કાલવતી છે તેથી પહેલા દ્રવ્ય અને પછી ભાવનું ગ્રહણ કરવુ ચેાગ્ય જ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–પ ૪૫ ૧૧ છે. નીકટતાની અપેક્ષાએ વિચારે તે ભાવ પ્રધાન તવ છે. કેમ કે ભાવની વ્યાખ્યા બીજા દ્વારા થાય છે. ભાવથી નજીક દ્રવ્ય છે. તેમજ તે બંનેને સંબંધ છે. સ્થાપના તે પૂર્વે રાખી કેમ કે અતદરૂપ પદાથમાં તદ્દબુદ્ધિ કરાવવામાં તે પ્રધાન કારણ છે. તેની પૂર્વે નામનું ગ્રહણ કર્યું કેમ કે તે ભાવથી વધુ દૂર છે. શંકા ર :- જીવાદિના ચાર નિક્ષેપ થાય જ નહીં કેમ કે નામનામ છે. સ્થાપના નથી. જે સ્થાપના માને તે તે નામ નથી. સમાધાન - લેક વ્યવહારમાં એક જ વસ્તુમાં નામ વગેરે ચાર વ્યવહાર જોવા મળે છે. મહાવીર નામનો માણસ છે, મૂર્તિમાં મહાવીરની સ્થાપના છે. તે માટે ઘડાતા પત્થરને સ્થાપના પૂર્વે મહાવીર તરીકે લેકે સ્વીકારે છે તેમજ ભાવિ પર્યાયની ચોગ્યતાથી પણ મહાવીર એ સ્વીકાર થાય છે. વળી નામને આપણે સ્થાપના કહેતા જ નથી કે સ્થાપનાને નામ કહેતા નથી ત્યારે વ્યવહાર સ્વતઃ એક વસ્તુમાં ઘટાવાય છે. શંકા ૩:- ભાવનિક્ષેપમાં જ તે ગુણ જોવા મળે છે. તેથી ભાવ નિક્ષેપ જ સત્ય માનવો જોઈએ. સમાધાન:– આવું માનવાથી નામ સ્થાપના અને દ્રવ્યથી થતા. તેમજ લેક વ્યવહારોને જ લેપ થઈ જશે. લોક વ્યવહાર બહુધા નામાદિ ત્રણ નિક્ષેપણથી જ ચાલે છે તેથી કૃત્રિમ હોવા છતાં ત્રણે નિક્ષેપને લેપ ન કરાય. [8] સંદર્ભ આગમ સંદર્ભ जत्थ य ज जाणेज्जा निक्खेवं निक्खिवे निरवसेसं जत्थवि अ न जाणेज्जा चउक्कगं निक्खिवे तस्थ आवस्सयं चउव्विहं पण्णतं, तं जहा नामावस्मयं ठवणावस्सयं दव्या વયં માવાવસ્તર્ય-અનુયોગ દ્વારસૂત્ર સૂત્ર૮ [9] પધ (૧) નામ સ્થાપના દ્રવ્ય ભાવે સાત તત્વ વિચારણા નિક્ષેપ સ ખ્યા ચાર કહી છે સર્વભાવે. ભાવવા ક પ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તત્વાર્થસૂત્ર પ્રધટીકા દ્રવ્યથી જીવ દ્રવ્ય નથી ને છે વળી ઉપચારથી ગુરુ ગમ દ્વારા જ્ઞાનધારા જાણવી બહુ પ્યારથી. નામ સ્થાપન દ્રવ્ય ભાવરૂપ જે છે ચાર નિક્ષેપ તે સર્વતત્વ તથા જ અર્થ સઘળાં તે જાણવા સાધન તો જે છે નામ પરંપરાગત છતાં નિર્ગુણી નિક્ષેપને આપેલ જ સ્થાપના પ્રથમ છે ભાવથી છે દ્વવ્ય તે. [10] નિષ્કર્ષ આ સૂત્ર દ્વારા આ રીતે બધાં તના નિક્ષેપોનું જ્ઞાન મેળવી કે તત્સંબંધિ વિચારણા કરતા વ્યવહારથી નામ અને સ્થાપનાને જાણવા-પ્રમાણ માની તે રીતે વર્તન કરવું અને નિશ્ચયથી ભાવ નિક્ષેપને જાણુ. જેના પરિણામે જીવન વ્યવહાર કેમ ચલાવ અને લક્ષય શું રાખવું તેનું જ્ઞાન થશે. જેમ કે ભગવંતનું સમરણ નામ નિક્ષેપાથી થશે. વંદનાદિ ભક્તિ સ્થાપના નિક્ષેપ સામે થશે. પણ તે સ્વરૂપની પ્રાપ્તિમાં ભાવ નિક્ષેપાની સમજ થકી શુદ્ધ આતમ દ્રવ્ય પ્રગટાવવું તે નિશ્ચય સમજ રહેશે. - I – D – H – E – – – અધ્યાય -૧ સૂત્ર : ૬ [1] સૂત્રહેતુ છવાદિ તને જાણવા માટેના ઉપાયે અથવા સાધનો આ સૂત્રમાં દર્શાવાયા છે. [2] સૂત્ર: મૂળ प्रमाण नयैरधिगमः [3] સૂત્ર: પૃથફ प्रमाण नयैः अधिगमः [4] સૂત્રસાર પ્રમાણ અને નય વડે [તોને] અધિગમ એટલે કે બોધ થાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૭ s અધ્યાય-૧ સૂત્ર-૬ [5] શબ્દ જ્ઞાન (૧) પ્રમાણ:- (૧) જેના દ્વારા પદાર્થને બેધ (જ્ઞાન) યથાર્થ રૂપે થાય છે તેને પ્રમાણુ કહેવાય છે. (૨) જેનાથી વસ્તુના નિત્ય અનિત્ય આદિ અનેક ધર્મોને નિર્ણયાત્મક બંધ થાય તે પ્રમાણુ. (૨) નય :- (૧) શાસ્ત્રરૂપ પ્રમાણથી જ્ઞાત એટલે કે જાણેલા પદાર્થને એક દેશ (અંશ) જેના દ્વારા જણાય તેને નય કહેવાય છે. (૨) જેનાથી વસ્તુના નિત્ય આદિ કોઈ એક ધર્મને નિર્ણયાત્મક બેધ (જ્ઞાન) થાય તે નય. (૩) અભિગમ:- બેધ અથવા અધિક જ્ઞાન તે અભિગમ. [6] અનુવૃત્તિ जीवा जीवास्रव बन्ध संवर निर्जरा मोक्षास्तत्वम् [7] પ્રબોધ ટીકા - જે જીવાદિ પદાર્થોના તત્વને જાણ્યા-જેને ન્યાસ-નિક્ષેપ સમજ્યા તેને વિસ્તારથી અધિગમ પ્રમાણ અને નય દ્વારા થાય છે. પ્રમાણ અને નય બંને જ્ઞાન સ્વરૂપ છે. કેમકે જેનાથી વસ્તુને નિર્ણયાત્મક બંધ થાય તેને જ્ઞાન કહે છે. પ્રમાણ અને નય દ્વારા કઈ પણ વસ્તુને નિર્ણાયત્મક બંધ થઈ શકતું હોવાથી તેને જ્ઞાન સ્વરૂપ જ ગણ્યા છે. તે પ્રમાણ અને નયના સ્વરૂપની અહીં વિચારણા કરવાની છે. ૦ પ્રમાણુનું સ્વરૂપ :| સમ્યજ્ઞાન પ્રમાણ સ્વરૂપ છે. તેથી જ તત્વાથના સત્રથી જ્ઞાનના ભેદ રૂપે ચર્ચા કરતા સૂત્ર-૧૦માં તત્ પ્રમાણે લખ્યું છે. | જેના વડે પદાર્થને બેધ યથાર્થ રૂપે થાય છે તેને પ્રમાણ કહે છે. કમીડિજેન તિ પ્રમાણે જે વડે વસ્તુ બરાબર જણાય તેને પ્રમાણ કહેવાય છે. પ્રમાણનયમાં પ્રમાણનું લક્ષણ જણાવતા લખ્યું છે. “s વ્યાજ ને પ્રમાણ સ્વ સ્વરૂપને અને પર પદાર્થોને નિશ્ચય કરે તેવું જે જ્ઞાન તેને પ્રમાણ કહે છે. અભિમત ઈિષ્ટ વસ્તુને સ્વીકાર અને અનભિમત [અનિષ્ટ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તત્વાર્થસૂત્ર પ્રધટીકા. વસ્તુના પરિહારમાં સમર્થ પ્રમાણ છે. તેથી પ્રમાણ જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ જે અજ્ઞાન સ્વરૂપ છે તે પ્રમાણ થઈ શકે નહીં. આવા પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદ છે જુઓ અધ્યાય : ૧ સૂત્ર-૧૧-૧૨] ૦ પ્રમાણુના ભેદ : (૧) પ્રત્યક્ષ પ્રમાણ:- 3# પ્રતિતં નામ ધનતયા ઉત્પન્નઆત્માની આધીનતાથી જે ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. નેિધ - આ તપુરુષ સમાસ છે. અવ્યયી ભાવ સમાસ નથી] (૨) પરોક્ષ પ્રમાણ:- ૧ વ્યાપાર નિરપેક્ષ મને ચા પાળ બસાક્ષાત્ અર્થ પછેિ. આમ વ્યાપારની અપેક્ષારહિત અને વ્યાપારથી જ અસાક્ષાત્ અર્થનું બોધક જે જ્ઞાન તે પક્ષ જ્ઞાન. [જૈન દર્શનાનુસાર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારના પ્રમાણ સમાન મહત્વના છે] ક નાસ્તિક–બૌદ્ધ-નૈયાયિક-મીમાંસક–વૈશેષિક આદિ મતાનુસાર પ્રમાણના ભેદમાં પ્રત્યક્ષ અનુમાન-આગમ-ઉપમાન–અર્વાપત્તિ-અભાવસંભવ–ઐતિભ્ય–પ્રતિભ વગેરે પ્રમાણેનો સમાવેશ થાય છે. પરંતુ આ બધા પ્રમાણે પ્રત્યક્ષ કે પરોક્ષમાં જ સમાવાઈ જાય છે (૧) પ્રત્યક્ષ પ્રમાણ:- આ પ્રમાણની ચર્ચા અહીં કરેલી જ છે. (૨) અનુમાન પ્રમાણુ – આગમ પ્રમાણ :- આ બંને પ્રમાણે પક્ષ પ્રમાણુના જ ભેદ છે જે અંગે અહીં ચર્ચા કરી છે. (૩) ઉપમાન પ્રમાણ:- ઉપમાનમાં સાદશ્ય ભાવ લેવામાં આવે છે. જે ભાવ પ્રત્યભિજ્ઞામાં પણ છે જ અને પ્રત્યભિજ્ઞા ભેદને સમાવેશ પરીક્ષા પ્રમાણમાં થઈ જ જાય છે. (૪) અર્થોપત્તિ :- આ પ્રમાણાનુસાર એક પ્રકારે અનુમાન બાંધવામાં આવે છે. જેમકે દેવદત્ત સત્રે ખાતે નથી છતાં તે શરીરે તંદુરસ્ત રહે છે. માટે તે રાત્રે ખાતે હોવો જોઈએ. તેને અર્થપત્તિ કહે છે. '. આ એક પ્રકારે અનુમાન છે, તેને સમાવેશ પરોક્ષ પ્રમાણમાં થઈ જાય છે. (૫) અભાવ પ્રમાણુ – પ્રત્યક્ષ પ્રમાણથી વસ્તુ છે કે નહી" મતલબ સ-અસત્ પણું નક્કી થઈ જાય છે. એકને સ્વીકાર કરતા બીજાને પરિહાર નિશ્ચિત થઈ જાય છે. એટલે “અભાવ પ્રમાણ”ને અલગ દર્શાવવાની જરૂર નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૬ દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રીને ઘટાડે તે પરોક્ષ પ્રમાણથી પણ અભાવ પ્રમાણ નકકી થઈ જશે. જેમકે તે જગ્યાએ ઘડાનો અભાવ છે. એ વાત મરણ પ્રમાણથી નકકી થઈ જશે. “તે જ ઘડાના અભાવવાળું આ સ્થળ છે.” આ વાત પ્રત્યભિજ્ઞાન પ્રમાણથી નક્કી થઈ જશે. જે અગ્નિવાળું નથી ત્યાં ધૂમાડાને અભાવ છે. તેવું તર્ક પ્રમાણથી નક્કી થઈ જશે. આ દ્રહમાં અગ્નિ નથી માટે ધૂમાડાને અભાવ છે, તેમ અનુમાન પ્રમાણથી નકકી થઈ જશે. તે પછી અભાવ પ્રમાણની પ્રવૃત્તિ જ કયાં થવાની? (૬) સંભવ પ્રમાણ :- આ પ્રમાણ પણ અનુમાન રૂપ જ છે. જેમ બે શેરનો એક કિલોગ્રામ ગણાતો હતો તે આ બે શેર પણ ૧ કિલોગ્રામ બરાબર થશે તેવો સંભવ છે. આવું અનુમાન પ્રમાણથી નકકી થઈ શકશે. (૭) અતિક્ષ્ય પ્રમાણ - આ પ્રમાણ એવા પ્રકારની વાત કરે છે કે જેમાં કલપીત પણ જણાય જેમકે “આ વટવૃક્ષમાં યક્ષ રહે છે.” આ વાત કેવળ પરંપરાથી જણાય છે તે માટે કોઈ પ્રમાણ નથી માત્ર વૃદ્ધ કથન છે વળી મૂળ વકતાનું પણ જ્ઞાન નથી. આ પ્રમાણ શંકાવાળું હોવાથી માન્ય થઈ શકે નહીં. કેમકે તેમાં તેમાં મૂળ વક્તાનું જ્ઞાન નથી, કદાચ આ વચન આપ્ત વચન હોય તે આગમ પ્રમાણ ગણાય અને તેને સમાવેશ પક્ષ પ્રમાણમાં થઈ જશે. ' (૮) પ્રાતિજ પ્રમાણ:- જેમાં ઈન્દ્રિય હેતુ તથા શબ્દના વ્યાપારની અપેક્ષા રખાતી નથી કેવળ મને કલ્પના જ છે. જેમકે મારા પર આજે કદાચ અકસ્માત જ રાજની કૃપા થશે. આવા પ્રકારનું જ્ઞાન તે પ્રતિભા પ્રમાણે કહ્યું. તે ઈન્દ્રિય જન્ય ન હોવાથી માનસ પ્રત્યક્ષમાં જ સમાવાશે. આમ પ્રમાણુ પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા (૧) પ્રત્યક્ષ પ્રમાણુ - જે સ્પષ્ટ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. જે જ્ઞાનાવરણ અને અંતરાય તેના ક્ષયોપશમ કે ક્ષયથી સ્પષ્ટ વિશિષ્ટ જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને પ્રત્યક્ષ જાણવું. જેમાં બાળકને ટી.વી. વિશે શાબ્દિક ખ્યાલ આપે તે માત્ર ઝાંખી થાય, પણ સીધું જ ટી.વી. લાવીને દેખાડાય તે સ્પષ્ટ બેઘ થશે. આવું પ્રત્યક્ષ પ્રમાણ બે પ્રકારે છે. (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ વ્યવહાર યોગ્ય સ્પષ્ટ જ્ઞાન. ચક્ષુ વગેરે બાહ્ય ઈદ્રિયોની અપેક્ષાથી ઈષ્ટમાં પ્રવૃત્તિ રૂપ અને અનિષ્ટમાં નિવૃત્તિ રૂપ મુશ્કેલી વિના જેનાથી જ્ઞાન થાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન, (૨) પારમાર્થિક પ્રત્યક્ષ – ઈન્દ્રિય કે મનની અપેક્ષા વિના આત્માના સાંનિધ્યથી જે જ્ઞાન થાય છે. આ જ્ઞાન કેઈપણ અપેક્ષા રાખતું નથી અહીં માત્ર જ્ઞાનને આવરક વસ્તુના નાશની જ અપેક્ષા છે. પરમ અર્થમાં જે હોય તેને પારમાર્થિક જાણવું. જેમ કે આત્માની નજીક મારગની અપેક્ષા રાખવાવાળું અવધિ આદિ જ્ઞાન. [નોંધ :- પ્રત્યક્ષ પ્રમાણની વ્યાખ્યામાં લક્ષ એટલે ઈદ્રિય અર્થ કર્યો તે સાંવ્યવહારિકમાં લાગુ પડશે પણ પારમાર્થિક પ્રત્યક્ષમાં જ એટલે જીવ અર્થ લે તેમ ચાવવામાં જણાવેલ છે. અક્ષ રા जीव पर्याय : ૦ સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ પણ બે પ્રકારનું છે (૧) ઈદ્રિય નિબંધન - સ્પર્શ—રસ–ઘાણ- ચક્ષુ અને શ્રેત એ પાંચ ઈન્દ્રિયેથી ઉત્પન્ન થતું સ્પર્શ-રસ-ગંધ-રૂપ-શબ્દનું જે જ્ઞાન તે ઈન્દ્રિય નિબંધન પારમાર્થિક પ્રમાણુ કહેવાય છે. [સરખા અધ્યાય-૨ સૂર ૨૧] (૨) અનિષ્ક્રિય નિબંધના – જે મનથી ઉત્પન્ન થનારું છે. અથવા જેમાં મનની મુખ્યતા છે તેને અનિયિ નિબંધન પારમાર્થિક પ્રમાણ કહે છે. સિરખાવે અધ્યાય ૨ સૂગ ઃ ૨૨] સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણુના આ બંને ભેદો પણ બીજા ચાર–ચાર ભેદો ધરાવે છે Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૬ (૧) અવગ્રહ:- ઇન્દ્રિય દ્વારા વસ્તુને પ્રથમ સામાન્ય બોધ થવા તે અવગ્રહ કેઈપણ જ્ઞાન કરનાર પુરુષને પ્રથમ સામાન્ય અને વિશેષાત્મક કેઈપણ પદાર્થ અને ચક્ષુને યોગ્ય નિપાત થાય છે. જેમકે “મેં આવું કંઈક જોયુ” ત્યાર પછી તે વસ્તુ છે એવું દર્શન (જ્ઞાન) થાય. ત્યાર પછી આ તે વસ્તુ છે તેવું વિશેષ ભાન થાય તે અવગ્રહ. (૨) ઈહા – વસ્તુ પરત્વે નિશ્ચયગામી વિશેષ પરામર્શ તે ઈહા. અવગ્રહ જ્ઞાનથી ગ્રહણ કરેલા પદાર્થ સંબંધી વિશેષ આકાંક્ષા તે ઈહા. જેમકે આ મનુષ્ય છે. પણ તે દક્ષિણને હશે કે ઉત્તરને તેવી શંકા થવી પછી દક્ષિણને હોવો જોઈએ. તેમ નક્કી થાય તે ઈહા. (૩) અવાય - ઈહાથી થયેલા જ્ઞાનને પૂર્ણ નિર્ણય થતે અવાય. જેમકે ઈહાથી આ દક્ષિણને હવે જોઈએ. તેમ વિચાર્યું પણ યથાર્થ નિર્ણય કરીએ કે આ દક્ષિણને જ મનુષ્ય છે. તે આ નિર્ણય તે અવાય. (૪) ધારણું – અવાય બાદ જ્ઞાનનું દઢ થવું જેથી ભવિષ્યમાં પણ સ્મરણ થઈ શકે તે ધારણું. અવાય નિશ્ચિત અવસ્થાને પામે અને કાલાન્તરે સ્મરણ ચગ્ય બને તે ધારણા. 3 પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણુના પેટા ભેદો આ પ્રમાણે છે- (૧) વિકલ પારમાર્થિક- પદાર્થને અપૂર્ણ બંધ કરાવે તે વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણુ જાણવું. (ર) સકલ પારમાર્થિક- પદાર્થને સંપૂર્ણ બંધ કરાવે તે સકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. (તે કેવળજ્ઞાન છે.) વિકલ પારમાર્થિકના પણ બે ભેદ છે. (૧) અવધિવિકલ (૨) મનઃ પર્યવ વિકલ (૨) પક્ષ પ્રમાણુ - વ્યાખ્યા મુજબ તે પક્ષને અસ્પષ્ટ . પ્રમાણ કહ્યું છે. પણ પ્રત્યક્ષથી ઉલટું તે પરોક્ષ પ્રમાણ જાણવું. | | પરાક્ષ પ્રમાણુના ભેદોઃ (૧) સ્મરણ - સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થનાર અને અનુભવેલા પદાર્થને વિષય કરનાર એવા સ્વરૂપવાળું જે જ્ઞાન તે સ્મરણ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થયા અનુભવ અને જે વિશ્વાસ તત્વાર્થસૂત્ર પ્રધટીકા સમરણ પ્રમાણમાં પૂર્વે અનુભવેલી વસ્તુને ખ્યાલ આવે છે. જેમ કે તે તીર્થંકર પ્રતિમા આ છે એવું જે જ્ઞાન તે સ્મરણનું સ્વરૂપ છે. (૨) પ્રત્યભિજ્ઞાન - કેઈપણ પ્રમાણે દ્વારા જે વિશ્વાસ પેદા થાય છે. તેને અનુભવ કહે છે. તે અનુભવ અને પૂર્વોક્ત સ્મરણ એ બંને દ્વારા પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે. વાયેલી વસ્તુ હાથ આવે ત્યારે “તે જ આ પ્રતિમા છે.” તેવું જ્ઞાન ફરે તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. (૩) તક:- જે વસ્તુ જેના વગર રહેતી નથી તે વસ્તુને તેની સાથેના ત્રિકાલ વ્યાપી સંબંધને નિશ્ચય તે તર્ક, જેમકે ધૂમ છે ત્યાં અગ્નિ છે. એન્ટેના છે ત્યાં ટી. વી. છે. આ નિયમ જાણનાર એન્ટેના જેઈ ટી. વી.નું અનુમાન કરી શકે. સ્મરણમાં અનુભવ કારણ બને છે. પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણ અને અનુભવ બંને કારણરૂપ છે. તેમાં અનુભવ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન ત્રણે જ્ઞાને કારણરૂપ છે. (૪) અનુમાન – વસ્તુના અનુમાન માટે વસ્તુને છોડીને નહીં રહેનાર એ પદાર્થ જેને હેતુ કહેવામાં આવે છે. તેનું ભાન થવું જોઈએ. જેમકે ધુમાડે જોતા ત્યાં અચી હશે તેવું અનુમાન થાય. - - સ્વાર્થ અનુમાન :- માત્ર હેતુને જેવાથી આત્મગત જે બંધ થાય છે તેને સ્વાર્થોનુમાન કહે છે. જેમકે ધુમાડે જતાં અગ્ની હોય તે બાધ થવા. -૦- પરાર્થ—અનુમાન :- આ જે બોધ થયેલ હોય તે બીજાને જણાવવા માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવે તે પરાર્થનુમાન જાણવું. (૫) આગમ પ્રમાણ:- આપ્ત મનુષ્ય કે પ્રમાણિક પુરુષના વચનથી ઉત્પન્ન થયેલ અર્થ જ્ઞાન તે આગમ. અહીં આપ્તની વ્યાખ્યા કરતા જણાવે છે કે કહેવા ગ્ય વસ્તુને યથાર્થ જાણે અને જાણ્યા પ્રમાણે જે કહે તે આપ્ત. આવા પ્રમાણિક પુરુષનું વચન જ અવિસંવાદિ હોય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય—૧ સૂત્ર-૬ સાંવ્યહારિક પારમાર્થિક અવગ્રહ ઈહા પ્રત્યક્ષ I 1 ઇન્દ્રિય અનેિન્દ્રિય વિકલ સકલ 1 - પ્રમાણ 1 અવગ્રહ કહા અવાય ધારણા સ્મરણ પરાક્ષ ત પ્રત્યભિજ્ઞાન અનુમાન ૩ ૫૩ ૫ અવાય - ધારણા ] નયનુ” સ્વરૂપ: ૦ વસ્તુને પૂર્ણ રૂપે ગ્રહણ કરવી તે પ્રમાણુ અને તેના એક અંશને ગ્રહણ કરવા તે નય. | આગમ સ્વાય પરાથ • એક જ વસ્તુ પરત્વે જુદી જુદી ષ્ટિએ ઉત્પન્ન થતા જુદા જુદા યથાર્થ અભિપ્રાયા કે વિચારો ને નય કહેવામાં આવે છે. ૦ વસ્તુના અનેક ધર્મો હાય છે તેમાંથી કોઈ એક ધમ દ્વારા વસ્તુના નિશ્ચય કરવામાં આવે ત્યારે તેને નય કહેવાય છે. ૦ શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ અનંત ધવાળી વસ્તુને ગ્રહણ કરે છે તે અનંત ધર્મોમાંથી કાઈ એક ધર્મને જાણવાવાળું જ્ઞાન નય કહેવાય છે. ૦ ખીજા અંગ્રેાના પ્રતિક્ષેપ [અનાદર કે નિષેધ] કર્યા વિના વસ્તુના પ્રકૃત એક અંશને ગ્રહણ કરનાર અધ્યવસાય વિશેષ તે ન, [નોંધ:- નયના ભેદો વિશે સૂત્ર ૧:૩૪માં જણાવેલ જ છેઃ છતાં અહી... નયના ભેદોની સામાન્ય સમજ રજૂ કરેલ છે.] વસ્તુના ધર્માં અનેક હાવાથી નયેા પણ અનેક હેાઈ શકે છે પણ અહીં કેટલાક ખાસ નચેાની ચર્ચા કરેલ છે. [અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૪માં સાત નાના ઉલ્લેખ છે.] Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્વા સૂત્ર પ્રત્યેાટીકા ભેદ પ્રકાર-૧ જ્ઞાનનય–જૈ અભિપ્રાય જ્ઞાનથી સદ્ધિ બતાવે છે તેને જ્ઞાનનય કહે છે. ક્રિયાનયઃ—જે અભિપ્રાય ક્રિયાથી સિદ્ધિ બતાવે છે તે ક્રિયાનય કહે છે. પ્રકાર બો (૧) નિશ્ચયનચ:- જે દૃષ્ટિ વસ્તુની તાત્વિક અર્થાત્ મૂળ સ્વરૂપને સ્પર્શે તે નિશ્ચય નય. જેમકે જીવ સચ્ચિદાનંદ રૂપ છે. (૨) વ્યવહાર નય:– જે દૃષ્ટિ વસ્તુની સ્થૂળ કે બાહ્યાવસ્થા તરફ લક્ષ ખેંચે છે. તે વ્યવહારનય. જેમકે જીવ ક્રમબદ્ધ છે તેના કાઈ પણ ઉદાહરણ. પ્રકાર ત્રીજો:- પ્રમાણનયતત્કાલેાકાલ કાળમાં નયના મુખ્ય એ ભેદો કહ્યા. (૧) વ્યાસનય:– વિસ્તાર રૂપ નયને વ્યાસનય કહે છે. જો નયના વિસ્તારથી ભેદ કરવામાં આવે તે તે અન ત થશે. કેમકે વસ્તુમાં અનત ધમ છે અને એક એક ધર્મને જાણવા માટે એક એક નય હેાય છે તેથી બ્યાસનયના ભેદોની સંખ્યા નિર્ધારિત થઇ શકે નહી’. (૨) સમાસનય :– સંક્ષેપ રૂપ નયને સમાસનય કહેવામાં આવે છે. આ સમાસનયના પણ એ ભેદ છે. [1] દ્રવ્યાધિક : દ્રવ્યને મુખ્ય રૂપથી દ્રવ્યાર્થિક નય છે. દ્રવ્ય એટલે મૂળ પદા. વિષય કરવાવાળુ દ્રવ્યાર્થિક નય. સામાન્યગ્રાહી છે. માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે દ્રવ્યાર્થિ ક નય સમજવા. [2] પર્યાયાથિક નય : પર્યાયને મુખ્ય રૂપથી વિષય કરવાવાળા પર્યાયાકિનય છે. દ્રવ્યના પરિણામને પર્યાય કહેવાય છે જેમ કે માટી એ દ્રવ્ય છે અને ઘડી એ તેના પર્યાય છે. જીવ એ દ્રવ્ય છે પણ નારકી—તિય ચ— મનુષ્ય એ તેના પર્યાય છે. દ્રવ્યાર્થિ ક નયના ત્રણ ભેદ आयौ नैगम संग्रह व्यवहार मेदात् त्रेधा (૧) નૈગમનય :- નિગમ એટલે સ`કલ્પ કે કલ્પના. તેથી થતા વ્યવહાર તે નૈગમ. અર્થાત્ લૌકિક રૂઢિ કે સંસ્કારના અનુસરણમાંથી જે વિચાર જન્મે છે તે નૈગમ નય છે. des Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫મ અધ્યાય-૧ સૂત્ર-૬ (૧) ભૂત નેગમ – થઈ ગયેલી વસ્તુને વર્તમાન રૂપે વ્યવહાર કરે. જેમ કે તે જ આ દિવાળીને દિવસ છે કે જે દિવસે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા. (૨) ભવિષ્યત્ નૈગમ – ભવિષ્યમાં ભૂતની (વર્તમાનની) કલ્પના કરવી. જેમ તે ચેખા ચૂલે મૂક્યા હેય, રંધાયા ન હોય છતાં રંધાઈ ગયા છે તેમ કહેવું. | (૩) વર્તમાન નિગમ - વર્તમાનમાં જે ક્રિયા શરૂ થઈ ન હોય તેને વર્તમાનરૂપે કથન કરવું. જેમકે ચોખા રાંધવા શરૂ ન થયા હોય. માત્ર પાણી જ ગરમ મૂકયું હોય તે પણ ચોખા રાંધું છું તેમ કહેવું. તેને સંકલ્પ નૈગમ પણ કહે છે. (૨) સંગ્રહનય :- જે સમ્યફ પ્રકારે ગ્રહણ કરાય છે તે સંગ્રહનય. આ નયમાં સામાન્યની માન્યતા છે પણ વિશેષની નથી. જેમકે આત્મા એક છે. હવે ખરેખર જુઓ તે આત્મા તે બધાં શરીરમાં અલગ અલગ છે. છતાં આતમા જાતિ તરીકે એક છે તેવું કથન કરવું તે સંગ્રહનયને મત છે. (૩) વ્યવહારનય :- સામાન્ય રૂપે નિર્દિષ્ટ કરાયેલી વસ્તુ વિગ તવાર સમજી શકાય તે માટે તેના ભેદ પાડી પૃથક્કરણ કરી બતાવનાર વિચાર તે વ્યવહારનય. વ્યવહાર એટલે બહુ ઉપચારવાળો વિસ્તૃત અર્થવાળે એ જે લૌકિક બોધ અર્થાત્ લેક જે ગ્રહે એ જ વ્યવહાર. સંગ્રહનયથી વ્યવહાર ચાલી શકતો નથી. જેમકે “દ્રવ્ય લાવ” એમ કહેવાથી એ સંશય થાય કે કર્યું દ્રવ્ય? જીવ કે અજીવ, આ સંશય નિવારવા વ્યવહાર નયને સહારે લેવો પડે. - પર્યાયાથિક નયના ચાર ભેદ છે (૧) રાજુસૂત્રનય - વસ્તુના વર્તમાન પર્યાને જુએ તે જુસ્ ત્રનય. પદાર્થના વર્તમાન ક્ષણમાં રહેલા પર્યાય કે અવસ્થાને જ મુખ્ય રૂપે વિષય કરવાવાળો અભિપ્રાય તે ઋજુસૂત્રનય કહે છે જેમકે સેનું એ દ્રવ્ય છે. તેનું કુંડલ બને તે વર્તમાન પર્યાય કુંડલ થયે. તેની બંગડી બને તે વર્તમાન પર્યાય બંગડી થશે. આ નચ ભૂત કે ભાવિ કેઈપણ પર્યાયને સ્વીકારતું નથી. કેવળ વર્તમાન પયયને જ માને છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રબોધટીક (૨) શબ્દનય :- જે વિચાર શબ્દ પ્રધાન બની કેટલાક શાબ્દિક ધર્મો તરફ ઢળી તે પ્રમાણે અર્થ ભેદ કપે તે શબ્દનાય છે. આ શબ્દ નય અનેક શબ્દ વડે સુચવાતા એક વાગ્યાને એક જ પદાર્થ સમજે છે. જેમાં ઈદ્ર-શુક્ર-પુર૪ર ગમે તે કહે-ઈન્દ્ર અર્થ થાય. પ્રમાણુ નય મુજબ કાળ-કારક–લિંગ અને વચનના ભેદથી પદાર્થમાં ભેદ માનતે નય. તે શબ્દ નય જેમ કે મેરુ પર્વત હત–છે અને હશે. અહીં કાળ ભેદથી ગણ રૂપ સ્વીકાર્યા. (૩) સમરૂિઢ નય –પર્યાય વાચી શબ્દના નિયુક્તિ-વ્યુત્પત્તિ ભેદથી અર્થને ભેદ માને તે સમભિરૂઢ નય કહેવાય. જેમાં રૂઐશ્ચર્ય ભોગવવા વાળો તે ઈદ્ર. ફળ-સામર્થ્યવાળે તે શકપુરા- શત્રુ નગરનો વિનાશ કરનારે તે પુરંદર. - આ બધા શબ્દ ઈન્દ્રવાચી હોવા છતા તેના અર્થ વ્યુત્પત્તિ અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે. તેનું ક્ષેત્ર શબ્દનય કરતાં અલપ છે. (૪) એવભૂત નય – શબ્દ પોતાના અર્થને વાચક ત્યારે જ અને જ્યારે વ્યુત્પત્તિ અને શબ્દને ભાવ સમાન હોય જેમાં ઐશ્ચર્ય ભંગ રૂ૫ કિયા હેવાથી જ તે ઈન્દ્ર કહેવાય છે. વન–સામર્થ્ય રૂ૫ કિયા હેવાથી જ તે શક કહેવાય છે. પૂર્વાન–શત્રુ નગરના નાશરૂપ ક્રિયા હોવાથી જ તે પુરંદર કહેવાય છે. નયના ભેદ પ્રકાર ચે: (૧) અર્થનય :- જે ન પદાર્થનું પ્રરૂપણ કરે છે તેને અર્થ નય કહેવામાં આવે છે. આ અર્થનયના ચાર ભેદ છે. નૈગમસંગ્રહ-વ્યવહાર અને ઋજુ સૂત્ર. (૨) શબ્દ નય :- શબ્દના વાગ્ય અર્થનું નિરુપણ કરતા હોવાથી તે શબ્દ નય કહેવાય છે. શબ્દ નયના ત્રણ ભેદ છે. શwદસમભિરૂઢ અને એવભૂત. અધિગમ :- અહીં કમળને ધામ: જે સૂત્ર મૂકહ્યું તેમાં પ્રમાણ શબ્દ અને નય શબ્દનો અર્થ જે. અધિગમ એટલે શું? અધિગમ અર્થ પ્રસ્તાવનામાં તથા અધ્યાય : ૧ સૂત્ર : ૩માં જોયો. અહીં બધાને અર્થ “ધ” લેવાનો છે. આ બધા પ્રમાણ અને નય એ બંને સાધનો દ્વારા થાય છે તેમ સમજવું. Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૬ પ૭ અધિગમ સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારે છે. મતિ–શ્રતઅવધિ-મન પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન રૂ૫ બેથને સ્વાર્થી ધિગમ કહે છે. અને જે વચનરૂપ બેધ છે તે પરાર્થાધિગમ છે. આ પરાર્થ અધિગમ પણ બે પ્રકારે કહ્યું. એક પ્રમાણ–અધિગમ. બીજો નય–અધિગમ. જે વાકય દ્વારા પદાર્થને સંપૂર્ણ રૂપે બોધ થાય તેને પ્રમાધિગમ કહે છે. જેના દ્વારા દેશતઃ બંધ થાય તેને નયરૂપ પશર્થાધિગમ કહે છે. આ બંને પ્રકારના પરાર્થાધિગમની વિધિ અને પ્રતિષેધની મુખ્યતાને આશ્રીને સાત પ્રકાર કહ્યા છે તેને સપ્તભંગી કહે છે જેની ચર્ચા, અહીં હવે પછી સપ્તભંગી નામક શીર્ષક હેઠળ અલગ કરેલી છે. ૦ પ્રમાણ અને નયની તુલના:- નય અને પ્રમાણ વચ્ચે અંગાગા ભાવ છે. પ્રમાણ અંગી છે જ્યારે ન્યાયે તેના અંગે છે. પ્રમાણ કેઈપણ બાબતને પૂર્ણ પણે બેઘ કરાવે છે જ્યારે નય આંશિક બંધ કરાવે છે. આત્મા નિત્યાનિત્ય છે એમ કહીએ તો તે પ્રમાણુવાકય થયું પણ આત્મા નિત્ય છે. અથવા આતમા અનિત્ય છે, વાકો નય વાળે કહેવાય કેમકે તે એક અંશને રજૂ કરે છે. એ જ રીતે જ્ઞાન વિજ્યા જ્યાં ? આ વાક્ય પ્રમાણ વાકય ગણાય. જ્ઞાનેન મોક્ષ: અથવા ચિચા મોક્ષ એ નય વાક્ય ગણાય સપ્તભંગી સ્વરૂપ (૧) ચાર સ્તિ ાય – સર્વ વસ્તુ કચિત છે જ. આ વિધિ કલ્પનાથી પ્રથમ ભંગ છે. કર્થચિત સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે વિધિ અંશનું પ્રધાનતાથી અને નિષેધ અંશનું ગૌણતાથી પ્રતિપાદન કરે છે. જેમકે ઘડો વગેરે પદાર્થ છે, તે તે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-- ભાવથી વિદ્યમાન છે પણું પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિદ્યમાન નથી. જેમકે ઘડે માટીના પર્યાય રૂપે છે (તિ) પણ પાણી વગેરે પણ એ નથી માટે રિત કહ્યું. “તે સ્વરૂપે જ છે.”, તેમ દર્શાવવા gવ મુકયું. સ્થાતિ રિત વ (૨) ચા ન ત વ - સર્વ વસ્તુ કેથચિત્ નથી જ આ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ • તત્વાર્થસૂત્ર પ્રધટીકા નિષેધની મુખ્યતા વાળો ભંગ છે. આ ભંગ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે પદાર્થના નિષેધ અંશનું મુખ્યતાઓ પ્રતિપાદન કરે છે. જેમકે ઘડે છે. તેનું માટી એ સ્વદ્રવ્ય છે. પીતળ જસત વગેરે પર દ્રવ્ય છે. - નામ–સ્થાપના દ્રવ્ય કે ભાવ એ ચારમાં જે નિક્ષેપાએ પદાર્થની વિવક્ષા કરી તે નિક્ષેપાએ સ્વ-રૂપ ગણાય પણ અન્ય નિક્ષેપાએ તે પર-રૂપ જ ગણાશે. જેમકે મહાવીર નામ નિક્ષેપ છે તેથી સ્થાપના નિક્ષેપા એ તે સ્થાન નાસ્ત પત્ર જ ગણાશે. (૩) સ્થાન સ્તિ જૂ નારિત સર્વ વસ્તુ કર્થ ચિત્ છે જ કર્થંચિત નથી જ. એ પ્રમાણે વિધિ નિષેધની કલ્પના કરવી. જેમકે સ્વ અપેક્ષાએ ઘડે છે. પણ પરપર્યાય દષ્ટિ એ ઘડે નથી. એટલે કે ચરિત પણ દ: ચા નારિત પર: ઘડે કથંચિત્ છે અને કંચિત્ નથી તે ભાંગો જાણ. (૪) ચાલૂ થતY = સર્વ વસ્તુ કથંચિત્ અવક્તવ્ય જ છે. જ્યારે એક સાથે છે અને નથી એમ કલ્પના કરો ત્યારે અવક્તવ્ય ભાંગે બનશે. રિત શબ્દ સત્વ ને પ્રતિપાદિત કરે છે. નાહિત શબ્દ અસત્વને પ્રતિપાદિત કરે છે. પણ પ્રધાનપણે બંને શબ્દો એક બીજાને પ્રતિપાદિત કરી શકતા નથી. ઘડે છે બેલે ત્યારે ચત્ત વ્યસ્ત જ થશે. ઘડે નથી બેલે તે સ્થાનું નત્તિ જ થશે પણ એક સાથે ઘડે છે. નથી તેમ પ્રધાનપણે સાબીત ન થઈ શકે માટે તેને સર્વસંતવ્ય કહ્યું. - (૫) ચરિત સ્થાવત વ ઘટ: સર્વ વસ્તુ કથંચિત્ છે જ. કથંચિત અવકતવ્ય છે જ. જ્યારે કેઈપણ પદાર્થમાં પિતાના દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવથી સત્વ હોવા છતાં અસ્તિત્વ નાસ્તિત્વ એક સાથે કહેવું અશકય હોય ત્યારે આ પાંચમે ભંગ બને. વ્યવહારિક દષ્ટાન્ત લહીએ તે શીખંડમાં દહીં એ દ્રવ્યનું હું સત્વ છે તેથી કથંચિત્ સત્ છે. પણ સાથે સાથે તેમાં નહીં રહેલા પર દ્રવ્યનું કથચિત્ અસત્વ છે. તેથી કથંચિત્ સત્વ–અસત્વની પ્રધાન પણે એક કાળે વિવેક્ષા કરવાથી અવકતવ્ય રૂપ જ થશે. એટલે અહીં ચત જાતિ અને ચીન વચ રૂ૫ ભંગ થશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૬ (१) स्यात् नास्ति एव स्यात् अवक्तव्य मेव સર્વ વસ્તુ કથંચિત્ નથી જ. કથંચિત અવક્તવ્ય જ છે. એ પ્રમાણે નિષેધ તથા અવક્તવ્યની કલ્પનાથી આ ભંગ બને. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી પર સ્વરૂપને અનુસરીને પ્રધાનપણે નાસ્તિત્વ છતાં એક સાથે અસ્તિત્વનાસ્તિત્વ કહેવું હોય ત્યારે આ ભંગ બને છે. (७) स्यात् अस्ति एव स्यात् नास्ति एव स्यात् अवफ्त्व्यमेव सर्व વસ્તુ કથંચિત્ છે જ કથંચિત્ નથી જ કથચિત્ અવક્તવ્ય જ છે. આ પ્રમાણે કેમે કરીને વિધિ–નિષેધ–અવફતવ્ય જ છે. જેમકે ઘડામાં માટીની અપેક્ષા એ સ્વ દ્રવ્ય છે. [ ] જસત્તાંબાની અપેક્ષા એ દ્રવ્ય નથી રાત્તિ] અને બંનેને પ્રધાનતાએ સાથે વિચાર કરીએ તે અન્ય ભાગો થવાને. જીવાદિ તને જાણવા માટે પ્રમાણ અને નય રૂપ સાધને જાણ્યા તેમાં આ સપ્તભંગી પણ વસ્તુની જૂદી જૂદી અપેક્ષા એ વિવક્ષા માટે જ છે. જેમકે જીવ જીવસ્વરૂપે વ્યસ્ત છેપણ કર્માદિ અપેક્ષા એ નત્તિ છે. આ રીતે સાતે તની વિવક્ષા થઈ શકે. [8] સંદર્ભ આગમ સંદર્ભ दव्वाण सव्वभावा सव्वपमाणेहि जस्स उवलद्धा. सव्वाहि नयविहाहिं वित्थाररुइ त्ति नायव्यो ઉત્તરાધ્યયન અધ્યયના ૨૮ ગાથા ૨૪. તત્ત્વાર્થ સંદર્ભ ૦ પ્રમાણ–વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧ સૂત્ર ૯ થી સૂત્રઃ ૩૨ ૦ નય –વિશેષ ચર્ચા અધ્યાય : ૧ સૂત્ર ૩૩-૩૪. અન્ય ગ્રંથ સંદર્ભ (૧) પ્રમાણ નય તેવા લોકાલંકાર (૨) નચ રહસ્ય. (૩) નય કણિકા (૪) જેન તક ભાષા. (૫) સ્યાદ્વાદ રત્નાકર તત્વાર્થ પરિશિષ્ટ સૂત્રઃ ૧ર૩–૧૨૪ (જુઓ પરિશિષ્ટઃ ૫) Page #69 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રધટીકા [9] પદ્ય (૧) જીવ આદિ સાત ત પ્રમાણુ-નયથી ધારતાં જ્ઞાન તેનું થાય સુંદર વસ્તુ તત્વ વિચારતા અનંત ધર્મધારી વસ્તુ અનેક ભેદે જે ગ્રહે કહેવાય તે પ્રમાણ ને નય એક ભેદને સહે. નય છે વસ્તુને અંશને સર્વશે પ્રમાણ છે. નય વા એક દષ્ટિને પ્રમાણ સર્વ દષ્ટિને. [10] નિષ્કર્ષ કમબદ્ધ આત્માને કર્મથી છુટવાના ઉપાય તરીકે પરમાત્માએ પ્રકાશેલ જ્ઞાન પ્રમાણ રૂપ છે. આ સૂત્ર પ્રમાણ અને નયથી બંધ થવાનું જણાવે છે, પ્રત્યક્ષ પ્રમાણમાં સકલ પારમાર્થિક પ્રમાણ થકી પૂર્ણ બંધ થાય છે. આ પૂર્ણ બંધ પામી અને અંતિમ લક્ષય એવા મોક્ષ તત્વને પામી શકાય છે. વળી નય જ્ઞાન દ્વારા કે સપ્તભંગી પરથી સ્વ દ્વારા સતુનું જ્ઞાન મેળવી પર દ્રવ્યને પરિહાર થઈ શકે. તેથી સ્વ એવા જીવ દ્રવ્યને આશ્રય કરી પર એવા કર્મ પુદ્ગલને પરિહાર કર. – — U — – T – – અધ્યાય-૧ સૂત્ર : ૭ [1] સૂવહેતુ આ સૂત્ર દર્શનાદિ તથા જીવાદિ તેના વિશેષ જ્ઞાન માટેના કેટલાંક દ્વારને નિર્દેશ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તે અધિગમ ઉત્પન્ન કરવાના સાધને કયા કયા હોઈ શકે તેને નિર્દેશ કરે છે. * [2].સૂત્ર મૂળ निदेश स्वामित्व साधनाधिकरण स्थिति विधानतः [3] સૂત્ર:પથ निर्देश- स्वामित्व- साधन- अधिकरण- स्थिति-विधानतः [4] સૂત્રસાર નિદેશ [વસ્તુ સ્વરૂ૫], સ્વામિત્વ [માલિકી], સાધન . Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય—૧ સૂત્ર–૭ ૬૧ [કારણ], અધિકરણ [આધાર], સ્થિતિ [કાળ] અને વિધાન [પ્રકાર]....[આ છ સાધન વડે તત્વાનુ જ્ઞાન થઈ શકે છે.] [5] શબ્દ જ્ઞાન 卐 ㄓ (૧) નિર્દેશ:- વસ્તુ સ્વરૂપના કથનને નિર્દેશ કહે છે. (૨) સ્વામિત્વ:– વસ્તુના અધિકારી પણાને સ્વામિત્વ કહે છે. (૩) સાધન:– વસ્તુની ઉત્પત્તિના કારણેાને સાધન કહે છે. (૪) અધિકરણ:– વસ્તુના આધાર અથવા વસ્તુ કર્યાં અને શેમાં રહે છે તેને અધિકરણ કહે છે. (૫) સ્થિતિ:– વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. (૬) વિધાન:– વસ્તુના ભેદોને વિધાન કહે છે. 5 [6] અનુવૃત્તિ 卐 (૧) પ્રમાળ નવૈધિામ થી ધિામ: ની અનુવૃત્તિ લીધી છે. (२) जीवा जीवा श्रवबन्ध संवर निर्जरा मोक्षास्तत्त्वम् (૩) તત્ત્વાર્થી શ્રદ્ધાનં. સૂત્રથી સભ્યનીમં [7] પ્રધટીકા 5 卐 નાના કે મોટા કોઈ પણ જિજ્ઞાસુ જ્યારે પહેલવહેલા કાઇ નવી વસ્તુ જુએ છે. એનું નામ સાંભળે છે ત્યારે તેની જિજ્ઞાસાવૃત્તિ જાગી ઉઠે છે. પરિણામે પૂર્વ નહી. જોયેલી કે નહી. જાણેલી/સાંભળેલી વસ્તુના સંબંધમાં અનેક પ્રશ્નો કરવા લાગે છે. એ વસ્તુના આકાર–રંગ-રૂપ માલિકી તેને બનાવવાના ઉપાય ટકાઉપણાની મર્યાદા પ્રકાર આદિ સબધે વિવિધ પ્રશ્નો કરે છે અને ઉત્તર. પ્રાપ્ત કરી પેાતાની જ્ઞાનવૃદ્ધિ કરે છે. એ જ રીતે અંતર દૃષ્ટિવાળી વ્યક્તિ માક્ષમાગ વિશે સાંભળીને તે સબ`ધ વિવિધ પ્રશ્નો દ્વારા પેાતાનુ જ્ઞાન વધારે છે. [] એક દૃષ્ટાન્ત લઈએ જેમકે સાડી (૧) નિર્દેશ–સાડી એ મહેનાને પહેવાનુ એક જાતનુ લાંબુ—પાા મીટરનુ કપડું છે. (૨) સ્વામિત્વ આ સાડી અમુક બહેનની છે અર્થાત્ તે તેના માલિક છે. (૩) સાધન ઃ– આ સાડી કાપડમાંથી બને છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ६२ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા (૪) અધિકરણ - આ સાડી કબાટમાં મુકાય છે અથવા શરીરે પહેરાય છે. (૫) સ્થિતિ – આ સાડી બે–ત્રણ વર્ષ સુધી ટકી રહે છે. (૬) વિધાન (ભેદ) - આ સાડી સફેદ-લાલ-પીળી-કાળી વગેરે રંગની હોય છે. O જીવાદિ તાને અધિગમ આ છ દ્વારના આધારે: (૧) જીવ :- છ દ્વારની ચર્ચા નિદેશ:– પર્યાયાર્થિક નયની દષ્ટિએ જીવ પથમિક વગેરે ભાવથી યુક્ત છે. દ્રવ્યાર્થિક નયથી નામ–સ્થાપનાદિ રૂપ જીવ છે. પ્રમાણ દૃષ્ટિએ જીવને નિર્દેશ નામાદિ તથા ભાવ બંને રૂપે થઈ શકે. સ્વામિત્વ:- નિશ્ચય દૃષ્ટિએ જીવ પિતાના પર્યાયને સ્વામિ છે. જેમકે અગ્નિનું સ્વામિત્વ ઉષ્ણુતા ઉપર છે અને વ્યવહાર દષ્ટિએ બધા પદાર્થો પર જીવનું સ્વામિત્વ હોઈ શકે છે. સાધન :- જીવને સ્વ–સ્વરૂપના લાભનું કારણ (સાધન) નિશ્ચય નયથી તે અનાદિ પારિણમિક ભાવ જ છે. વ્યવહારનયથી ઔપશમિકાદિ ભાવ તથા માતા-પિતાના રજ–વીર્યથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અધિકરણ:- નિશ્ચય નયથી જીવ પિતાના અસંખ્યાત પ્રદેશમાં રહે છે. વ્યવહારનયે કર્માનુસાર પ્રાપ્ત શરીરમાં રહે છે. સ્થિતિ :- દ્રવ્ય દૃષ્ટિએ જીવની સ્થિતિ અનાદિ અનંત છે. પર્યાયની અપેક્ષાએ તે જે ગતિમાં જે આયુ હોય તે અપેક્ષાએ એક સમયથી માંડી અનેક પ્રકારે સ્થિતિ હોઈ શકે. વિધાન (ભેદ):- જીવ દ્રવ્ય નારકન્મનુષ્ય વગેરે પર્યાના ભેદથી સંખ્યાત-અસંખ્યાત અને અનંત પ્રકારનું છે. (૨) અજીવ-છ દ્વારની ચર્ચા નિદેશ :- દશ પ્રાણથી રહિત-ચેતના લક્ષણવિહિન સજીવનું સ્વરૂપ છે અથવા નામ સ્થાપનાદિ રૂપ પણ અજીવ છે. સ્વામિત્વ :- અજીવને સ્વામી અજીવ જ છે પણ જોતા હવાના કારણે જીવ પણ અજીવને સ્વામી બને છે. સાધન :- (અજીવ) પુદ્ગલેના અણુને સાધન “ભેદ છે, સ્કલ્પનું સાધન “ભેટ” અને “સંધાત” છે. જ્યારે ધર્મ–અધમ કાળ અને આકાશમાં સાધન અનુકમે ગતિ–સ્થિતિ–વના અને અવગાહના છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૭ અધિકરણ :- સામાન્ય રીતે પ્રત્યેક દ્રવ્યોનું પિતાનું નિજરૂપ અધિકરણ છે. પાણીને માટે ઘડે અધિકરણ છે. સ્થિતિ – દ્રવ્યદૃષ્ટિથી સજીવની સ્થિતિ અનાદિ અનંત હોય છે. પર્યાય દષ્ટિએ એક સમયથી માંડીને સ્થિતિ હોય છે. વિધાન :- દ્રવ્ય દષ્ટિએ ધર્મ-અધર્મ–આકાશ ત્રણે અસ્તિકાયને એક એક ભેદ છે. પર્યાય દષ્ટિએ અનંત જીવ પુદ્ગલેની ગતિ સ્થિતિ વગેરે નિમિત્ત હોવાથી સંખ્યાત અસંખ્યાત અનંત સમય છે કાળ સંખ્યાત અસંખ્યાત-અનંત છે. (૩) આસવ – છ દ્વારની ચર્ચા નિદેશ – આસવ મન વચન અને કાયાની ક્રિયારૂપ હોય છે. અથવા નામ–સ્થાપના–દ્રવ્ય-ભાવ રૂપ આસ્રવ હોય છે. સ્વામિત્વ :- ઉપાદાન રૂપ આસ્રવને સ્વામિ જવ છે. નિમિત્ત દષ્ટિએ કર્મ પુદ્ગલ પણ આઅવને સ્વામી છે. સાધન :- આમ્રવનું કારણ અશુદ્ધ આતમા અથવ નિમિત્તરૂપે કર્મ છે. અધિકરણ :- આસવનો આધાર જીવ પડે છે. કેમકે કર્મપરિપાક જીવમાં જ થાય છે. ઉપચારથી કર્મ નિમિત્તક શરીર પણ આમ્રવને આધાર છે. સ્થિતિ :- આસવની સ્થિતિ નિવર્તિ માં જણાવ્યા મુજબ વાચિક અને માનસ માટે જઘન્યથી એક સમય–ઉત્કૃષ્ટથી અન્તર્મુહુર્ત છે. કાયિક આસ્રવ જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અસંખ્યાત પુદગલ પરાવર્તન પ્રમાણ છે. વિધાન (ભેદ):- વાચિક અને માનસ આસવ ના સત્યઅસત્ય-મિત્ર-અસત્યાત્ય ચાર પ્રકારે છે. કાયાસ્રવ દારિદારિકમિશ–વૈક્રિય–વૈક્રિયમિ-આહાર–આહારક મિશ્ર-કામણ સાત ભેદ છે. શુભ અને અશુભ ભેદે આસ્રવ બે પ્રકારે છે. (૪) બંધ :- છ દ્વારથી બંધની ચર્ચા નિદેશ :- જીવ અને કર્મ પ્રદેશને પરસ્પર સલેબ બંધ છે. બંધનાં નામ–સ્થાપના–દ્રવ્ય-ભેદ ચાર વરૂપે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા સ્વામિત્વ :- બંધનું ફળ જીવ પોતે ભોગવે છે. માટે તેને સ્વામી જીવ છે. વળી પુદગલ કર્મ પણ બંધને સ્વામી કહી શકાય. સાધન :- મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને વેગ એ બધના સાધન છે. અથવા તે રૂપે પરિણત આત્મા બંધનું સાધન છે. અધિકરણ :- જીવ અને કર્મ પુદ્ગલ જ બંધના આધાર છે. સ્થિતિ :- ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણ–દશનાવરણ–વેદનીય-અતંરાય ૩૦ કેડાં કેડી સાગરોપમની, મેહનીયની ૭૦ કડાકોડી સાગરોપમની, નામ અને ગેત્રની ૨૦ કેડા કેડી સાગરોપમની અને આયુષ્યની ૩૩ કેડા કડી સાગરોપમની સ્થિતિ છે. વિધાન (ભેદ) - સામાન્ય રીતે બંધને એક જ ભેદ છે. શુભ અને અશુભ ભેદે, બંધ બે પ્રકારે છે–પ્રકૃતિ–સ્થિતિરસ–પ્રદેશથી બંધ ચાર પ્રકારે છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાય–ાગ અને પ્રમાદથી બંધ પાંચ પ્રકારે છે. જ્ઞાનાવરણીયાદિ મૂળ ભેદે આઠ પ્રકારે છે. કર્મ પ્રકૃતિ ભેદે ૧૫૮ પ્રકારે બંધ છે. A (૫) સંવર છ દ્વારેથી બંધની ચર્ચા નિદેશ - આસ્રવ નિરોધને સંવર કહે છે. અથવા નામ–સ્થાપનાદ્રવ્ય અને ભાવ ચાર સ્વરૂપે સંવ છે. સ્વામિત્વ :- સંવરને સ્વામી જીવ છે. અને રોકવામાં આવતા કર્મની દૃષ્ટિએ કર્મ પણ સ્વામિ ગણું શકાય. સાધન - ગુપ્તિ-સમિતિ–ભાવના ધર્મ વગેરે તેને સાધન છે. અધિકરણ - સંવરનો આધાર જીવ પોતે છે. સ્થિતિ – સંવરની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકેટિ પ્રમાણ–વાર્તામાં કહી છે. વિધાન :- સંવર પિતે એક ભેદ છે. ગુતિથી ત્રણ ભેદ, સમિતિથી પાંચ ભેદે ધર્મના દેશભેદ, ભાવનાના ૧૨ ભેદ, પરીષહ જય ૨૨ ભેદ, તપ બારભેદે, ચારિત્ર પાંચ ભેદે, એવા પ૭ ભેદે સંવર ગણાવાય છે. (૬) નિજ રા - છ દ્વારમાં નિર્જરા તત્વની ચર્ચા. નિદેશ - સમયના પરિપાકે ભેગવાયાથી કે તપ વિશેષ થકી 'કની ફળદાન શક્તિ નષ્ટ કરી કર્મોને ખેરવી દેવા તે નિર્જરાનું સ્વરૂપ છે. નામ-સ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર સ્વરૂપે પણ નિર્જ છે Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૭ ૬૫. સ્વામિત્વ - ભાવથી આત્મા એ નિર્જશને સ્વામી છે. દ્રવ્યથી કમ એ નિર્જરા સ્વામી ગણાય. સાધન - નિર્જરાનું સાધન તપ છે અને બીજું કવિપાક છે. અધિકરણ:- આત્મા અથવા નિર્જરા પિોતે જ અધિકરણ છે. સ્થિતિ :- જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહુર્ત સ્થિતિ કહી બીજી રીતે સાદિ સાંત સ્થિતિ એટલે કે કર્મ બંધથી કર્મ ભેગવાઈ જાય ત્યાં સુધી. વિધાન (ભેદ) કર્મ અપેક્ષાએ તે સંખ્યાત-અસંખ્યાત કે અનંત ભેદ છે મૂળ પ્રકૃતિ દષ્ટિએ આઠ ભેદ છે. પ્રકૃતિ ભેદે ૧૫૮ ભેદ છે. સામાન્યથી નિર્જરા એક ભેદ ગણાય. (૭) મેક્ષ :- છ દ્વાર થકી મોક્ષની ચર્ચા નિદેશ – સંપૂર્ણ કર્મોને ક્ષય તે મેક્ષ છે, અથવા નામસ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર સ્વરૂપે પણ મોક્ષ નિર્દેશ થાય છે. સ્વામિત્વ – પરમ આત્મા અને મેક્ષ સ્વરૂપ જ તેને સ્વામી છે સાધન :- સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર મેક્ષના સાધન છે. [જુએ સૂત્ર ૧ઃ ૧] અલકરણ – જીવ અને પુગલ તેને આધાર છે. સ્થિતિ:- મોક્ષની સ્થિતિ સાદિ અનન્ત છે. વિધાન – સામાન્યથી મોક્ષને એક જ પ્રકાર છે. દ્રવ્ય-ભાવ અને ભોક્તવ્ય દષ્ટિએ અનેક પ્રકાર થઈ શકે. [] સમ્મદશન:- [ખાસ નોંધ :- સમ્યગૂ દર્શન વિશેની ચર્ચા અલગ વિભાગમાં કરી છે. છતાં અહીં સામાન્યથી છ દ્વાર કહ્યા છે.] નિદેશ - તત્વાર્થ શ્રદ્ધાનું એ જ સમ્યગ્રદર્શનનું સ્વરૂપ છે. સ્વામિત્વ: - તેનો સ્વામી આત્મા પતે છે. સાધન – ઉપશમ–ક્ષય વગેરે દર્શન મેહના અંતરંગ સાધન છે. ઉપદેશ વગેરે બાહ્ય સાધન છે. અધીકરણ:- આત્મા એ તેને આધાર છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬. તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા સ્થિતિ :– દર્શનની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૬૬ સાગરેપમ છે.–ઔપશમિક-ક્ષાપશમિક સાદિ અનંત સ્થિતિ છે. વિધાન :- સમ્યગ્દર્શનનો એક ભેદ છે. બીજી રીતે નિસર્ગ– અધિગમ બે ભેદ છે. ઉપશમ ક્ષય-ક્ષશમ ત્રણ ભેદે છે. પરિણામ ભેદે તે સંખ્યાત-અસંખ્યાત-અનંત ભેદ થઈ શકે. T સમ્યજ્ઞાન :- છ દ્વારની ચર્ચા. નિદેશ – જીવાદિ તત્વોની જાણકારીને સમ્યજ્ઞાન કહે છે. સ્વામિત્વ – તેને સ્વામી આત્મા પિતે છે. સાધન:- જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ કરે તે સાધન છે. અધિકરણ:- આત્મા એ જ્ઞાનને આધાર છે. સ્થિતિ :- ક્ષાપશમિક એવા મતિ-શ્રુત-અવધિ-મન પર્યાવની સ્થિત સાદિ સાત છે. ક્ષાયિક જ્ઞાનની સ્થિતિ સાદિ અનત છે. વિજ્ઞાન :- સામાન્યથી જ્ઞાનને એક ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદ બે પ્રકાર છે. દ્રવ્ય-ગુણ–પર્યાય રૂ૫ય ભેદે ત્રણ પ્રકાર છે. મતિકૃત–અવધિ-મન પર્યાય-કેવળ ભેદે પાંચ પ્રકાર છે. શેય પરિણતિથી તે અનંત ભેદ પણ થઈ શકે. | સચચ્ચારિત્ર :- છ દ્વાર થકી ચર્ચા નિદેશ – કર્મોને આવવાના કારણેની નિવૃત્તિને ચારિત્ર કહે છે. સ્વામિત્વ - સમ્યગ્વારિત્રને સ્વામી આત્મા છે સાધન – ચારિત્રમોહનીયનો ક્ષય ઉપશમ એ ચારિત્રનું સાધન છે. અધિકરણ - આત્મા પિતે ચારિત્રને આધાર છે. સ્થિતિ - ઓપશમિક અને ક્ષાપશમિક ચારિત્રની સ્થિતિ સાદિ સાન્ત છે. ક્ષાયિક ચારિત્રની સ્થિતિ આદિ અનન્ત છે. વિધાન - સામાન્ય થી એક ભેદ છે. બાહ્ય અને અત્યંતર નિવૃત્તિ અપેક્ષાએ બે ભેદ છે. ક્ષાયિક ક્ષાપશમિક-ઔપશમિક એ ત્રણ ભેદ છે સામયિક છે દેપસ્થાનીય- પરિહાર વિશુદ્ધિ સૂમસંશય યથાખ્યાત પાંચ ભેદે છે. પરિણામ દષ્ટિએ તે અનંત ભેદ થઈ શકે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૭ અધ્યાય-૧ સૂત્ર-૬ | સમ્યગ્દશન સંબંધે છે દ્વારેની વિશેષ ચર્ચા (૧) સમ્યગ્દશનનું નિદેશ) સ્વરૂપ શું છે? સામાન્ય નિર્દેશથી જીવ અછવાદિતોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. સમ્યગ્દર્શન એ શુદ્ધ દર્શન મેહનીય કર્મરૂપ કામર્ણ વર્ગણાના સ્વરૂપે પુદગલ દ્રવ્ય છે. | દર્શન મોહિનીય કર્મને જેમને સર્વથા ક્ષય થયે છે એવો વણ ગંધ-રસ-સ્પર્શના અભાવરૂપ જીવ સમ્યગ્દષ્ટિવાળે જીવ કહેવાય. તે અપેક્ષાએ તેનું સમ્યગ્દર્શન જીવરૂપ હોઈ અરૂપી છે તેથી તે પુદ્ગલ સ્કંધ કે પુદ્ગલ પરમાણુ રૂપે નથી. (૨) સમ્યગ્દશનને સ્વામી કેણુ છે. | આ વાતને ઉત્તર ત્રણ રીતે છે. (૧) આત્મસાગે જે આત્મામાં સમ્યગ્દશન ઉત્પન્ન થાય છે તે તેને સ્વામી છે. . (૨) પરસંગે એક કે એકથી વધુ જે જીવ કે અજીવની નિશ્રાથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે તે જીવ કે અજીવ પણ સ્વામી ગણાશે. (૩) જીવને એક કે વધુ જીવ તથા પ્રતિમાદિ અજીવ નિશ્રાએ એમ ઉભય પણે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તેને ઉભયસ યોગે સ્વામિત્વ ગણ્યું. - બીજી દષ્ટિએ સમ્યગ્દર્શનને સ્વામી ભવ્ય જીવ જ હોઈ શકે અભવ્ય કે જાતિભવ્ય સમ્યગ્દર્શનના સ્વામી ન હોય. 2 ઈદ્રિય અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય ત્રણે સમ્યગ્દર્શનને સ્વામી થઈ શકે. એકેદ્રિયથી ચઉરિન્દ્રિયને કઈ જ દર્શન હેતુ નથી. કાય અપેક્ષાએ ત્રસકાયને સમ્યગ્દર્શન હોઈ શકે. સ્થાવરકાયને ન હેય. ૦ વેદ અપેક્ષાએ ત્રણે વેદમાં ત્રણે દર્શન થાય પણ અવેદીને તો શાચિક દર્શન જ હોય, Page #77 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા ૦ જ્ઞાનની અપેક્ષાએ મતિ આદિ ચાર જ્ઞાનમાં ત્રણે દર્શન હેય. શકે પણ કેવળજ્ઞાનીને ક્ષાયિકદર્શન જ હેવાનું. આવા અનેક ભેદ સ્વામિત્વ નકકી થઈ શકે. (૨) સમ્યગ્દશનના સાધન કયા? ૦ સમ્યગ્દશન નિસર્ગ અને અધિગમ વડે ઉત્પન્ન થાય છે. આ આ નિસર્ગ અને અધિગમની વાત અધ્યાય ૧ઃ સૂત્ર : ૩માં કહી છે. [અધિગમ એટલે યોગ્ય પ્રયત્ન એવો અર્થ અનો અભિપ્રેત છે. ૦ દર્શનને આવરતા કર્મોના ક્ષય–ઉપશમ કે પશમ વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ૦ બાહ્ય સાધનમાં જાતિસ્મરણ જ્ઞાન ધર્મશ્રવણ–વેદનાને અનુભવ-જિનદર્શન પ્રતિમાદર્શન– જિનમહિમા કે દેવઋદ્ધિદર્શન વગેરે બાહ્ય નિમિત્તો થકી સમ્યગ્દર્શન થાય છે. (૪) સમ્યગ્દર્શનનું અધિકરણ શું? ૦ આત્મસંનિધાને–સમ્યગ્દશન જીવમાં હોય છે– બાહ્ય સંનિધાને સમ્યગ્દર્શન એક કે વધારે જીવ અથવા અજીવમાં હોય છે. ઉભય સંનિધાને સમ્યગ્દર્શન નો આધાર આમ તથા બાહ્ય બંને સંનિધામાં હોય છે. ૦ બીજી રીતે સમ્યગ્દર્શનનું. અત્યંતર અધિકરણ આત્મા પોતે છે બાહ્ય અધિકરણ ત્રસનાડી છે. (૫) સમ્યગ્દશનની સ્થિતિ શું ? સમ્યગ્દષ્ટિના બે ભેદ છે (૧) સાદિ સાંત (૨) સાદિ અનંત સમ્યગ્દશનની સાદિ સાત જ છે. તે જઘન્યથી અંતમુહર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. સમ્યગ્દષ્ટિમાં ૧૩ મે ગુણઠાણે સયોગી કેવળી અરિહંત, ૧૪માં ગુણઠાણા વતી અગી કેવળી અને સિદ્ધ પરમાત્મા સાદિ અનંત સ્થિતિવાળા છે. (૬)સમ્યગ્દશનના ભેદ કેટલા? ૦ હેતની દષ્ટિએ દર્શન મોહનીય કર્મના ક્ષાદિકથી ઉત્પન થતું હોવાથી ક્ષાયિક-ઔપશમિક અને ક્ષાયે પશમિક ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૭ ૦ નિસર્ગ અને અધિગમથી બે ભેદે છે. ૦ આજ્ઞા–માર્ગ–ઉપદેશ- સૂત્ર–બીજ–સંક્ષેપ-વિસ્તાર અર્થ– અવગાઢ–પરમાવગાઢ ભેદથી સમ્યગ્દર્શને દશ ભેદે છે. નેિધ - પા ભાગ્યાદિ ગ્રંથથી દર્શનના ભેદને વિસ્તાર નેળે તેમ બીજા ભેદ સમજી લેવા] [8] સંદર્ભ - i આગમ સંદર્ભ :निदेसे पुरिसे कारण कहि' केसु कालं कइविहઅનુગદ્વાર સૂત્ર ૧૫૧ ૨–૬–૭–૧૫ ૧૬–૧૮-૧૩ [9] પદ્ય (૧) નિદેશને સ્વામિત્વ બીજુ ત્રીજું સાધન જાણવું અધિકરણ ચોથું સ્થિતિને વળી વિધાન છઠું ભાવવું (૨) સ્વરૂપ અધિકારિત્વ અને આધાર સાધને કાળ સીમા પ્રકારો ય સત્તા સંખ્યાય ક્ષેત્રે જ [ઉતરાઈ પદ્ય સૂર આઠમાં જેવું] F [10] નિષ્કર્ષ આ સૂગને નિષ્કર્ષ સૂત્ર આઠમાં આપેલ છે. કેમકે બંને સૂર મળીને ૧૪ દ્વાર વિચારણા થાય છે. I – U — U – T – U – T – – 3 અધ્યાયઃ ૧ સૂત્ર : ૮ [1] વહેતુ તને વિશેષરૂપે જાણવા માટે આઠ અનુયા દ્વારે ને આ સૂત્ર જણાવે છે. બીજા શબ્દોમાં કહીએ તે અધિગમ ધિ] પ્રાપ્ત કરવાના પદ્ધતિસરના શાસ્ત્રીય સાધને જણાવે છે. [2] સૂત્ર : મૂળ सत्सडरव्या क्षेत्र स्पर्शन कालान्तर भावाऽल्प बहुत्वैश्व [3] સૂત્ર : પુથફ સત્ત–સંલ્યા-ક્ષેત્ર-સ્વ- અત્તર-વ-અવદુર્વે જે છે : કા 녀 녀 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ તત્વાર્થસૂત્ર પ્રધટીકા [4] સૂત્રસાર સત્ (વિદ્યમાનતા), સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ, અલ્પબહુવ (ન્યુનાધિક્તા) [આ આઠ દ્વારો] વડે [તનું જ્ઞાન થઈ શકે છે 5] શબ્દજ્ઞાન : મા (૧) સત્ :- વસ્તુનું અસ્તિત્વ કે વિદ્યમાનતાને સત્ કહે છે. (૨) સંખ્યા :- વસ્તુને પરિણામેની ગણતરીને સંખ્યા કહે છે. (૩) ક્ષેત્ર:– વસ્તુના વર્તમાન કાળના નિવાસન ક્ષેત્ર કહે છે. (૪) સ્પશન:-વસ્તુના ત્રણે કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. (૫) કાળ:- વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. (૬) અંતર:- વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. (૭) ભાવ:-પશમિક-ક્ષાયિક-ક્ષાપશમિકઔદયિક પારિણામિક એ પાંચ ભાવ છે. (૮) અ૫ બહુત્વ:- અન્ય પદાર્થોની અપેક્ષા એ વસ્તુની હીનતાઅધિકતાનું વર્ણન તે અલ્પ બહુત્વ. [] અનુવૃત્તિ (૧) પ્રમાણ વૈથિાન થી વિરામ ની અનુકૃત્તિ લીધી છે. (૨) નવાઝ નીવાશવ૦ સૂત્ર ૪ (3) तत्त्वार्थ श्रद्धानम्० सूत्र २ थी सम्यग्दर्शनम् [7] પ્રબોધ ટીકા જે રીતે નિર્દેશ આદિ છ દ્વારેનું વિવેચન કર્યું તે રીતે આ આઠ દ્વારેને પણ છવાદિતમાં ચચી શકાય. પરંતુ અહીં માત્ર સમ્યગ્દર્શનના સંદર્ભમાં જ આ આઠે દ્વારેની વિચારણા કરી છે. કેમકે અહીં તેર (ચૌદ) માર્ગણાને આધારે કઈ રીતે મૂલવણી થઈ શકે તેને મહત્વ આપ્યું છે. T સમ્યગ્દશનના સંદર્ભમાં આઠે દ્વારેની વિચારણ (૧) સત્ત-સત્ એટલે વિદ્યામાનતા વિવક્ષિત વસ્તુ જગતમાં વિદ્યમાન છે કે નહીં? તે બાબત વિચારણા માટે આ દ્વાર છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૧ અધ્યાય-૧ સૂત્ર-૮ જો કે સત્ શબ્દને સાધુ-અર્ચિત–પ્રશસ્ત-સત્ય-અસ્તિત્વ એ રીતે કેટલાંયે અર્થો છે. તેમાં અહીં સંત ને અર્થ અસ્તિત્વ સ્વીકાર્યો છે. સમ્યગ્દશન જગતમાં વિદ્યમાન છે. તે ચેતનને ગુણ હોવાથી ચેતન (જીવ)માં જ વિદ્યમાન છે. અજીવ (જડ)માં તે નથી. છતાં દરેક જીવ સમ્યગ્દર્શન યુક્ત હોય તેવું બનતું નથી. પણ સિદ્ધના છે કે કેવળી ભગવંતેમાં નિયમા ક્ષાયિક દર્શન વિદ્યમાન હોય છે. બીજા જીવમાં હોય અને ન પણ હોય. [ગતિ-ઈન્દ્રિય વગેરે ૧૩ ૧૪ અનુગ દ્વારા થકી તેની વિચારણ આગળ કરી છે. આ અનુગ દ્વારોને જીવસમાસ તથા માર્ગણ કહી છે.] (૨) સંખ્યા – વિવક્ષિત વસ્તુની અથવા તેના માલિકની સંખ્યા કેટલી છે? તેની વિચારણું આ દ્વાર થકી થાય છે. જેને સદભાવ-વિદ્યમાનતા પ્રસિદ્ધ છે તે જ પદાર્થની સંખ્યાતઅસંખ્યાત કે અનંત રૂપે ગણના કરાય છે. માટે જ સત્ પછી સંખ્યાનું ગ્રહણ કરાયું છે. સમ્યગ્દર્શનની દષ્ટિએ વિચારે તે સમ્યગ્દર્શન અસંખ્યાત છે. પણ સમ્યગ્દષ્ટિ અનંત છે. કેમ કે ચારે ગતિમાં દ્રવ્ય રૂપ સમ્યગ્દર્શન વાળા છ અસંખ્યાત હોઈ શકે છે. જ્યારે છટ્વસ્થ અને સગીતથા–અાગી કેવળી એ ભવસ્થ ક્ષારિક સમ્યગ દષ્ટિ જીવો તથા સિદ્ધસ્થ ક્ષાયિક સમ્યદષ્ટિ જ મળી અનંતા છે. (૩) ક્ષેત્ર - વિક્ષિત તત્તવ અથવા તેનો સ્વામી કેટલા ક્ષેત્રમાં હોઈ શકે તે દ્વાર વડે નકકી કરવું. જ્યાં જીવાદિ દ્રવ્ય વસે છે તે ક્ષેત્ર.] - જે વસ્તુની સંખ્યાનું જ્ઞાન થઈ ગયું તેને ઉપરનીચે આદી રૂપથી વર્તમાનમાં કેટલે નિવાસ છે તે જાણવા માટે સંખ્યા પછી ત્રીજું ક્ષેત્રનું ગ્રહણ કર્યું છે. સમ્યગ્દર્શનમાં આ દ્વારને ઘટાવીએ તો લોકના અસંખ્યાતમાં સમ્યગ દર્શન હોય છે. અર્થાત્ કાકાશના અસંખ્યાતમાં ભાગે આકાશ પણ ભાષ્યમાં ૧૩ દ્વાર છે. કર્મગ્રંથ મુજબ ૧૪ માર્ગનું દ્વારો છે તે તફાવત છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ७२ તત્વાર્થસૂત્ર પ્રધટીકા રૂપ ક્ષેત્રમાં સમ્યગદર્શની જ હોઈ શકે છે. લેકિને અસંખ્યાત ભાગ રૂ૫ ૩૪૩ રાજૂ પ્રમાણ લેકમાં જેટલો પ્રદેશ આવે તેટલા લેક પ્રદેશમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શકે છે [આઠમા દેવલોકને દેવ બારમા દેવલોક જઈ ત્યાંથી ઉત્તર વૈક્રિય શરીરથી ત્રીજી નરકે જાય તે અપેક્ષાએ આઠ રાજક ક્ષેત્ર થાય.] (૪) સ્પશન - વિક્ષિત ક્ષેત્ર અથવા તેને માલિક કેટલા ક્ષેત્રને સ્પર્શે છે? તેનું જ્ઞાન આ દ્વાર વડે કરાય છે. પ્રદાર્થના વતમાન નિવાસન ક્ષેત્રે કહ્યું પણ ભૂત-વર્તમાન–ભાવિ એ સૈકાલિક અવસ્થાને સ્પર્શના કહે છે. કેટલાક ને ક્ષેત્ર અને સ્પર્શન સમાન હોય છે પણ સ્પર્શનમાં કાલિક અવસ્થાને લીધે તે ક્ષે કરતાં વધુ વિસ્તાર ધરાવે છે. સમ્યગ્દશન કેટલા સ્થાનને સ્પર્શે છે? સમ્યગ્દર્શન તે લેકના અસંખ્યાત ભાગને જ સ્પર્શે છે. પણ સમ્યગદષ્ટિ (કેવળી સમુદ્રઘાત અપેક્ષાએ) સંપૂર્ણ લોકોને સ્પર્શે છે. સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શું તફાવત છે? સમ્યગ્દર્શન અપાય આભિનિબંધ રૂપ છે. મતલબ કે (અપાય એટલે છૂટવું) સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે પછી છુટી જઈ શકે છે. અથવા છૂટી પણ જાય છે. જયારે સમ્યગ્દષ્ટિમાં (સદુદ્રવ્ય) તેને સદ્દભાવ જ રહે છે. કેવળ સદ્દદ્રવ્યરૂપ છે માટે તેને સમ્યફષ્ટિ કહ્યા છે સમ્યગ્દર્શની નહીં કેમકે તેને (અપાય) તે છૂટવાને વેગ નથી હોતે. [નોંધ – દિગંબરોમાં સમ્યગ્દર્શન કે સમ્યગદષ્ટિ એવો ભેદ પડાતું નથી. અપાય એટલે અપાયને બીજો અર્થ મતિજ્ઞાન (મતિજ્ઞાનાશ) કહ્યો. તેના ગથી સમ્યગ્દર્શન કહેવાય છે. તે કેવળી ભગવંતને હેતું નથી. માટે કેવળીને સમ્યગ્દષ્ટિ કહાં. ઉપરમ સમ્યગ્દર્શનીને મતિજ્ઞાન તથા ઉપશમમાં રહેલા દર્શન મેહનીયની પ્રકૃતિ આત્મા સાથે હોય છે એટલે સદ્દદ્રવ્યપણું હોય છે. ક્ષાયોપથમિક સમકિતિને અપાય (મતિજ્ઞાન) હેાય જ છે. સાથે Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર– ૮ ૭૩ સમદન મોહનીયને ઉદય પણ હોય છે. તેથી તે બંને સમ્યગ્દર્શની જ છે. ક્ષાયિક સમકિતીને ૭ પ્રકૃતિને ક્ષય થો હેચ છે માત્ર અપાય (મતિજ્ઞાન) હોય છે. તેથી તે સમ્યગ્દષ્ટિ ગણ્યા છે. કેવળીને તે અપાય પણ નથી તેથી સગિ અગિ કેવળી અને સિદ્ધ સમ્યગદષ્ટિ જ ગણેલા છે. (૫) કાકી:– વિવક્ષિત તત્વ કેટલા કાળ સુધી રહેશે તેની વિચારણા કરવી. કઈ પણ ક્ષેત્રમાં રહેલા પદાર્થની સમય મર્યાદા નક્કી કરવી તે કાળ. સભ્યશનની ચર્ચા કાળ દ્વારના આધારે કરતાં પ્રશ્ન કર્યો કે તે કેટલે કાળ રહે છે? કાળની પરીક્ષા કે પ્રરૂપણ બે પ્રકારે થાય છે. એક જીવની અપેક્ષાએ—-અને અનેક જીવની અપેક્ષાએ. એક જીવની અપેક્ષાએ સમ્યગ્દર્શનને જઘન્યકાળ અત્તમુહૂર્ત માત્ર છે અને ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરોપમ કરતાં કંઈક વધારે છે. અર્થાત્ કઈ એક જીવને સમ્યગદર્શન ઉત્પન્ન થયા પછી ઓછામાં ઓછું અત્તમુહૂર્ત સુધી અવશ્ય રહે છે ત્યાર પછી છૂટી પણ જઈ શકે છે. વધુમાં વધુ ૬૬ સાગરોપમ કરતાં કંઈક અધિક કાળ સુધી રહે છે પછી અવશ્ય છૂટી જાય છે. અનેક છેવાની અપેક્ષાએ તે સમ્યગદર્શનને સંપૂર્ણ કાળ છે. અર્થાત્ કોઈપણ સમય એ છે નહીં–હતો નહીં કે હશે નહીં કે જ્યારે એક પણ જીવને સમ્યગ્દર્શન હોય નહીં કે થાય નહીં. (૬) અંતર:– વિવક્ષિત તત્વની પ્રાપ્તિ થયા બાદ તેને વિચગ થાય તે કેટલા કાળ સુધી વિગ રહે? તેનું જ્ઞાન આ દ્વાર વડે થાય છે. અંતર શબ્દના અનેક અર્થો નીકળે છે. અંતરને અર્થ દ્રિઅન્ય-મધ્ય-સમીપ–વિશેષતા–બહાર–વિરહ વગેરે થાય છે તેમાં અહીં વિરહ અથવા વિગ અર્થ ગ્રહણ કર્યો છે. સમ્યગ્દર્શન નો વિરહકાળ કેટલો છે? એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવર્તન [સિદ્ધ સેનીય ટીકામાં જણાવ્યા મુજબ કંઈક ન્યુન અર્ધપુદગલ પરાવર્તન Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તત્વાર્થસૂત્ર પ્રધટીકા કાળ એ પ્રમાણે ઉત્કૃષ્ટ વિરહ કહ્યો છે. પણ અનેક જીવની અપેક્ષાએ અંતરકાળ [વિરહ કદી થતે જ નથી. એક જીવની અપેક્ષાએ અંતર થઈ શકે કેમકે ઉત્પન્ન થયેલું સમક્તિ છૂટી પણ જાય અને ફરી ઉત્પન્ન પણ થાય. પણ કેઈ ને કઈ જીવ તો સમકિતી હવાને જ, માટે સર્વથા વિરહ તે કદી ન થાય. (૭) ભાવ - દયિક-ક્ષાયિક-ક્ષાપશમિક-ઓપશમિક-પારિમિક એ પાંચ ભામાંથી ક્યા ભાવે વિવક્ષિત તત્વ છે તેની વિચારણા કરવી. સમ્યગ્દશન આ પાંચ ભામાં ક ભાવ છે? ઔદયિક અને પરિણામિક ભાવોને છોડીને ત્રણે ભાવોમાં સમ્યગ દર્શન હેાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન ઔપશમિક ક્ષાપશમિક ક્ષાયિક ત્રણે ભાવમાં હોય છે. (૮) અ૫બહુત્વ– તના સ્વામીને આશ્રયીને ન્યૂન અધિકપણાને વિચાર કરવા તે. સમ્યગ્દશન - વિષયે સૂત્રકાર પ્રશ્ન કરે છે કે ત્રણેય ભાવમાં વર્તતા સમ્યગ્દર્શનમાં ઓછા-વઘતાપણું શું છે? સર્વથી થોડું પથમિક સમ્યગ્દર્શન, તેથી અસંખ્યગણું ક્ષાયિક સમ્યગ્દર્શન તેથી અસંખ્યગણું ક્ષાપશમિક સમ્યગ્દર્શન. સમ્યગ્દષ્ટિએ તે અનંત ગુણ છે. [નોંધઃ- જેઓ સમ્યગ્દર્શન અને સમ્યગદષ્ટિ એ ભેદ નથી પાડતા ત્યાં ઔપશમિક સમ્યગ્દર્શવાળા જ સર્વથી અલ્પ છે. ક્ષાપશમિક સમ્યગદર્શનવાળા જીવો અસંખ્યાત ગુણ છે. અને તેના કરતા ક્ષાયિક સમ્યગ્દર્શન વાળા જ અનંત ગુણ છે.] બંને મતનું અર્થઘટન એ છે કે શ્રેણિકાદિ છવસ્થ ક્ષાયિક સમ્યગ્દર્શન યુક્ત જીને સમાવેશ સમ્યગ્દર્શનમાં કર્યો અને સમ્યદૃષ્ટિમાં સિદ્ધ કેવલી આદિને સમાવેશ કર્યો છે. જ્યારે બીજા મત મુજબ ક્ષાયિક દર્શન વાળામાં સીધે જ સિદ્ધ ભગવંતાદિને સમાવેશ કર્યો માટે તેને અનંત ગુણ ગણાવ્યા. ત્યાં છઘસ્થ ક્ષાયિક દર્શની અને કેવલી કે સિદ્ધોને જુદા પાડેલ નથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ ७५ અધ્યાય–૧ સૂત્ર-૮ માર્ગનું દ્વારને આશ્રીને વિવેચન પગ્ર ભાષ્યમાં ભાષ્યકારે ગતિ-ઈદ્રિય-કાય–ગ-કષાય–વેદ– લેશ્યા-જ્ઞાન-દર્શન-ચારિત્ર સંયમ–આહારક ઉપચાગ-સમ્યકત્વ એ તેર દ્વારે કહ્યા છે. કર્મગ્રંથમાં ૧૪ માર્ગ ણ કહી છે તેમાં ભવ્ય દ્વાર અને સંજ્ઞી દ્વાર બે વધારે છે અને “ઉપગ” નામનું દ્વાર નથી આ ચૌદ માર્ગણના ૬ર ઉત્તર માર્ગનું દ્વાર છે. (૧) ગતિ–૪ દેવ-મનુષ્યતિર્યંચ–નરક. (૨) ઈદ્રિય-પ એક-બે–ત્રણ–ચાર-પાંચ. (૩) કાય-૬ પૃથ્વિ–અપતેઉ–વાયુ–વનસ્પતિ–સ. (૪) ગ-૩ મનવચન-કાય. (૫) વેદ-૩ પુરૂષ–સ્ત્રી–નપુંસક. (૬) કષાય-૪ ક્રોધ-માન-માયા-લેભ. (૭) જ્ઞાન-૮ મતિ-શ્રુત-અવધિ-મન પર્યવ–કેવળ મતિજ્ઞાનશ્રુત અજ્ઞાન–વિભગન્નાન. સંયમ-૭ સામાયિક- છેદેપસ્થાપનીય–પરિહારવિશુદ્ધિ–સૂક્ષમ સંપરાય–યથાખ્યાત દેશવિરતિ–અવિરતિ, (૯) દર્શન :- ૪ ચક્ષુ–અચક્ષુ–અવધિ–કેવળ (૧૦) લેશ્યા – ૬ કૃષ્ણ-નીલ-કાપત–તે–પવ–શુકલ (૧૧) ભવ્ય :- ૨ ભવ્ય–અભવ્ય (૧૨) સમ્યકત્વ – ૬ વેદકક્ષાયક–પશામિક-મિથ્યાત્વામિત્ર-સાસ્વાદન (૧૩) સંજ્ઞી :- ૨ સંશિ–અસંગ્નિ (૧૪) આહારકડ-૨ આહારી–અણુહારી ઓ રીતે ૧૪ માર્ગણાના દ્વાર વાર થયા ૦ ભાષ્યકાર “ઉપગ” નામક દ્વાર ગણાવે છે તેના સાકાર અને નિરાકાર પૂર્વેના એ પ્રમાણે બે ભેદ છે. ૦ સભ્યત્વના સત્ દ્વાર સંબંધે ૧૪ માગણની ચર્ચા પ્રથમ સમયકત્વ ઉત્પન્ન થયેલું સાથે લઈ જનારા જે પૂર્વ પ્રતિપન્ન કહેવાય છે. અને જ્યાં જાય ત્યાં નવું ઉત્પન્ન થાય તેને પતિપદ્યમાનક કહેવાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર પ્રબોધટીકા ગતિ માગ`ણા :– નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં પૂર્વ પ્રતિપન્ન પ્રતિપદ્યમાન સમ્યક્ત્વ હેાય છે. નરક દેવ તથા તિય ચગતિમાં ક્ષાયિક અને ક્ષાયેાપમિક થાય છે. મનુષ્ય ગતિમાં ક્ષાયિક ક્ષાયે પમિક અને ઓપશમિક સમ્યકત્વ હાય છે. ૭૬ : (૨) ઇન્દ્રિયમાણા - એકેન્દ્રિયને પૂર્વ પ્રત્તિપન્ન કે પ્રતિ: પદ્યમાન એમાંથી એકે સમક્તિ હેતુ નથી. એઇન્દ્રિય તેન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસન્નિપ'ચેન્દ્રિયને સાસ્વાદનની અપેક્ષાએ પૂર્વ પ્રતિ પન્નની ભજના હાઈ શકે પણ પ્રતિપદ્યમાન થતુ' નથી. સ'જ્ઞી પ'ચેન્દ્રિયને ખને સમક્તિ હોય છે. પ્રકાર ભેદે ક્ષાચિકાદિ ગણે હેાય છે. (૩) કાય માગણા :– પૃથ્વિ-અપૂ તે વાયુ—વનસ્પતિ એ પાંચ કાયમાં એમાંથી એક સકિત નથી. જ્યારે ત્રસકાયમાં બે-ત્રણચાર ઇન્દ્રિય અને અસંન્નિ પચેન્દ્રિય ગંસકાયને પૂર્વ પ્રતિપન્ન હોય છે. પણ પછી ઉત્પન્ન થનારું સમષ્ઠિત હેતુ નથી. સજ્ઞિ પૉંચેન્દ્રિય ગસકાચમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન અને સ્વરૂપે છે. : (૪) યાગમાણા – પૃથ્વિ થી વનસ્પતિકાયને આશ્રીને કાયયેાગે બંનેમાંથી એકે સમક્તિ નથી. કાયા અને વચન અને યાગે સંયુક્તપણે બે–ત્રણ-ચાર ઇન્દ્રિય તથા અસત્તિ પંચેન્દ્રિયને પૂર્વપ્રતિપન્ન સમક્તિ એવું ક્ષાયાપશમિક તથા ક્ષાયિક સમક્તિ છે. કાયા વચન તથા મના યાગમાં પૂર્વ પ્રતિપન્ન (થયેલુ) અને પ્રતિપદ્યમાન (થતું) બંને સમાંત છે. (૫) વેદ માગણા :– સામાન્યથી પુરુષ સ્ત્રી નપુંસક ગણેવેદે પૂર્વ પ્રતિપન્ન (થયેલું) અને પ્રતિપદ્યમાન (થનારુ) અને સમકિત હાય છે. વિશેષથી જણાવતા નપુ'સક વેદ્યમાં એકેન્દ્રિયથી માંડી અસ`ગી પચેન્દ્રિય સુધી પૂર્વ પ્રતિપન્ન કાઈક હોય પ્રતિપદ્યમાન સમકિત કાઈને હેતુ નથી. સ ંની પંચેન્દ્રિય નપુ સકમાં નારક—તિ ચ—મનુષ્યમાં ઉત્પન્ન થયેલુ અને થનારુ અને સમક્તિ સભવે છે. દેવતામાં નપુંસં। વેદ જ નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય—૧ સૂત્ર (૬) કષાય માણા —– અનંતાનુબંધી કષાયના ઉદયે પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બે માંથી એકે સમક્તિ નથી બાકી ત્રણ કષાય અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની–સ જવલનના ઉદ્દયમાં ઉત્પન્ન થયેલુ અને થનારુ અને પ્રકારનુ' સમક્તિ હાય છે. (૭) જ્ઞાન માગણા :- નિશ્ચય નયથી જ્ઞાનીને પૂર્વ પ્રતિપન્ન હેતુ નથી પણ પ્રતિપદ્યમાન (ઉત્પન્ન થનારુ') સમક્તિ હાય છે. (ઉત્ત્પન્ન થયેલુ) વ્યવહાર નથી અજ્ઞાનીને પૂર્વ પ્રતિપન્ન સમક્તિ હાય છે, પણ પ્રતિપદ્યમાન હતુ` નથી. 600 (૮) ચારિત્ર માગણા – ચારિત્રીને પૂર્વ પ્રતિપન્નસક્તિ હાય છે. પ્રતિપદ્યમાન હેતુ નથી. જ્યારે અચારિત્રીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન અને સમક્તિ હૈાય છે. (૯) દાન માગણા : ચક્ષુદાનની પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમક્તિ છે. માખી વગેરે તથા અસંજ્ઞિને પૂર્વ પ્રતિન્ન હાય છે. પ્રતિપદ્યમાન નહી. સાજ્ઞિ પંચેન્દ્રિય ચક્ષુ દનીને બને છે. પૃથ્વિકાયાદિ એકેન્દ્રિય અચક્ષુ દનીને એક પણ સમક્તિ નથી. એ ઇન્દ્રિયથી અસ`જ્ઞિ પચેન્દ્રિય સુધી પૂર્વ પ્રતિપન્ન હેાય છે. જ્યારે સજ્ઞિ પંચેન્દ્રિયથી પચેન્દ્રિય અચક્ષુ દનીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન ખ'ને છે, અવિધ અને કેવળ દનમાં બને સમક્તિ હૈાય છે. (૧૦) લેશ્યા માગણા :– કૃષ્ણ નીલ અને કાપેાત લેશ્યામાં પ્રતિપન્ન સમક્તિ છે પણ પ્રતિ પદ્યમાન નથી જ્યારે તેજો-પદ્મ અને અને શુકલ એ ત્રણે લેશ્યા દ્વારે બને સમક્તિ છે. (૧૧) ભવ્યમા ણા :~ ભવ્ય દ્વારે પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન અને સમક્તિ સભવે છે. અભિવને એકે સંભવતુ ́ નથી, (૧૨) સમ્યકત્વ :- નિશ્ચય નયે સમ્યગ્દષ્ટિ ને પ્રતિપન્ન નથી હતું પણ પ્રતિપદ્યમાન હોય છે વ્યવહારનયે મિથ્યાદષ્ટિને પ્રતિપન્ન નથી હોતું પણ પ્રતિપદ્યમાન હાય છે. (૧૩) સ‘ની માગણા :- સંજ્ઞીને પ્રતિપન્ન અને પ્રતિષ. માન.'ને હાય છે. અસ'ની ને પ્રતિપન્ન એક જ સમક્તિ હોય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્ર પ્રખેાધટીકા (૧૫) આહારક માગણા :- આહારીને પ્રતિપન્ન અને પ્રતિ પદ્યમાન અને સમુક્તિ છે પણ અણાહારીને માત્ર પ્રતિપન્ન જ હાય ભાષ્યકાર મતે જે ઉપયાગ દ્વાર” છે. તેમાં સાકારવાળાને પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન ખ'ને સમક્તિ છે. જ્યારે અનાકાર ઉપચાગીને પ્રતિપન્ન સમક્તિ જ હોય છે. 94 [આ રીતે આઠે દ્વારની વિવેચના કરવી.] ૦ સૂત્રમાં ૨ કારનો અર્થ:- સૂત્રકારે સૂત્રમાં મૂકેલ 7 કાર સમુચ્ચયા ક છે. એક અથ એવા પણ છે કે સૂગ ૩૭ ની સાથે સૂગ ઃ ૮ ના સંબંધ જોડેલ છે. અધિગમના ઉપાયા સૂત્ર: ૭ મુજબના નિર્દેશાદિ છ તથા આ સૂત્રઃ ૮ મુજબના કુલ સત્ વગેરે આઠ એમ ચૌદ છે. ખીજો અથ એવા ગ્રહણ કરવા કે અધિગમ માત્ર ન્યાસ–પ્રમાણ કે નય થી જ થાય તેમ નથી પણ આ ચૌદ દ્વાર થકી પણ થાય છે. -નિર્દેશાદિસૂત્ર ૭ અને તૂ સખ્યા વાળા સૂત્ર ૮ વચ્ચે તફાવત શા છે ? નિર્દે શાદ્ધિની અધિગમ પદ્ધતિ નેવ્યવહારિક ગણાવી છે સત્ સ`ખ્યાની પદ્ધતિને શાસ્ત્રીય ગણાવી છે. જો કે પ્રમાણુ અને નય દૃષ્ટિએ તા મને સૂત્રમાં રહેલા દ્વારાના સમાવેશ પ્રમાણનયમાં થઈ જાય છે. છતાં અહીં જે ભાગ કર્યા છે તે શિષ્યેાના અભિપ્રયાનુસાર તત્ત્વથે દેશના છે. કેટલાંક શિષ્ય સ’ક્ષેપ રૂચિવાળા હૈાય કેટલાંક વિસ્તાર રુચિવાળા હાય કેટલાંક ને અતિ સૌંક્ષેપમાં સમજ નથી પડતી તેા કેટલાંકને અતિ વિસ્તૃત સમજાતુ' નથી. આવા મધાં જીવાને માટે અહી' ભેદ પાડેલ છે નિર્દેશ અને ના સત તફાવત ઃ → નિર્દેશ અને સત્ ખને પ્રથમ દૃષ્ટિએ સમાન લાગે છે, પણ સત્ દ્વારમાં ગતિ-ઇન્દ્રિય કષાય વગેરે ચૌદ માણા કર્યાં છે? કયાં નથી? વગેરે રૂપે સમ્યગ્દશનાદિનુ' અસ્તિત્વ સૂચિત કરાય છે. વળી અધિકૃત જીવાદિનું ગ્રહણ નિર્દેશથી થાય છે પણ અનધિકૃત ક્રોધાદિ તથા અજીવપર્યાય વર્ણાદિના અસ્તિત્વનું સૂચન કરવા માટે “સ” દ્વાર જરૂરી છે. ૦ વિજ્ઞાન અને સખ્યાના તફાવત – વિધાન” દ્વારા સમ્યગ્દર્શનાદિના પ્રકારાની ગણતરી થાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ - અધ્યાય-૧ સૂત્ર-૮ જ્યારે “સંખ્યા” દ્વારા તેના પ્રત્યેક પ્રકારની સંખ્યાની ગણતરી થાય છે. જેમકે ઉપશમ સમ્યગદષ્ટિ આટલા. ક્ષાચિક સમ્યગ્ર દષ્ટિ આટલા વગેરે પેટા ભેદની ગણતરી પણ સંખ્યામાં થાય છે. ટૂંકમાં કહીએ તે પ્રકારની ગણના વિધાન”માં થાય છે અને પેટા ભેદની ગણના સંખ્યામાં થાય છે. ૦ ક્ષેત્ર અને અધિકરણમાં તફાવત : “અધિકરણ” (આધાર)થી થોડી જગ્યા સૂચવાય છે તેથી તે વ્યાપ્ય છે. “ક્ષેત્ર શબ્દ વ્યાપક હોવાથી અધિક જગ્યાને સૂચવે છે. ૦ કાળ અને સ્થિતિને તફાવત : “સ્થિતિ” શબ્દ વ્યાપ્ય છે. તે કેટલાંક પદાર્થોની કાળમર્યાદા બતાવે છે. “કાળ” શબ્દ વ્યાપક છે. તે બધા પદાર્થોની મર્યાદા દર્શાવે છે. ૦ ભાવ શબ્દ ન્યાસ (સૂત્ર : ૫) માં છે છતાં અહી અલગ ગ્રહણ કેમ? ન્યાસમાં “ભાવને અર્થ વર્તમાન અવસ્થા લીધે છે. જેમકે સિદ્ધ અવસ્થામાં ભાવ તીર્થક૨૫ણું ગયું પણ ભવિષ્યમાં આ અવસ્થા થવાની હોય તે “દ્રવ્ય નિક્ષેપ ગણે છે. જ્યારે આ સૂત્ર ભાવને અર્થ ઔપશમિક વગેરે ભાવે માટે ગ્રહણ કરેલ છે. બંને સ્થાને ભાવ શબ્દનું જુદું જુદું પ્રજન છે. ૦ ક્ષેત્ર અને સ્પર્શનમાં તફાવત : ક્ષેત્ર શબ્દ અધિકરણથી વિશેષતા સૂચવે છે. તે પણ તે એક દેશને વિષય કરે છે અને સ્પર્શન શબ્દ સર્વ દેશને વિષય કરે છે. જેમકે કઈ પૂછે કે “રાજા કયાં રહે છે?” ઉત્તર આવશે “અમુક નગરમાં રહે છે.” તેથી રાજાનો નિવાસ સંપૂર્ણ નગરમાં નથી હોતા પણ નગરના એક દેશમાં હોય છે. છે. તેને ક્ષેત્ર કહે છે. પણ “તેલ ક્યાં રહે છે?” એમ પૂછતા તેલ તલમાં કે મગફળીમાં રહે છે તેમ ઉત્તર મળશે. અહીં સર્વત્ર તેલ રહેવાના કારણે તલ કે મગફળી એ તેલનું સ્પર્શન છે. વળી બીજી રીતે તફાવત જોતા “ક્ષેગ” એ વર્તમાનકાળને વિષય છે. જ્યારે “સ્પર્શન” ત્રિકાળ ગોચર વિષય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ८० 1 卐 [8] સ‘દ આગમ સદભ दव्व प्रमाणं च २ खित्त भाव ८ अप्पा बहुं चेत्र से कि त अणुगमे १ नवविहे पण्णत्ते. तं जहा संतपयपरुवणया १ ३ फुसणा य ४ कालो य ५ अंतरं ६ भाग ७ અનુયાગદ્વાર સૂત્ર ૮૦ તત્વાર્થસૂત્ર પ્રમેાધટીકા 卐 -- અન્ય ગ્રંથ સદ (૧) કમ ગ્રંથ ચોથા ચૌદ માણાના ૬૨ દ્વારામાં આ અંગે કેટલાક ઉલ્લેખા છે. (૨) નવતત્વ ગાથા-૪૩ 生 [9] પદ્ય 出 [બને પદ્યના પૂર્વાધ સૂત્ર : ૭ માં પદ્ય વિભાગે નોંધ્યા છે. (૧) સાતમ્' સપદે પ્રરૂપણા આઠમુ સખ્યા કહ્યુ ક્ષેત્ર સ્પન કાલ અંતર, ભાવ તેરમુ સદ્ઘ અલ્પ બહુત્વ ચૌદમુ` છે, જ્ઞાન સમ્યગ્ જાણવા પ્રમાણને નયના પ્રમાણે સર્વ ભેદ ભાવવા આ ચૌદ પ્રશ્ને જ્ઞાન સાચુ' મેળવી મુક્તિવરે ઋજુભાવે જીવ ભાવેા ભાવતા ભવ નિસ્તરે, (૨) સ્પૂન કાળને ભાવ આંતરા દ્વાર તેરમું ચૌદ છે ખારણા જેમાં અલ્પ મહત્વ ચૌદમું. [10] નિ 卐 5 સૂત્રઃ૭ અને સૂત્રઃ૮ અને થકી ચૌદ દ્વારા દર્શાવ્યા. તે થકી સભ્યગ્દર્શન તથા જીવાદિ તત્વાનુ સ્વરૂપ અતીવ સ્પષ્ટ બને છે. સમકિત પ્રાપ્તિ માટે કેવા પ્રયાસેા કરવા આવશ્યક છે અથવા જીવ કઈ કઈ સ્થિતિમાં સમ્યગ્દશની હાઈ શકે તેના જ્ઞાન દ્વારા સ્વ-આત્મ વિકાસ માટેનું માર્ગદર્શન આ ચૌદે દ્વારામાંથી મળી રહે છે. સામાન્ય અભ્યાસમાં આ દ્વારા કળા કુટવાળા કે તાત્વિક લાગશે પણ સમ્યગ્દર્શનાદિ પ્રાપ્તિના ઈચ્છુક આત્મા માટે આ સૂત્ર દ્વારા પેાતે કઈ કક્ષાએ રહેવુ કઇ રીતે રહેવું-કેવા પુરુષાર્થ કરવા તેની સુંદર ઢારવણી અપાઈ છે. જેમકે અન`તાનુખ'બી કષાય ને છેડવેા કૃષ્ણે નીલ કે કાપેાત લેશ્યામાંથી મુક્ત થવું—ભવ્યત્વ પકાવવું વગેરે, Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૮ મુમુક્ષુ આત્માઓ આ દ્વારા સમજી તેની ચિંતવના કરી વૈરાગ્ય માગમાં આગળ વધવા આ જ્ઞાનને ઉપયોગ કરી શકે. પ્રથમ સૂત્રમાં મોક્ષ માગની પ્રરૂપણું કરી, બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવ્યું. ત્રીજા સત્રમાં સભ્ય ગ્દશન પ્રાપ્તિનું સ્વરૂપ દર્શાવ્યું તે મૂજબ અધિગમને જણાવવા સુત્ર ૫-૬-૭-૮ ચારે મુક્યા. અધિગમ કરવાના મુખ્ય સાધન તરીકે નામાદિ નિક્ષેપ પૂર્વક તત્વોને અધિગમ આ ચૌદ દ્વા થકી કરવા જણાવ્યું. આ રીતે સમ્યગ્દશન સંબંધી મુદ્દાની ઘણું બધી બાબતે ટુંકમાં અહી સમજાવી. એ રીતે સમ્યગ્દશનની વિચારણ વિભાગ મુખ્યતયાએ અહી પૂર્ણ થાય છે. છતાં સૂત્ર ૬-૭-૮ પ્રમાણ-નય અને નિદેશાદિ તથા સપથ પ્રરૂપણાદિ દ્વારનો ઉપગ તે સમગ્ર ગ્રંથમાં રહે વાનો જ. કેમકે તેના અધિગમમાં જ ગ્રંથ રેકાયેલો છે. મેક્ષમાગે સમ્યગ્દર્શન નામક પ્રથમ અવયવની વિચારણા અહીં સમાપ્ત થઈ હવે મેક્ષમાર્ગના દ્વિતીય અવયવ સમ્યજ્ઞાન સંબંધિ વિચારણા આરંભ થાય છે. અલબત આ જ્ઞાનવિચારણા દ્વારમાં પરાક્ષરૂપે “પ્રમાણ”ની ચર્ચા સમાવિષ્ટ કરેલી છે. તે બાબત સૂત્રના અભ્યાસથી સ્પષ્ટ બનતી જશે. - I – U — U – T – U – અદયાય : ૧ સૂત્ર : ૯ [1] સૂaહેતુ આ સૂત્ર સાનના ભેદે અથવા પ્રકારો જણાવે છે. જે સૂત્ર ૧ : ૬ માં જણાવ્યા અનુસાર પ્રમાણના ભેદ રૂપ પણ છે [2] સૂત્ર: મૂળ भति श्रुतावधिमन : पर्याय केवलानि ज्ञानम् [3] સૂત્ર: પૃથક मति-श्रुत- अवधि- मनःपर्याय- केवलानि ज्ञानम् - - h - F Page #91 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્ર પ્રબંધ ટીકા [4] સૂત્રસાર 5 મતિ શ્રુત અવધિ મન:પવ અને કેવળ આ પાંચ જ્ઞાન છે. [5] શબ્દ જ્ઞાન 卐 5 (૧) મતિજ્ઞાન :- પાંચ ઇન્દ્રિયા અને મન દ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. X]E (ર) શ્રુતજ્ઞાન :– મન અને ઇન્દ્રિયેાની સહાયથી શબ્દ અને અના પર્યાલાચન પૂર્વક થતા બાધ તે શ્રુતજ્ઞાન. (૩) અવધિજ્ઞાન :- ઈન્દ્રિય કે મનની નિમિત્ત વિના આત્મશક્તિ વડે થતા રૂપી પદાર્થાના આધ તે અવિધજ્ઞાન. : (૪) મન:પનય જ્ઞાન – અઢી દ્વીપમાં રહેલા સ`ગ્નિ પ'ચેન્દ્રિય જીવાના મનના વિચારાના-પર્યાયાના મેધ તે મનઃ પવજ્ઞાન. : (૫) કેવળ જ્ઞાન – જે સં દ્રવ્યા અને તેના સ` પર્યંચાને એક સાથે પ્રત્યક્ષ જાણે તે કેવળ જ્ઞાન. 5 [6] અનુવૃિત્ત આ સૂત્રમાં પૂર્વ સૂગની અનુવૃત્તિ નથી. [7] પ્રાધ ટીકા :– જ્ઞાન :- જ્ઞાતિ જ્ઞોના-જાણવુ. તે જ્ઞાન. સામાન્ય અર્થમાં વસ્તુ સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન. વિષયના આધાત્મક ચૈતન્ય અંશ માટે જ્ઞાન શબ્દ લેાક પ્રસિદ્ધ છે. જ્ઞાન શબ્દના અર્થ સુપ્રસિદ્ધ હાવાથી તેનુ સીધુ. વિવેચન કરવાને બદલે તેના લેાકમાં અપ્રસિદ્ધ અને શાસ્ત્ર પ્રસિદ્ધ નામેા અને ભેદા બતાવવા પૂર્વક વિવેચન કરેલ છે. 卐 1 વળી સૂત્રમાં છેલ્લે જ્ઞાન શબ્દ મૂકીને મતિ શ્રુતાકિ જોડવાનુ સૂચવી દીધેલ છે. કારણ કે વ્રુન્દાન્તે જીયમાળ’પ૬. પ્રત્યેકમ સંબંખ્યત ન્યાય મુજબ દ્વન્દ્વ સમાસમાં અ તે રહેલ એવું આ જ્ઞાન પદ મતિ વગેરે પાંચે શબ્દો સાથે જોડાતા મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન એ પ્રમાણે સમજવુ. (૧) મતિજ્ઞાન :– મતિ-આવરણ કર્મોના ક્ષયાપશમ થતાં ઇન્દ્રિય અને મનની સહાયતાથી થતુ અર્થાનુ મનન તે “મતિ” છે. 5 इन्द्रियैर्मनसा च यथास्वमर्थो भज्यते अनया, मननमात्र वा मतिः અહી' મનન' મતિ; એ અથ ભાવસાધન છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર|_મનુતે ગત મત એ કહૂંસાધન પણ સ્વતંત્રવિવક્ષામાં થઈ શકે. T મતે અને એ કરણ સાધન પણ મતિ શબ્દ બની શકે છે. ઈદ્રિય અને મને કરીને જણાય કે માનીએ તેને મતિજ્ઞાન કહે છે. સિદ્ધાંતમાં તેને આભિનિબેધિક પણ કહે છે. કેમકે મિનિયુધ્ધ તિ મિનિવધિ. (સમુખ રહેલ નિયત પદાર્થને જણાવે તે મતિજ્ઞાન)–જુઓ કર્મગ્રંથ-૧ ગાથા– વિવેચન. ] જ્ઞાન શબ્દ સામાન્ય વાચક છે. મતિ શબ્દ વિશેષ વાચક છે. મતિ થાત જ્ઞાન -મતિ એવું આ જ્ઞાન તે મતિજ્ઞાન. | મતિ જ્ઞાનના આવરણ આડા આવે ત્યારે કંઈ મતિ સૂઝતી નથી. આવા મતિ-આવરણને ક્ષય કે ઉપશમ થતાં જે પ્રગટ થાય છે, તે મતિજ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન :- | ઋતિઃ શ્રુતં-સાંભળવું તે મૃત. શબ્દઅર્થનું સંવેદન. શ્રત રતા જ્ઞાનં -શ્રુત એવું તે જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન. | સાંભળવા દ્વારા જે જણાય તે શ્રુતજ્ઞાન. || શ્રુત શબ્દ કર્મસાધન ગણતાંશ્રુતાવરણ કમને ક્ષપશમ થવાથી જે સંભળાય તે શ્રત. | તું સાધનમાં શ્રુત પરિણત આત્મા જ શ્રુત ગણેલ છે. T કરણ વિવક્ષામાં જેના દ્વારા સંભળાય તે શુત. I ભાવ સાધનમાં શ્રવણ ક્રિયા શ્રુત છે. | | કર્મગ્રંથ ગાથા ૯ નું વિવેચનઃ-શ્રુતજ્ઞાન આડે જે આવરણે આવે તેના વડે શ્રુત આવડતું નથી. આવા શ્રુત જ્ઞાનાવરણીય કર્મોના ક્ષય અથવા ઉપશમ દ્વારા જે પ્રગટ થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. || શબ્દો અને પુસ્તકે બેધરૂપ ભાવકૃતનું કારણ હોવાથી તે દ્રવ્ય કૃત છે. (૩) અવધિજ્ઞાન - અવધિ એટલે મર્યાદા. અમૂતને છોડીને સાક્ષાત્ મૂત વિષયમાં ઇન્દ્રિયની અપેક્ષા રહિત મનના પ્રણિધાનપૂર્વક થતું જ્ઞાન તે અવધિજ્ઞાન. અવધિ એવું તે જ્ઞાન તે અવધિ જ્ઞાન. Page #93 -------------------------------------------------------------------------- ________________ ८४ તત્વાર્થ સૂત્ર પ્રથમ ૦ મર્યાદા મુજબ રૂપ દ્રવ્યનું જાણવું તે અવધિજ્ઞાન. ૦ ઉવ પૂર્વક ધા ધાતુથી કર્મ આદિ સાધનમાં અવધિ શબ્દ બને છે. લવ શબ્દ અધ: વાવી છે. તે મુજબ અવધિજ્ઞાન નીચેની તરફ ઘણા પદાર્થોને વિષય ગ્રહણ કરે છે. અવધિ શબ્દ મર્યાદાને પણ સૂચક છે. અર્થાત્ દ્રવ્ય અને ક્ષેત્ર વગેરેની મર્યાદાથી સીમીત એવું જ્ઞાન તે અવધિજ્ઞાન છે. ૦ અવધિજ્ઞાન આડા આવરણને લીધે અવધિજ્ઞાન થતું નથી. તેથી આવા અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ઉપશમથી પ્રગટ થાય તેને અવધિજ્ઞાન કહે છે. (૪) મન: પર્યાવજ્ઞાન :- મનને પર્યાય તે મન: પર્યાય. મનઃ પર્યાય એવું જે જ્ઞાન તે મન: પર્યાવજ્ઞાન. ૦ મનચિંતિત અર્થનું જાણવું તે મન: પર્યવજ્ઞાન. ૦ મનોગત અર્થને મન કહે છે. મનમાં રહેવાને કારણે તે અર્થ મન કહેવાય છે. મને વિચારને વિષય વિશુદ્ધિવશ જાણી લેવો તે મનઃ પર્યવ છે. છે બીજાના મનોગત અર્થને મન કહે છે. સંબંધથી તેનું પરિગમન કરવાવાળા જ્ઞાનને મન:પર્યવ કહેવાય છે. ૦ મનઃપર્યવ જ્ઞાનનાં આવરણ આડા આવતા મન:પર્યવજ્ઞાન ઉપજતું નથી. આવા મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતાં જે જ્ઞાન ઉત્પન્ન થાય તે મન:પર્યવ જ્ઞાન. (૫) કેવળજ્ઞાન :- કેવળ એટલે એક. સ્વભેદ રહિત અથવા શુદ્ધ, સઘળા આવરણથી રહિત, સંપૂર્ણ કે અસાધારણ, સર્વ દ્રવ્યભાવને જણાવનારું જ્ઞાન તે કેવળજ્ઞાન. . કેવળ અખંડપણે કાલેકનું તથા રૂપી અરૂપી સર્વ દ્રવ્યનું અને સર્વ જીવાજીવના સર્વ પર્યાનું સમકાળે જાણવું તે કેવળજ્ઞાન. . કેવળજ્ઞાન આડે આવતા આવરણને કારણે બંધાયેલા કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં ઉપજતું જ્ઞાન કે જે સર્વ આવરણથી રહિત છે. શુદ્ધ અને સંપૂર્ણ છે. મતિજ્ઞાના િરહિત અસાધારણ છે. સર્વ દ્રવ્ય-પર્યાનો બોધ કરાવનાર છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૧ સૂત્ર-૯ ० बाह्येनाभ्यन्तरेण च तपसा यदर्थमर्थिनो मार्ग केवन्ते-सेवन्ते તવસ્ત્ર. અથીજન જેને માટે બાહ્ય અને અભ્યન્તર તપ દ્વારા માર્ગનું કેવન અર્થાત્ સેવન કરે છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. | મતિ આદિ જ્ઞાનના કમનું રહસ્ય:(૧) મતિ શબ્દ ધિ સંજ્ઞક છે–અપાક્ષર છે અને મતિજ્ઞાન અ૫ વિષયક છે માટે તેનું ગ્રહણ સર્વ પ્રથમ કર્યું છે. ૨) શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે. વળી પક્ષથી જ્ઞાનના માત્ર બે ભેદ જ છે માટે શ્રતનું ગ્રહણ મતિપૂર્વક કર્યું છે. વળી મતિ અને શ્રુત બને સહભાવી હોવાથી તેને પાસે પાસે નિર્દેશ કર્યો છે, (૩) પક્ષજ્ઞાન અન્ય સાધનની અપેક્ષા રાખે છે. તેમજ દરેક જીવમાં અપાશે પણ તેનું અસ્તિત્વ રહેતું હાઈ પ્રથમ નિર્દેશ કર્યો જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન મન અને ઈન્દ્રિયની સહાયથી રહિત હોય તેને પછી નિર્દેશ કર્યો. આવા પ્રત્યક્ષજ્ઞાનના ત્રણ ભેદોમાં સર્વ પ્રથમ અવધિ જ્ઞાન લીધું કેમ કે ત્રણેમાં તે જ્ઞાન સૌથી અલ્પ વિશુદ્ધિવાળું છે. (૪) અવધિ જ્ઞાન પછી અને કેવળજ્ઞાન પૂર્વે મન પર્યાવજ્ઞાન ગ્રહણ કર્યું અવધિજ્ઞાનથી તે વિશુદ્ધતર છે. સંયમી આત્માઓને જ ઉત્પન્ન થાય છે. વળી આ જ્ઞાનની ઉત્પતિ પછી નિયમાં કેવળજ્ઞાન થાય જ છે. તેથી ચોથા ક્રમે મન પર્યવ જ્ઞાનનું ગ્રહણ કરેલ છે, કેવળજ્ઞાનની નજીક મન પર્યવ જ્ઞાન ગ્રહણ કરવાનું એક કારણ એ પણ છે કે તે બંને જ્ઞાનમાં યથાખ્યાત ચારિત્ર સમાન અધિકારણ છે. પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સૌથી છેલ્લે થાય છે. માટે તેને અંતે લેવાનું હોવાથી આ જ્ઞાન તે પૂર્વે મૂક્યું. (૫) કેવળજ્ઞાનની પ્રાપ્તિ સૌથી અંતે થતી હોવાથી તેનું ગ્રહણ છેલ્લે એટલે કે પાંચમે કર્યું વળી કેવળજ્ઞાનથી મોટું બીજું કઈ જ્ઞાન નથી. આ જ્ઞાન પ્રાપ્તિ પછી બીજા કોઈ જ જ્ઞાનની આવશ્યક્તા રહેતી નથી. વળી કેવળજ્ઞાન પ્રાપ્તિ બાદ નિર્વાણ થવાનું જ છે માટે તેને અંતિમ સ્થાને મૂકયું. વિવિધ શંકાઓ:(૧) મતિ-શ્રત એક કેમ નહી? મતિ અને શ્રત બંને સહ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા ચારી છે. એક વ્યક્તિમાં સાથે જોવા મળે છે. તે પછી તે બંનેને એક જ કેમ નથી ગણતા? ૦ મતિ અને શ્રત બંને મન અને ઈદ્રિયોની સહાયથી થતા હોવા છતાં કૃતમાં શબ્દ અને અર્થનું પર્યાલચન હોય છે. મતિજ્ઞાનમાં તે હેતું નથી. ૦ મતિ જ્ઞાન વર્તમાનકાળના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. ૦ મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે. તેથી શ્રુતજ્ઞાન વિશેષ બેધદાયી છે. ૦ શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના ન જ થાય. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના પણ હોઈ શકે? ૦ વિષય એક હોવાથી બંને જ્ઞાન એક ગણી શકાય નહીં. કેમ કે ઘડાનું દર્શન અને સ્પર્શન બંને ઘડાનું જ જ્ઞાન કરાવતા હોવા છતાં જેમ ભિન્ન છે તેમ મતિ અને શ્રતને વિષય સમાન હોવા છતાં જાણ વાના પ્રકાર જુદાજુદા છે માટે બને જ્ઞાન ભિન્ન છે. નોંધ :- સૂત્ર: ર૦માં ફરી મતિ-શ્રતની ભિન્નતાની વિશેષ ચર્ચા આવવાની જ છે તે નોંધ લેવી. (૨) જ્ઞાનં એકવચનમાં કેમ? પૂ. હરીભદ્રસૂરિજી કૃત ટીકામાં જણાવે છે કે મતિ વગેરે પ્રત્યેક અલગ જ્ઞાન છે. બધા જ્ઞાન એક જ નથી. એકવચન નિદેશથી ઓઘ થકી બધાનું સમાન જાતીયત્વ જણાવે છે. તેથી બધાં જ (મતિ વગેરે) વિષયના અવધિમાં જ્ઞાન જ છે તે સૂરને સમુદાયઅર્થ નીકળે છે. (૩) સમ્યગ્દર્શન માફક સમ્યજ્ઞાનનું લક્ષણ કેમ નહીં? અહીં સૂત્રામાં “જ્ઞાન” શબ્દ મુકે છે. સમ્યગૂ જ્ઞાન નહીં. તાર્કિક ખુલાસે કરતા પંડિત સુખલાલજી જણાવે છે કે જીવ સમ્યગ્ન દર્શન રહિત હોય છે પણ જ્ઞાન હિત ક્યારેય હેતું નથી. કેઈને કઈ જ્ઞાન તેનામાં અવશ્ય હોવાનું એ જ જ્ઞાનમાં સમ્યક્ત્વને આવિર્ભાવ થતા સમ્યગ જ્ઞાન બની જવાનું. Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય—૧ સૂત્ર-૯ ८७ બીજો મહત્ત્વના મુદ્દો એ નોંધ્યું છે કે સમ્યાન સમ્યક્ત્વ સહચારી હૈાય છે. અસભ્યજ્ઞાન સમ્યક્ત્વ રહિત હાય છે. આ શાસ્ત્રમાં અધ્યાત્મ દૃષ્ટિ જ મહત્વની હાવાથી જે જ્ઞાન સ‘સારની વૃદ્ધિ કે આધ્યાત્મિક પતન કરાવે તેને અસમ્યજ્ઞાન ગણ્યુ અને જે જ્ઞાન મેાક્ષમાગ બને અર્થાત્ મેાક્ષના સાધનરૂપ અને તે સભ્યજ્ઞાન સમજવું. તેથી શ્રદ્ધા કે સમ્યગ્ દનના પાચા જ્ઞાન માટે આવશ્યક ગણ્યા. આમ સમ્યગ્દર્શન હેાવું તેજ તેનુ લક્ષણ ગણવુ, (૪) પ્રમાણ-જ્ઞાનની વિચાર! કઈ રીતે ? પ્રમાણ પ્રમાળનવૈધિામઃ સૂગમાં જે પ્રમાણના ભેદ જોયા તે ભેદા હવે જ્ઞાનના ભેદો તરીકે પણ વર્ણવાયેલા જોવા મળશે. કેમ કે વિશે અનેક ગુંચે ઉકેલીને પ્રમાણનય” માં શ્રી વાદિદેવસૂરિજીએ પ્રમાણ જ્ઞાન સ્વરૂપ છે તે સાષિત કરી આપ્યું છે. જૈનદન પણ જ્ઞાન વિશેની સમજૂતી આપતા પ્રમાણના ભેદ–પ્રભેદ સ્પષ્ટ કરી જ આપે છે. એ રીતે પ્રમાણની વિચારણા થઈ જ જવાની છે. 5 [8] સદભ 'E આગમ સદભ पंचविहे गाणे पत्ते तं जहा आमिणिबोहियणाणे सुयनाणे ओहिणाणे, मज्जवणाणे केवलणाणे - (૧) સ્થાનાંગ સૂત્ર સ્થાન-૫ ઉદેશેા-૩ સૂત્ર : ૪૬૩. नाणं पचविहं पण्णत्तं तं जहा आमिणिबोहियनाणं, सुयनाणं, ओहिનાળ' માપનવનાળું, બનાળું. અનુયાગ દ્વાર સૂત્ર-૧ તથા નદિ સૂત્ર-૧ તથા ભગવતી સૂત્ર શતક ૮ ઉદેશ-૩ સૂત્ર ૩૧૮. અન્ય ગ્રંથ સદભ (૧) ૪ ગ્રંથ-પહેલા, પ્રારંભમાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ. તત્વાર્થ સદભ પાંચજ્ઞાનના ભેદે સૂત્ર ૧ : ૧૪ થી ૧ : ૨૪માં જણાવેલા છે. [9] પદ્ય (૧) મતિજ્ઞાન પહેલું શ્રુત ખીજુ ત્રીજું અવધિ જાણવુ. મન:પર્યાંવજ્ઞાન ચેાથુ છે. કેવળ માનવું, 5 5 . Page #97 -------------------------------------------------------------------------- ________________ ८८ 5 તત્વાર્થ સૂત્ર પ્રધટીકા (૨) મતિ કૃત અને ત્રીજુ અવધિ મન:પર્યવ. ' ને કેવળ મળી પાંચ જાણવા જ્ઞાનના ભેદ. " [10] નિષ્કર્ષ શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા આ પાંચ જ્ઞાન ને જાણનાર જીવ જ્ઞાનના સમ્યગૂ સ્વરૂપને સમજી-પામી અને અવધિ આદિ તરફ ગતિ કરનારો થાય તે પ્રાન્ત કેવળ જ્ઞાન પામી શકે છે. તેમ સમજી સમ્યગ્દર્શન યુક્ત થઈ જ્ઞાનને ધારણ કરવા પ્રયત્ન કરવો જોઈએ તેવું આ સૂત્રથી ફલિત થાય છે. I – I – U — U – T – E – અધ્યાય-૧ સૂત્ર : ૧૦ [1] સૂત્રહેતુ : - સૂર : ૬ માં પ્રમાણનેમ: કહ્યું હતું. તે પ્રમાણ એટલે શું તે અંગે સૂગકાર આ સૂત્ર બનાવીને પ્રમાણને ખુલાસો કરે છે. [2] સૂત્ર : મૂળ तत् प्रमाणे [3] સૂત્ર : પૃથક તત્ પ્રમાણે (દ્વિવચન) [4] સૂત્રસાર તે [પાંચ પ્રકારનું જ્ઞાન] બે પ્રમાણ [રૂપ છે. [5] શબ્દજ્ઞાન aq= તે. અહીં રજૂ શબ્દ સર્વનામ અર્થમાં છે. તે એટલે સુરતઃ ૯ માં કહેવાયેલ તે જ્ઞાન, એ અર્થ ગ્રહણ કરો. પ્રમાણ:-જેના દ્વારા વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થાય તેને પ્રમાણ કહે છે. T6] અનુવૃત્તિ મતિષ્ણુતાવધિમન થવાનિ જ્ઞાન સૂવ અહીં અનુવતે છે. [7] પ્રબોધટીકા 1 પદાર્થનું સ્વરૂપ નક્કી કરવા માટે પ્રથમ પ્રમાણ-જ્ઞાનની જરૂર F 5 F 5 ; 5 ; 5 Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૦ ૮૯ પડે છે. “જ્ઞાનમાંનું પ્રમાણપણું પણ જ્ઞાનનું જ એક સ્વરૂપ છે.” અર્થાત્ જ્ઞાન પ્રમાણુરૂપ છે અને તેની વહેંચણી આ સૂત્રો જણાવે છે. જ્ઞાનના મતિ શ્રત આદિ જે પાંચ પ્રકારો કહ્યા છે. તે પક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રમાણમાં વિભક્ત થાય છે. પ્રમાણને અર્થ–સ્વરૂપ અને પ્રકારની વિસ્તૃત ચર્ચા પૂ સૂત્ર : ૬ની પ્રબોધટીકામાં થયેલી જ છે. છતાં સામાન્ય અર્થને અહી પુન: જણાવેલ છે. પ્રમાણ અંગે કપિલે ત્રણ ભેદ કહ્યાં છે પ્રત્યક્ષ અનુમાન આગમ અક્ષપદે ઉપમાન સહિત ચાર પ્રમાણે કા. મીમાંસકે અર્થપત્તિ અને અભાવ સહિત છ પ્રમાણે ગણાવ્યા છે. માયા સૂનવીયે પ્રત્યક્ષ અને અનમાન બે પ્રમાણ કહ્યા. કાણભૂજે બે અથવા દર્શન ભેદથી ત્રણ પ્રમાણુ કહ્યા. આ બધા ભેદનું નિરસન કરીને જેન દર્શનકાર જ્ઞાનને જ પ્રમાણું રૂપ ગણાવી પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણે જણાવે છે. પ્રમાણુનું સ્વરૂપ:- મિથડને રૂતિ પ્રમાણમ જેમાં મીતે ડૉન કૃતિ મનન કહી માન એટલે જેના વડે મપાય તે એ અર્થ કર્યો અને ક નો અર્થ કષ્ટ કર્યો છે. પ્ર શબ્દ અને મન શબ્દને ઉપપદ સમાસ ર્યો છે. પ્રકૃષ્ટ માપન એટલે પ્રમાણ છે જેના વડે વસ્તુના નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોને નિયામક બેધ થાય તેને પ્રમાણ કહેવાય છે. ૦ વ્યુત્પત્તિ અર્થ - જિળાતિ પ્રૉડને મિત માત્ર વા કમાન્ જે સારી રીતે માન કરી શકે છે (માપી શકે છે), જેના દ્વારા સારી રીતે માપન કરાય છે અથવા પ્રમિતિ માત્ર પ્રમાણ છે. I સૂત્રમાં આગળ કહેવાનારા ભેદની અપેક્ષાએ દ્વિવચનકાળ) મુકેલ છે તેના સાથે પક્ષમ અને પ્રત્યક્ષમ7 એવા બે ભાવિ સૂત્રોમાં કહેવાનાર બે પ્રમાણનો નિર્દેશ પ્રાપ્ત થાય છે અને આવા દ્વિવચનના ઉપગ થકી પ્રમાણના ભેદની અન્ય સંખ્યા કે પ્રકારનું પણ નિરાકરણ થઈ જાય છે. ૦ પતિ મૃત સૂત્ર : લ્માં પાંચ જ્ઞાનેને દર્શાવી આ સૂત્રમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રધટીકા તેની પ્રમાણિત્તા દર્શાવી છે. અન્ય દર્શનકારે જ્ઞાનને બદલે સનિષ અને ઈદ્રિય વગેરેને પ્રમાણ માને છે તે માન્યતાને નિવારણ સાથે જ્ઞાન જ પ્રમાણ રૂપ છે તેમ આ સૂત્ર સાબિત કરે છે. . કેટલીક શંકાઓ : (૧) જે જ્ઞાનને પ્રમાણુ માનશે તે ફળ શું થશે? અહી એવી શંકા કરે છે કે ફળ અર્થાધિગમ અર્થાતજ્ઞાન છે. જે જ્ઞાન જ પ્રમાણરૂપ ગણશે તે ફળ શું થશે? માટે (ઇન્દ્રિય અને પ્રદાર્થના સંબંધ રૂ૫) સન્નિકર્ષ અથવા ઈદ્રિય ને જ પ્રમાણ માનવાથી જ્ઞાન એ પ્રમાણનું ફળ બનશે. સમાધાન – જે સન્નિકર્ષને પ્રમાણ અને અર્થાધિગમને ફળ ગણાવશે તે સન્નિકર્ષતે બે વસ્તુમાં રહે છે. ઇન્દ્રિય અને ધડે વગેરે પદાર્થમાં. તેથી ફળ પણ બે વસ્તુમાં રહેવું જોઈશે. જો તેમ સ્વીકારશે તે ઘડા વગેરેને પણ જ્ઞાન થવા માંડશે. ' વળી સનિકષને જ પ્રમાણ માનતા સૂક્ષ્મ અર્થનું, વ્યવહિત અર્થનું (ભૂતકાળમાં કહેવાએલ રામ-રાવણ વગેરેનું અને વિપ્રકૃષ્ટ અર્થનું (મેરુ વગેરેનું) ગ્રહણ થઈ શકશે નહીં કેમ કે ઇન્દ્રિયની સાથે આ પદાર્થોનો સંબંધ થતો નથી. વળી આ પદાર્થો પ્રત્યક્ષ ન થવાથી કઈ સર્વજ્ઞ પણ બનશે નહીં. જ્ઞાનને પ્રમાણ માનવા માત્રથી ફળને અભાવ થતું નથી. અર્થને જ્ઞાનથી આત્મામાં એક પ્રકારની પ્રીતિ ઉત્પન્ન થાય છે અથવા અજ્ઞાનને નાશ થાય છે તે જ જ્ઞાનનું ફળ છે. રાગદ્વેષને અભાવ થ તે પણ પ્રમાણ-જ્ઞાનનું ફળ છે. (૨) પ્રમેયને પ્રમાણ વડે જાણશે તે પ્રમાણને શેના વડે જાણશે ? અહી એવી શંકા કરે છે કે પ્રમેય (પદાર્થ) પ્રમાણ વડે જાણ લીધા પણ પ્રમાણને જાણવા માટે પણ અન્ય પ્રમાણુ આવશ્યક બનશે. -૦- સમાધાન :- પ્રમાણ દીવાની માફક સ્વ–પર પ્રકાશક છે. જેમ દી પ્રકાશે ત્યારે ઘડે–વસ્ત્ર આદિ અન્ય પદાર્થોને પ્રકાશીત કરે. છે પણ દીવાને જેવા માટે કંઈ બીજા પ્રકાશની જરૂર પડતી નથી. દીવાના પ્રકાશમાં દીવો પણ જણાય જ છે. તેમ પ્રમાણને જાણવા માટે અન્ય કઈ પ્રમાણની આવશ્યક્તા નથી તે સ્વ–પર પ્રકાશક જ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૦ જે પ્રમાણ પોતાને નહી જાણે તે સ્વાધિગમ ના અભાવે સ્મૃતિને જ અભાવ થશે. સ્મૃતિ અભાવે લેક વ્યવહાર જ ખતમ થઈ જશે. માટે આવી શંકા યથાર્થ નથી. (૩) સૂત્રમાં તત્ત્વ કેમ મુક્યું? તા પર થકી એક તે પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેવી છે માટે મૂકયું. બીજુ ઈન્દ્રિય અથવા સનિકને પ્રમાણે માનતા લેકના તે ભ્રમનું નિરસન કરવા માટે તત્ શબ્દ મુક્યા છે જેથી સ્પષ્ટ થઈ જાય કે મતિ વગેરે જ્ઞાન જ પ્રમાણ છે. બીજું કઈ પ્રમાણ નથી. (૪) સનિકષ કે ઈન્દ્રિયને પ્રમાણુ માનવામાં શ દેષ? સમાધાન :- પ્રથમ પ્રશ્નમાં આ વાતને વણી જ લીધી છે છતાં વિસ્તારથી અહીં સમાધાન કરતા જણાવે છે કે – સનિકને પ્રમાણ માનવામાં નીચે મુજબ દેશ છે. (૧) સૂક્ષ્મ, વ્યવહિત [ભૂતકાળની], વિપ્રકૃષ્ટ [મેરુ વગેરે શાસ્ત્રીય પદાર્થનું જ્ઞાન થતું નથી તેથી સર્વજ્ઞતાને અભાવ થશે. (૨) ચક્ષુ અને મનથી જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી કારણ કે તે અપ્રાપ્યકારી છે. (૩) પ્રત્યેક ઈદ્રિયને અલગ અલગ વિષય માનવે ઉચિત નથી. કેમ કે ચક્ષુ ઈન્દ્રિયને રૂપની સાથે સંબંધ પ્રાપ્ત થતા જેમ તે રૂપના જ્ઞાનનુ જનક છે. એ જ રીતે તેને રસની સાથે પણ સંબંધ પ્રાપ્ત થાય છે તે તેને રસનું પણ જ્ઞાન થવું જોઈએને? (૪) સનિકર્ષ માત્ર એકને થતું નથી પણ ઈદ્રિય અને અર્થ એ બે કે તેનાથી વધુ હોય છે. તેથી સક્નિકર્ષનું ફળ જે જ્ઞાન છે તે પણ ઈદ્રિય અને અર્થ બંનેમાં થવું જોઈશે. | ઈન્દ્રિયને પ્રમાણ માનતા નીચે મુજબ દેષ આવે છે : (૧) ઈન્દ્રિયે બધા પદાર્થોને એક સાથે જાણવામાં અસમર્થ છે. તેથી સર્વજ્ઞતાને અભાવ થાય છે. . (૨) ઈન્દ્રિયોથી સૂક્ષમ-વ્યવહિત અને વિપ્રકૃષ્ટ પદાર્થોનું જ્ઞાન સંભવ ન હોવાથી પણ સર્વજ્ઞતાને અભાવ થાય છે. (૩) અનુમાન વગેરે જ્ઞાનની ઉત્પતિ નહીં થાય કેમકે તે Page #101 -------------------------------------------------------------------------- ________________ ક ૯૨ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા ઈથિી થતું નથી. આ રીતે સનિક અને ઈન્દ્રિયને પ્રમાણ માનતા અનેક દેષ આવી શકે છે, માટે પૂ. ઉમાસ્વાતીજી વાચકે પ્રમાણે પદથી પ્રત્યક્ષપરોક્ષ બે પ્રમાણે જ જણાવી અન્ય દર્શનીની માન્યતાવાળા પ્રમાણેના સવ દેષોનું નિવારણ કર્યું છે. [8] સંદર્ભ આગમ સંદર્ભ दुविहे नाणे पण्णत्तं त' जहा-पच्चक्खे चेव परोक्खे चेव સ્થાનાંગ સૂત્ર સ્થાન-૨ ઉદેશ–૧ સૂત્ર : ૭૧/૧ तौं समासओ दुविहौं पण्णत्तं त जहा पच्चक्खं च परोक्खंच (૧) નંદી સૂત્ર સૂત્ર : ૨ અન્ય ગ્રંથ સંદર્ભ પ્રમાણ નય તત્વાકાલંકારમાં પ્રમાણની વ્યાખ્યા અને સ્વરૂપ છે. તત્વાર્થ સંદર્ભ ૧ પ્રમાણના બે ભેદ: સૂત્ર – ૧૧ અને સૂત્રઃ ૧૨માં જણાવેલ છે. અને પ્રભેદો સૂત્ર : ૧૪ થી જણાવેલ છે. [9] પદ્ય (૧) સૂત્ર ૧૦–૧૧–૧૨ નું પદ્ય સાથે છે. (૨) ગણાય જ્ઞાન અજ્ઞાન સમ્યકત્વ પ્રગટ્યા વિના. જ્ઞાન પ્રમાણ રૂપે તે પ્રત્યક્ષ કે પરોક્ષ છે. [10] નિષ્કર્ષ આ સૂત્રને મુખ્ય સાર છે, તે પ્રમાણ જ્ઞાન સ્વરૂપ જ છે. આ જ્ઞાનને સ્વ-પર પ્રકાશક ગયું છે. મુમુક્ષુ આત્માએ પ્રમાણ સ્વરૂપ એવા આ જ્ઞાનના પ્રામાણ્યને સ્વીકારી સમ્યજ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરો અને અન્ય દર્શનીના પ્રમાણેની મિથ્યાપ્રરૂપણું જાણી તેને પરિહાર કર. I – T – U — U – T – U – I Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૧ સૂત્ર–૧૦ ૯૩ ક * * [] શબ્દરાન અદાચ–૧ સૂત્ર : ૧૧ - [1] સૂવહેતુ સૂર : ૧૦ માં જે પ્રમાણ શબ્દ મૂકે છે તે પ્રમાણમાં પરોક્ષ પ્રમાણ કયું છે? તે આ સૂગ થકી દર્શાવાયું છે. [2] સૂત્ર : મૂળ आये परोक्षम् [3] સૂત્ર : પથફ आये परो अक्षम् [4] સૂત્રસાર 1 [પાંચ જ્ઞાનામાંના] પ્રથમ બે [જ્ઞાન-મતિ અને શ્રી પક્ષ [પ્રમાણ છે]. [5] શબ્દજ્ઞાન ક (૧) સાથે-જે આદિ (પ્રારંભ)માં હોય તેને મારી કહેવાય. મારા શબ્દનું દ્વિવચનનું રૂપ સાથે થયું. એટલે “પહેલાના બે” એ અર્થ ગ્રહણ કરો. પક્ષ:- અક્ષ પર અથવા ક્ષેચર v રૂત્તિ જેમ અહીં અને અર્થ આત્મા થાય છે. આમાની સાક્ષાત્ મદદથી પર તે પરોક્ષ સમજવું. [6] અનુવૃત્તિ !R (१) मति श्रुतावधि मनः पर्यय केवलानि ज्ञानम् (२) तत्प्रमाणे मा બંને સૂત્રની અહીં અનુવૃત્તિ લેવાની છે. [7] પ્રબોધ ટીકા: સૂત્રકાર મહર્ષિએ વ્યાકરણ પદ્ધતિથી નાનકડું સૂત્ર મૂકી દીધું છે. પ્રથમ પદ મૂકયું છે. બીજુ પદ મૂકયું ક્ષમ. તેથી આ એવા દ્વિવચન પદને લઈને “પ્રથમના બે એવો અર્થ લીધે. જે ક્ષm એટલે પક્ષ છે તે અર્થ થ. માત્ર શાબ્દિક અર્થમાં કંઈ જ સ્પષ્ટતા થઈ શક્તી નથી. વ્યાકરણનું જ્ઞાન હોય તે આ પદ્ધતિ સરળતાથી સમજી શકે. પૂર્વસૂત્રની F Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અનુવૃત્તિ લેવાથી જ અર્થ સ્પષ્ટતા થશે. આ પ્રથમના બે. જ્ઞાનની વાત ચાલે છે માટે બંને જ્ઞાન લીધા. પ્રથમ બે મતિ અને શ્રુત છે માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પક્ષ છે તે અર્થ કર્યો. બીજી વાત પ્રમાણુની ચાલે છે. એટલે તે સૂત્રની અનુવૃત્તિ લેતા આ બંને જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે તેમ સમજી શકાશે. ૦ ઉપરોક્ત પાંચ જ્ઞાનમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે પ્રારંભના જ્ઞાને પક્ષ પ્રમાણ છે તે અર્થ ગ્રહણ કર્યો. આ બંને જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેથી તેને પક્ષ પ્રમાણ ગણ્યા. ૦ ન્યાયશાસ્ત્રમાં લિંગ-હેતુ તથા શબ્દાદિજન્ય જ્ઞાનને પક્ષ કહેલું છે પણ અહીં તે લક્ષણ સ્વીકારેલ નથી. અહીં તે આમ સાપેક્ષતા જ મહત્ત્વની ગણેલી છે તેથી આત્માની સહાય વિના ઈદ્રિય તથા મનની અપેક્ષા રાખતું જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન કહ્યું. o જે જ્ઞાનની ઉત્પત્તિમાં આત્માથી ભિન્ન પર વસ્તુની અપેક્ષા હોય તેને પરોક્ષ ગયું છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિય અને મન કે જે આત્માથી ભિન્ન પુદ્ગલરૂપ છે તે નિમિત્ત હોય છે તેથી આ બંને જ્ઞાન પરોક્ષ ગણેલા છે. વિશેષતા એ છે કે મતિજ્ઞાનમાં તે ઈન્દ્રિય અને મન બંને નિમિત્ત છે. પણ શ્રુતજ્ઞાનમાં મન જ નિમિત્ત ભૂત છે, પરંતુ મતિજ્ઞાન પૂર્વક તે થતું હોવાથી ઉપચારથી તેમાં ઈન્દ્રિયો પણ નિમિત્તભૂત છે. જેમ કે પરોપદેશ સાંભળવામાં કાન (શ્રેનિદ્રય) નિમિત્ત છે. અહીં સાંભળવું તે મતિને વિષય છે પણ તે શબ્દોના વિષયમાં અથવા તેના અવલંબન પૂવક અર્થાન્તર વિષયમાં વિચાર કરે તે કૃતજ્ઞાન છે. અહીં મુખ્ય બાહ્ય નિમિત્ત તે મન છે. પણ સાંભળ્યા વિના વિચાર ન થઈ શકે માટે ઉપચારથી શ્રવણ-ઈન્દ્રિય પણ નિમિત્ત કહી શકાય છે. ૦ નિમિત્તની અપેક્ષા રહેતી હોવાથી આ બંને જ્ઞાનને પરોક્ષ પ્રમાણ કહ્યા છે. તે સાથે શાસ્ત્રીય રીતે બીજી પણ વાત મહત્વની છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર−૧૧ તે અપાય અને સદ્રવ્ય પશુ . અવાચ-છુટુ' પડવું કે દૂર થવુ [નિશ્ચય અથ પણ કરે છે] સ ્વ્ય—સમ્યકત્વના દળિયા આ અપાય અને સદ્રવ્યપણું તે મતિજ્ઞાન છે. કે જે [સૂત્ર ૧: ૧૪ માં કહેવાશે તે મુજમ] ઇન્દ્રિય અને અનિન્દ્રિયનિમિત્તક છે. તેમજ શ્રુતજ્ઞાન પણ મતિ જ્ઞાન પૂર્ણાંક અને ખીજાના ઉપદેશથી ઉત્પન્ન થતુ હાવાથી પુરાક્ષ જ છે. ગાથે :તૌ મત્રમ બાચ પહેલા હાય તેને બાહ્ય કહેવાય. જેનાથી પછી ક'ઈ હાય પણ પૂર્વે શું ન હેાય તેને આવિ કહેવાય. ‘જ્ઞાતિમાં હાવુ" તે”. વિશાસ્ત્રિાર્ સૂત્રથી પ્રત્યય લાગી આવ ખનશે. ૯૫ બાથં ચ બાઇ ૨-દ્વિવચન રૂપ બને થયું. આમ વિશિષ્ટ ક્રમથી વ્યવસ્થિત એવા બાઇના વ્યપદેશ જણાય છે. જેમકે આ યુતિ વિશિષ્ટ ક્રમમાં આદ્ય છે. તેમ અહી' પણ અમૃત એવા નાનામાં ક્રમથી મતિ એ બાથ છે. વળી ક્રમના પ્રમાણ્યથી નિકટવર્તી ગ્રાહ્ય અને તે સાન્નિવેશ ભાવથી મતિ સાથે શ્રુતનું જ ગ્રહણ બીજા બાદ્ય તરીકે થશે માટે ઘે શબ્દથી મતિ જ્ઞાન અને શ્રુતજ્ઞાનને ગ્રહણુ કરવા. • જ્ઞાતિ શબ્દ પ્રથમ-પ્રકાર-વ્યવસ્થા-સમીપતા–અવયવ વગેરે અનેક અર્થોમાં વપરાય છે. છતાં અહી વિવક્ષાથી તેને પ્રથમ! અથ ગ્રાહ્ય છે જેમ કે બાઘો વર્ગો : અહીં ા કારને પ્રથમ વર્ણ ગણ્યા. તેમ મતિ–શ્રુતને પ્રથમના બે ગણવા તેવા અથ થશે. – પરાક્ષ :- જૈન પર પરાનુસાર વર અર્થાત્ ખીજાની સહાયતા વડે ક્ષ અર્થાત્ આત્માનું જ્ઞાન થાય છેતે પરાક્ષ જ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણુ એવા છે કે જે મુખ્યતયા ઇન્દ્રિય-મન-ઉપદેશ વગેરે સિવાય થઈ શકતા નથી તેથી તે બ ંનેને પરાક્ષ માનેલા છે. ૦ કદાચ કાઈ એમ પણ કહે કે જ્ઞાન તે જ્ઞાનાવરણીયના ક્ષયે પશમથી થાય છે. તેનેા ખુલાસેા કરતાં જણાવે કે મતિ શ્રુતાવરણના ક્ષયાપશમ થવા છતાં પણ ઈન્દ્રિય અને મન રૂપ એવા પરદ્વારા થકી જ જ્ઞાન થાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા પક્ષને અર્થ અજ્ઞાન કે અનવબોધ નથી પણ પરાધીન જ્ઞાન એ કર્યો છે. મતિ અને શ્રત પર-દ્વારોથી થતા જ્ઞાન હોવાથી પરઆધીન છે અને પર આધીન હોવાથી તે બંને પ્રશ્ન છે. ૦ સંક્ષેપમાં કહીએ તો જૈન દર્શન પ્રમાણના બે ભેદ ગણાવે છે તેમાં પક્ષ પ્રમાણ શું? તે પ્રશ્નને ઉત્તર છે કે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન એ. પક્ષ પ્રમાણ છે. T કેટલીક શંકા : (૧) આ જ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગયું ? -- દાર્શનિક ગ્રંથો ન્યાય ગ્રંથમાં ઈદ્રિયજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગણવેલ છે. -૦- લેકમાં પણ ચક્ષુ આદિ ઈન્દ્રિય થકી થતા બેધ અર્થાત્ મતિજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ ગણે છે. -- “દિસૂત્ર” પ્રશ્ન૫૭માં પણ રૂરિરર રરર્વ કહી તેને ઈદ્રિય પ્રત્યક્ષ કહ્યું છે. –૦- પ્રમાણુનયના પરિછેદ : ૨ સૂત્રઃ ૪માં પણ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગયું. સમાધાનઃ- આવા પ્રમાણ ગ્રંથે સ્વાભાવિક એમ માનવા પ્રેરે છે કે ઈદ્રિય નિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ સૂત્રકારે તેને પરોક્ષજ્ઞાન ગયું તેનું સમાધાન આપે છે. (૧) જેઓ અક્ષને અર્થ ઈદ્રિય કરે છે તે મતે ઈન્દ્રિય નિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ ગણાય પણ અહીં દરેક વિષયની વિચારણાને પાયે મોક્ષમાર્ગ છે તેથી અહીં ક્ષને અર્થ આત્મા ગ્રહણ કર્યો છે. કેવળ આમા થકી થાય તે પ્રત્યક્ષ અને જે જ્ઞાન ઇંદ્રિની મદદથી થાય તે આધ્યાત્મિક દૃષ્ટિએ તે પરોક્ષ જે જાણવું. (૨) જેને ન્યાય ગ્રન્થામાં પણ મતિ વગેરેને જે પ્રત્યક્ષ ગણાવ્યા છે તે ઇન્દ્રિય પ્રત્યક્ષતાની અને લેક વ્યવહારની દષ્ટિએ સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવા. (૩) નંદિસૂત્રમાં જેમ ફન્નિશે વિષે કહ્યું છે તેમ એ જ નંદિસૂત પ્રશ્ન ૧૫/૧ માં પૂછયું છે કે તે જિં ત’ પ રાળ ? Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂર–૧૧ परोक्खनाण' दुविह पन्नत त जहा आमिणिबोहियनाण परोक्ख ૨ સૂચના પોરવ ર પરોક્ષજ્ઞાન બે પ્રકારે કહ્યા. આભિનિબંધ (મતિ) જ્ઞાન પક્ષ અને શ્રુત જ્ઞાન પરોક્ષ. (૨) મતિ-શ્રત બંને પક્ષ કેમ કહ્યાં? નિમિત્ત અપેક્ષાને કારણે બંનેને પરોક્ષ કહ્યાં છે. ઈન્દ્રિય અને મને નિમિત્ત અપેક્ષા રહેતી હોવાથી તેને પરોક્ષ ગણ્યા છે. કઈ એવી પણ શંકા કરે કે અવધિ વગેરે જ્ઞાનમાં પણ વિશિષ્ટ ક્ષપશમ આદિ નિમિત્તની અપેક્ષા તે રહે જ છે ને? તેનું શું? આવી શંકા ટાળવા માટે -સત્ દ્રવ્ય તથા મતિ જ્ઞાનમ એવું વચન મૂકી પરોક્ષ માટે બીજો મુદ્દો જણાવે છે. અપાર એટલે નિશ્ચય અર્થ કર્યો. તે સત્ દ્રવ્ય ને અર્થ સુંદર દ્રવ્ય અર્થાત્ સમ્યકત્વના દળીયા કર્યો છે. આ પીય સત્ વ્યાખ ૫ ને જે ભાવ. પાગ:- ઈન્દ્રિય જન્ય અને અનિદ્રિય જન્ય છે. તેમાં ઈદ્રિય નિમિત્તમાં પ્રાારિત્ર અને સરિ–ગ્રહણ કરવા એગ્ય ગ્રહણ કરનાર અને અન્ય પદાર્થ નિમિત્તની અપેક્ષા એ મતિજ્ઞાનને પરોક્ષ ગણેલ છે. વિશેષ સ્પષ્ટતા માટે શ્રીમાન્ હરીભદ્રસૂરિજી આગળ લખે છે કે તે મતિજ્ઞાન શ્રોત્ર વગેરે પાંચ ઈન્દ્રિય અને અનિન્દ્રિય એવું મનના કારણે થતું જ્ઞાન છે. | શ્રુતજ્ઞાનના પક્ષત્વ માટે વિશેષ કારણ જણાવે છે કે તે મતિજ્ઞાન પૂર્વક હોય છે તેમજ તીર્થંકરાદિના ઉપદેશ પૂર્વક ઉત્પન્ન થાય છે. માટે તેને પણ પક્ષ કહ્યું. (૩) આઇ બે કઈ રીતે થઈ શકે? પહેલું મુખ્ય કલ્પનાથી પ્રથમ છે. બીજુ ઉપચાર કલ્પનાથી પ્રથમ છે. મતિજ્ઞાન તે પાંચ જ્ઞાનમાં પ્રથમ છે તે સ્પષ્ટ જ છે માત્ર પરિભાષા મુજબ નિકટના ને જ સામર્થ્ય બળથી લેવાય છે માટે મતિ સાથે શ્રુતનું ગ્રહણ કર્યું.. | દ્વિવચન હેવા માત્રથી તે કયા બે જ્ઞાન લેવા તે પ્રશ્ન થાય જ. Page #107 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા વળી અવધિની અપેક્ષા એ આદિ પણું ગણે તો તે કેવળજ્ઞાન અપેક્ષાએ ચારે જ્ઞાન આદિ જ ગણાશે તેના સમાધાન માટે જ ઉપર શાસન પણાને ઉલ્લેખ કર્યો. મરિની સમીપવતી કે નિકટપણું સ્થાનને આશ્રીને તે છે જ. તદુપરાંત સમાન વિષય અને સમસ્વામિત્વ હેવાથી પણ નિકટ છે. - द्विवचन निर्देश सामर्थ्यातू गौगस्यापि श्रुतज्ञानरय आद्यत्वेन वेदितव्यम्. [8] સંદર્ભ આગમ સંદર્ભ (१) परोफ़्खे णाणे दुविहे पण्णत्ते-तजहा आमिणिवोहियणाणे વેવ સૂચના વ. સ્થાનાંગ સ્થાન ૨ ઉદેશે ૧ સૂત્ર : ૭૧/૧૭. (२) परोफ्खनाण' दुविहौंपन्नत्तं, त जहा आमिणिबोहिय नाण परोपख च, सुयनाणं परोफ्ख च નદી સૂત્ર સૂત્ર : ૨૨. તત્વાર્થ સંદર્ભ (१) तदिन्द्रियानिन्द्रिय निमित्तम् સૂત્ર ૧ : ૧૪ (૨) બ્રુતમનિનિય સૂત્ર ૧ : ૨૧ (૩) મતિ–શ્રતના પેટા ભેદ, સૂત્ર ૧ = ૧૫ થી ૧: ૨૦ અન્ય સંદર્ભ વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૯૦ [9] પદ્ય – 1 (૧) સૂત્ર ૧૦ ૧૧: ૧૨ નુ પદ્ય સૂત્ર ૧૨ માં મૂકેલ છે. (૨) સૂત્ર ૧૧ઃ ૧૨ નું પદ્ય સૂત્ર: ૧૨માં મૂકેલ છે. [10] નિષ્કર્ષ:અહીં પક્ષપ્રમાણ રૂપે મતિ અને શ્રુતજ્ઞાન બંનેની ચર્ચા કરી તેમાં બાહ્ય નિમિત્તની મુખ્યતા જણાવી. તેના આધારે જ આવું જ્ઞાન મેળવવું હોય તે તીર્થકરાત્રિ બાહ્ય ઉપદેશ પ્રાપ્ત કરે તેવું ફલિત થાય છે. છતાં મહત્વની વાત એ છે કે તેમાં મતિ જ્ઞાનાવરણ અને શ્રુત જ્ઞાનાવરણ મને પશમ આવશ્યક છે. મુમુક્ષુ આત્માઓએ કર્મના ક્ષપશમ દ્વારા આવી ગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ તે આ સૂત્રનો નિષ્કર્ષ છે. I – T – U — U — U – T – U Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧૧ ક 5 F અધ્યાય : ૧ સૂત્ર : ૧૨ [1] સૂaહેતુ સૂત્રઃ ૧૦ માં કમળ શબ્દ મુકે તે પ્રમાણમાં જરાક્ષ પ્રમાણ છે જે સૂત્રઃ ૧૧ માં દર્શાવ્યું. બીજું પ્રત્યક્ષ પ્રમાનનું સ્વરૂપ શું છે? તે આ સૂત્ર થકી દર્શાવાયેલ છે. [2] સૂત્ર: મૂળ प्रत्यक्षमन्यद् [3] સૂત્ર: પૃથફ प्रत्यक्षम् अन्यद् [4] સૂત્રસાર [મતિ શ્રત સિવાયના બાકીના [અવધિ-મન: પવ અને કેવળ એ ત્રણ જ્ઞાને] પ્રત્યક્ષ [પ્રમાણ છે] [5] શબ્દ જ્ઞાન 5 a :- અતિ ચાતિ નાનાતિ રૂતિ અક્ષ એટલે આત્મા. ચિપ અનેજ્ઞા ધાતુ એકાર્થક છે પ્રત્યક્ષ જ પ્રતિ વર્તતે જીવની જ સાનિધ્યતાથી થતે બેધ તેને પ્રત્યક્ષ કહેવાય. અશ્વત્ = બીજા [આ શબદ ઉપરોક્ત ૧૦ અને ૧૧માં સૂત્રના સંદર્ભમાં છે. ૧૦માં સૂત્ર મુજબના પાંચ જ્ઞાનમાંથી બે પરોક્ષ કહ્યા તે સિવાયના તે વચહ્ન સમજવા. [6] અનુવૃત્તિ (१) मति श्रुतावधि मनःपर्यय केवलानि ज्ञानम् (२) तत्प्रमाणे (૩) વા એ ત્રણ સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં પ્રવર્તે છે. [7] પ્રબોધ ટીકા + સૂત્ર : ૧૧માં જણાવ્યાનુસાર આ સૂત્ર પણ વ્યાકરણ પદ્ધતિ આધારે રચાયેલું છે. અષ્ટાધ્યાયીના અભ્યાસી આ અનુવૃત્તિ કમ સહેલાઈથી સમજી શકે. કેમકે અહીં શત્ શબ્દ લખ્યો પણ શશ એટલે ક્યાં? તે સંબંધ ઉપરના સૂત્રને આધારે જ સ્પષ્ટ થઈ શકે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્વાર્થ સૂગ પ્રધટીકા પૂર્વે પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંના પ્રથમના બે જ્ઞાન તેને પરોક્ષ પ્રમાણ ગણ્યા માટે અન્ય બાકીના ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ થાય. | | અવધિ-મના પર્યાય અને કેવળ એ ત્રણ જ્ઞાને પ્રત્યક્ષ [પ્રમાણ છે આ જ્ઞાનને પ્રત્યક્ષ એટલા માટે કહ્યા છે કે તે ઇન્દ્રિય તથા મનની મદદ વિના ફક્ત આત્માની યોગ્યતાથી સાક્ષાત્ આત્માને જ ઉત્પન્ન થાય છે. [ આ મિક્ષ માર્ગ દર્શાવતું શાસ્ત્ર છે તેથી તેમાં આત્મસાપેક્ષતા જ મહત્ત્વની ગણી છે. અને આત્મા અર્થ જ ગ્રાહ્ય કરી, “આત્માની ચેગ્યતાના બળથી ઉત્પન્ન થતાં એવા અવધિ આદિ ત્રણને પ્રત્યક્ષ કહ્યાં. | ઇદ્રિય તથા મને જન્ય જ્ઞાનને કયાંક પ્રત્યક્ષ કહ્યું છે તે ન્યાયશાસ્ત્ર કે લેકાધારે સમજવું. અધ્યાત્મ શાસ્ત્રમાં તે પક્ષ જ ગણેલ છે. | | આત્મા પ્રતિ જેને નિયમ હેય એટલે પર નિમિત્ત એવા ઈદ્રિયો-મન-ઉપદેશ વગેરે રહિત આત્માના આશ્રયે જે ઉપજે છે અને તેમાં અન્ય કેઈ નિમિત્ત હોતું નથી એવું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. [ પ્રત્યક્ષ જ્ઞાનને માટે ભાષ્યકારે લક્ષણ બાંધ્યું કે તે અતીન્દ્રિ છે. અતીન્દ્રિય ને અર્થ ફરિયમ્ તિન્તઃ એવો લીધે છે. અર્થાત ચક્ષુ-શ્રોત–વગેરે પાંચ ઈન્દ્રિય અને મન કે જેને અનિદ્રિય કહ્યું છે. તે બંનેની સહાયતાની જેમાં અપેક્ષા રહેતી નથી. વળી જે ઈન્દ્રિય જ્ઞાનને પ્રત્યક્ષ માનવા જઈશું તે સર્વજ્ઞતા જ સ્થિર નહી રહે. કેમકે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનને [કેવળજ્ઞાનને પ્રત્યક્ષ માનેલું છે હવે જે તેને ઈન્દ્રિયજન્ય માનશે તે ઇન્દ્રિયને વિષય તે અલ્પ અને નિયત છે માટે તન્દ્રય લક્ષણ જ સાર્થક છે. - I સિદ્ધ સનીય ટીકામાં જણાવે છે કે જે પ્રત્યક્ષતામાં અંતર નિમિત્ત એવા ક્ષપશમને કારણ રૂ૫ ગણીશું તે તે મતિ વગેરે સર્વેમાં સાધારણ ક્ષાપશમ કારણ રહેવાનું જ. તેથી તે પાંચે જ્ઞાન પ્રત્યક્ષ જ ગણાશે. આ [સર્વથા જ્ઞાનાવરણીય કર્મક્ષય લક્ષણ વિચારશે તે કેવળજ્ઞાન સિવાય કઈ પ્રત્યક્ષ નહીં રહે એટલે પ્રત્યક્ષતા માટે પૃથગ નિમિત્તને જણાવતા લખ્યું કે ત્રણે જ્ઞાનની પ્રત્યક્ષતાને પ્રગટ કરવામાં અતીન્દ્રિય જ મુખ્ય કારણ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૨ ૧૦૧ તિwાન્તર્ ફન્દ્રિાદિ. પ્રાણુને જ્ઞાન-દર્શન આવરણના ક્ષપશમ કે ક્ષયથી ઈદ્રિય-અનિદ્રિય દ્વારની અપેક્ષા રહિત કેવળ આત્માની અભિમુખતા કરીને થતું જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ કહ્યા. (૧) દેશ પ્રત્યક્ષ (૨) સકલ પ્રત્યક્ષ. અવધિ અને મન:પર્યય દેશ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. વિવિધ શાઓ:(૧) ચત્ એકવચન કેમ મુક્યું? જ્ઞાનના વિભાગોની દષ્ટિએ અય વગેરે ત્રણ જ્ઞાન છે. પણ પ્રમાણની દષ્ટિએ માત્ર એક જ પ્રત્યક્ષ પ્રમાણરૂપ હોવાથી એક વચન મુક્યું હોય તેમ જણાય છે. (૨) ઇન્દ્રિય અને મન રૂપ સાધન વિના જ્ઞાનની ઉત્પત્તિ જ કઈ રીતે થશે? જેમ પાંચ-પચીસ સાધુને ખીર વહેરાવવી હોય તે પણ તપેલું ભરી ખીર બનાવવી પડે છે. પણ ગૌતમ સ્વામીજી જેવા મહર્ષિ અક્ષીણ મહાનસી લબ્ધિ વડે ૧૫૦૦ તાપસને પારણું કરાવ્યું ત્યારે માત્ર એક જ પાત્રમાં અંગુઠો શખી બધાને ખીર વપરાવી દીધી હતી. એ જ રીતે કર્મમળથી મલિન આત્માને સાધારણતયા ઈન્દ્રિય અને મનને આધાર જરૂરી બને પણ જે આત્મા જ્ઞાનાવરણના વિશેષ ક્ષપશમરૂપ શક્તિવાળે બની ગયો છે કે જેણે પૂર્ણપણે જ્ઞાનાવરણ કર્મને ક્ષય કર્યો છે તેને બાહ્ય સાધન વિના પણ જ્ઞાન થાય છે. કર્મના સંપૂર્ણ આવરણ દૂર થતા સ્વ શક્તિ વડે જ પદાર્થોને જુએ છે–જાણે છે. (૩) ઈન્દ્રિય વ્યાપાર જન્યજ્ઞાન જ પ્રત્યક્ષ ગણવું જોઈએ, કેમકે પ્રાયઃ બધાં વાદીઓ તેમાં એકમત છે– ઈદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માનવાથી આપ્તને પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકશે નહીં, સર્વજ્ઞતાને લેપ થઈ જશે. કેમકે સર્વજ્ઞ આપ્તને ઈદ્રિયજં જ્ઞાન થતું નથી. વળી આગમથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન માનીને પણ સર્વજ્ઞતાનું કથન યુક્તિ યુક્ત નથી. કેમકે આગમ પ્રત્યક્ષદશી વીતરાગ પુરુષ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્વાર્થ સૂગ પ્રધટીકા દ્વારા પ્રણીત હોય છે, તેથી જે અતીન્દ્રિય પ્રત્યક્ષને સિદ્ધ નહીં માનીએ. તો અતીન્દ્રિય પદાર્થોમાં આગમનું પ્રામાણ્ય કઈ રીતે થશે? અને આગમનું અપર્ય ત્વ તે અસિદ્ધ છે. માટે ઈદ્રિય જન્ય જ્ઞાન પ્રત્યક્ષ માની શકાય નહીં. [ોંધ :- રાજવાતિકમાં બૌદ્ધ–નિયાયિક અદ્વૈતવાદી વગેરેના પ્રત્યક્ષપ્રમાણેની માન્યતાનું સુંદર ખંડન કર્યું છે.] (૪) અવધિ દશન અને કેવલ દર્શન પણ અા અર્થાત્ આત્મા પ્રતિ નિયત છે તે પ્રત્યક્ષ શબ્દથી આ બંનેનું પણ ગ્રહણ કરવું જોઈએને? આ શંકા વ્યાજબી નથી. એક કારણ તો એ છે કે અહીં જ્ઞાનની અનુવૃત્તિ ચાલે છે એટલે દર્શનનું આપોઆપ જ નિવૃત્તિ થઈ જાય છે. બીજુ અવધિજ્ઞાન કે કેવળજ્ઞાનની વાતમાં અવધિદર્શન અને કેવળ દર્શન અંતભૂત–સમાવિષ્ટ થઈ જ જાય છે. (૫) વિભાગજ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગણતા? અહીં સમ્યફ પદને અધિકાર સમજી લેવાનું છે તેથી જ્ઞાન વિશેષ્ય થઈ જાય છે. જ્યારે વિભંગ જ્ઞાન મિથ્યાદર્શનના ઉદયથી વિપરીત પદાર્થોનો વિષય કરતે હોવાથી તે સમ્યફ નથી. માટે તેને પ્રત્યક્ષ ગણી શકાય નહીં. (૬) અનુમાન-ઉપમાન- આગમ– અપત્તિ:-સંભવ– અભાવ પણ પ્રમાણે છે તેની નોંધ કેમ નથી લીધી? આ પ્રમાણે અંગેની ચર્ચા પ્રમળ નર્ચવાળા સૂત્રમાં કરેલી જ છે. છતાં શંકા નિવારણ માટે અહીં જણાવે છે કે આ સર્વે પ્રમાણે કાં તો મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનમાં સમાવાય જાય છે કેમકે તે ઈદ્રિય અને પદાર્થોના સંબંધમાં નિમિત્તભૂત છે. અથવા તો તેમાંના અર્થાપત્તિસંભવ–અભાવ વગેરે પ્રમાણે અપ્રમાણે જ છે. અથવા તે પ્રમાણ જ નથી. કેમકે તે મિથ્યાદર્શન વડે સ્વીકારાએલ અથવા વિપરીત ઉપદેશ રૂપ જ છે. અનુમાનાદિ પ્રમાણ કરતાં પણ આગળ વાત કરી કે જે મતિશ્રુતઅવધિજ્ઞાન પણ મિથ્યાદર્શનથી જોડાએલા હોય તો તે અજ્ઞાન. રૂપ છે–અપ્રમાણ છે. [સૂત્ર ૧૩૨માં આ અંગેની ચર્ચા છે.] -૦–૦-૧== = Page #112 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧૨ ૧૦૩ - આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. પ્રમાણને અર્થ સિદ્ધસેનીય ટીકામાં ફરી વખત લખતા જણાવે છે કે“મીન્ત કર્યા હૈ કૃતિ પ્રમાનિ પ્રમીયન્ત – સત્-અસત્ નિત્યઅનિત્ય વગેરે ભેદો વડે અર્થને યથાવત્ નિશ્ચિત કરવા તેને પ્રમાણ ગયું. આવા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ રૂપ જ્ઞાન ચર્ચા કરી. [8] સંદર્ભ t; આગમ સંદર્ભ (१) पच्चकरवे नाणे दुविहे पन्नत्ते त' जहा केवलनाणे चेव णोकेवलणाणे चेव. णोकेवलणाणे दुविहे पण्णत्ते त जहा ओहिण्णे चेव માપવાળવ. સ્થાનાંગ સૂત્ર સ્થાન ૨ ઉદ્દેશો ૧ સૂત્ર ૭૧/૨–૧૨ (૨) ને ફન્નિશ તિથિ પર ત વ શોનાપરંવ, મળપત્તવના પરવવવ વેસ્ટના વિદ્ય-નંદિ સૂત્ર પ્રશ્ન પ અન્ય સંદર્ભ (૧) વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૮૯ [9] પદ્ય [સૂત્ર ૧૦ : ૧૧ : ૧૨ નું સંયુક્ત] (૧) જ્ઞાન એ જ પ્રમાણ છે ને ભેદ છે તેના કહ્યા. પક્ષને પ્રત્યક્ષમતિ શ્રત, પ્રથમ ત્રણ બીજે લહ્યા. (૨) ત્યાં છે પ્રમાણે પ્રત્યક્ષ, જ્યાં માત્ર આત્મ યેગ્યતા. ને મન ઇદ્રિની જ્યાં, મદદ ત્યાં પરોક્ષ તે. અવધિ-મન પર્યાય કેવળ જ્ઞાન તે ત્રણ. જાણે પ્રમાણ પ્રત્યક્ષ મતિ કૃત પરોક્ષ છે. [10] નિષ્કર્ષ F આ સૂત્ર પ્રત્યક્ષ પ્રમાણને રજૂ કરે છે. પ્રત્યક્ષ પ્રમાણમાં પાયાનું તત્વ છે આત્માની યોગ્યતા અને પરની સહાયતાને અભાવ. જે આત્મા પ્રત્યક્ષ જ્ઞાન પામવા ઈછા હોય તેણે પરની પંચાત છેડી સ્વમાં કેન્દ્રિત થવું ઘટે. સ્વ–ગ્યતા કે આત્મ વિકાસની કક્ષા જ સકળ પ્રત્યક્ષ જ્ઞાનને અપાવનારી થશે. – T – – T – U – T – 3 – Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા : અયાચ: ૧ સૂત્ર : ૧૩ * [1] સૂaહેતુ [સૂત્રકારે પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રમાણ એવા જ્ઞાનના જે ભેદ જણાવ્યા તેના પેટા ભેદને આરંભ કરે છે તેમાં આ સૂત્ર મતિજ્ઞાનના પર્યાયવાચી સમાનાર્થી શબ્દને જણાવે છે. [2] સૂત્ર : મૂળ 1 . मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनान्तरम् [3] સૂત્ર: પથક ક મતિ–રકૃતિ --સંજ્ઞા-વિજ્ઞા-આમિનિરોધ કૃતિ અનર્થ-અન્તર્મુ1 [4] સૂત્રસાર મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અને અભિનિબોધ એ પાંચે શબ્દ એકાઈક પર્યાયવાચી] છે[અર્થાત્ આ પાંચે શબ્દોને અર્થ મતિજ્ઞાન જ સમજ.] શબ્દજ્ઞાન (૧) મતિ – (મતિજ્ઞાન) સામાન્ય અર્થ બુદ્ધિ છે. (૨) સ્મૃતિ - પૂર્વે અનુભવેલ વસ્તુનું સ્મરણ (૩) સંજ્ઞા :- સંકેત-રેય સંબંધે તદાકારતા. (૪) ચિંતા:- ભાવિ વિષયની વિચારણ. (૫) આભિનિ બધ:- સામાન્યથી બધ–દ્ધિથી થતે બધ. (૬) કૃતિ – એ પ્રમાણે-અથવા-પ્રકાર વાચી અર્થમાં તિ શબ્દ પ્રયોગ થયો છે. (૭) ઉનત્તમ:- એકાWવાચક–અર્થાન્તર વજીને. [6] અનુવૃત્તિ આ સૂત્રમાં ઉપરના સૂત્રેની અનુવૃત્તિ આવતી નથી. [7] પ્રબોધ ટીકા સૂત્રકાર અહીં મતિ શબ્દના પર્યાય વાચી નામનો ઉલ્લેખ કરીને લેક વ્યવહારમાં પ્રસિદ્ધ એવા અન્ય નામે ને જણાવે છે. એ રીતે શબ્દ ભેદ હોવા છતાં અર્થ ભેદ નથી તે વાતનું સૂચન કરે છે. જો કે Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૩ ૧૦૫ તેમાં અભિનિબોધ શબ્દ કેવળ જૈન શાસ્ત્ર પ્રસિદ્ધ જ છે. તેને આભિનિબાધિક તરીકે પણ આગમ શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. [મતિઆદિ શબ્દો ને ભાષ્યકારે, પૂ. સિદ્ધસેન ગણિજી, પૂ. હરિભદ્ર સૂરિજી, સર્વાર્થ સિદ્ધિના કર્તા શ્રી પૂજ્યપાદ સ્વામીજી તથા તત્વાર્થ વાર્તિકના કર્તા શ્રી અકલંક દેવ કે શ્રી ભાસ્કરનંદિ વગેરે સર્વે એ એકાક અને પર્યાયવાચી જ ગણાવેલા છે. તત્વાર્થવૃત્તિના રચયિતા શ્રી શ્રુતસાગરસૂરિ તેના સાંવ્યવહારિક પ્રત્યક્ષ-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન વગેરે અર્થો ઘટાવે છે છતાં મતિ આદિ એકાWક શબ્દ છે તે વિષે તે તેઓ પણ નિ:શંક જ છે.] આવા દરેક શબ્દના સામાન્ય અર્થભેદને ખુલાસે કરવા પૂર્વક અત્રે મતિ આદિના અને સુસ્પષ્ટ કરેલ છે. | મતિ:- ભાષ્યકાર તેને માટે મતિજ્ઞાન શબ્દ વાપર્યો છે. | મનન મતિ: ] તે વર્તમાન વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ ઇદ્રિય કે મન દ્વારા વર્તમાનમાં વિદ્યમાન વિષયને બોધ તે મતિજ્ઞાન. || મન અથવા ઈન્દ્રિયેથી, વર્તમાન કાળવતી પદાર્થને અવગ્રહાદિ રૂપ સાક્ષાત્ જાણવો તે મતિ છે. | | મતિ એ જ જ્ઞાન તે મતિજ્ઞાન. તે ઈન્દ્રિય–અનિન્દ્રિય નિમિત્તે વર્તમાનકાળ વિષયને જણાવનારું છે. ઈદ્રિય અથવા મનના નિમિરો કેઈ પણ પદાર્થનું જે આદ્ય જ્ઞાન થાય છે તેને અનુભવ અથવા મતિજ્ઞાન કહે છે. (ર) સ્મૃતિ:- ૦ ભાષ્યકાર તેને સ્મૃતિ જ્ઞાન કહે છે. | મi સ્મૃતિ – સ્મૃતિ એ જ જ્ઞાન તે સ્મૃતિજ્ઞાન. | ઈન્દ્રિય વગેરેથી જે જણાયેલા વિષયના રૂપ વગેરે. કાલાન્તરે તે નાશ થવા છતાં તેનું જે સ્મરણ રહે તે ઋતિજ્ઞાન જાણવું. |સ્મૃતિ–ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. પૂર્વે અનુભવેલ કે વસ્તુનું સ્મરણ તે સ્મૃતિજ્ઞાન. | આ અતીતવિષયક જ્ઞાન છે. તેમાં પૂર્વ અનુભૂત વસ્તુનું સ્મરણ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા અતીત વસ્તુના આલંબનમાં એકકતૃક એવી ચૈતન્ય પરિણતિ -સ્વભાવ અથવા મને જ્ઞાન તે સ્મૃતિ. પહેલાં જાણેલા-સાંભળેલા-અનુભવેલા પદાર્થોનું વર્તમાનમાં સ્મરણ તે સ્મૃતિ. | કાળાન્તરે તે જાણેલા પદાર્થનું “ત–આએ રીતે જે યાદ આવવું તેને સ્મૃતિ કહે છે. (૩) સંજ્ઞા :--જ્ઞાન સંજ્ઞા. 3 ભાષ્યકાર તેને સંજ્ઞા જ્ઞાન કહે છે. | ભૂતકાળના વિણ્યને વર્તમાન કાળને વિષય બનાવે છે. પૂર્વે અનુભૂત વસ્તુને વર્તમાનમાં જેતા “તે જ આ વસ્તુ છે [જે મેં પૂર્વે જોઈ હતી] એ પ્રમાણે થતું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન. | | પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એક્તાના અનુસંધાનનું નામ સંજ્ઞા છે. આથી તે વર્તમાન તથા અતીત ઉભય વિષયક છે. [] વર્તમાનમાં કઈ પદાર્થ નજરે પડતા આ પદાર્થ તે જ છે જે મેં પહેલા જે હતું, એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જેડ રૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે. |પૂ. હરિભદ્રસૂરિજી સમેત કેટલાંક સંજ્ઞા જ્ઞાન માટે પ્રત્યભિજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાન-પર્યાય શબ્દ વાપરે છે. | સંજ્ઞા એટલે અનુભવ + અમૃતિ (૪) ચિંતા - નિં ચિન્તા | ભાષ્યકાર તેને માટે ચિંતા જ્ઞાન શબ્દ કહે છે. | ભવિષ્યકાળને વિષયને ગ્રહણ કરે છે. ભવિષ્ય માટેની વિચારણા તે ચિંતા જ્ઞાન. તે અનાગતવિષયક છે કેમકે તે ભાવિ વિષયક વિચાર ગ્રાહી છે. જે જ્ઞાનાદિ ત્રય સમન્વય થાય તે જ પરમ સુખની પ્રાપ્તિ થાય અન્યથા ન થાય એ પ્રકારે જે ભવિષ્યમાં આમ થશે તે તેનું તેમ ફળ મળશે અન્યથા નહીં મળે એવી ચિંતા તે ચિતાજ્ઞાન. | સાધ્ય અને સાધનના અવિનાભાવ સંબંધ રૂપ વ્યાપ્તિના જ્ઞાનને ચિંતા કહે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ અધ્યાય—૧ સૂત્ર–૧૩ અહી' સાધ્ય એટલે જે સિદ્ધ કરાય અથવા અનુમાનના વિષય હાય તે-અને-સાધન એટલે સાધ્યનુ' અવિનાભાવી ચિહ્ન. 7 આ ચિંતા જ્ઞાનને કેટલાંક અન્ય લેાકેા ઉહ—ઊહા—તક કે વ્યાપ્તિ જ્ઞાન કહે છે. પણ તે ખાખત સિદ્ધસેનીય કે હારિદ્રિય ટીકામાં કાઇ ઉલ્લેખ નથી. (૫) અભિનિધિ :- મિનિયોધનમ્ મિનિોધ : ભાષ્યકાર તેને અભિનબેાધ જ્ઞાન કહે છે. અભિનખાધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સ સામાન્ય છે. — જે વિષયજ્ઞાન નિશ્ચિત કે અભિમુખ છે. તેને અભિનિમેષ કહ્યુ [] અભિનિબેોધ શબ્દ મતિ-સ્મૃતિ-સ`જ્ઞા-ચિંતા એ બધાં જ્ઞાના માટે વપરાય છે. અર્થાત્ મતિ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થતાં બધાં જ્ઞાનાને માટે અભિનિષેધ એ સામાન્ય શબ્દ છે. વળી અતીત વિષચક્રવર્તમાન વિષયક અનાગત વિષયક વગેર જે ભેદ દર્શાવ્યા તે પણ લેાક દૃષ્ટિએ છે તેમાં નિમિત્ત કે વિષયભેદથી એ રીતે આળખ આપી છે. છતાં મતિજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમ એ જ અંતરંગ કારણુ સામાન્ય રૂપે વિક્ષિત હાવાથી આ બધાં શબ્દો પર્યાયવાચી કે એકાક જ સમજવા. ] આવી રીતે કેટલેક અંશે ભેદ જોવા મળતા હૈાવા છતાં તેને મતિજ્ઞાન વિરહિત અર્થમાં વિચારવા નહી. અહી. આભિનિઐાધિક જ્ઞાનના જ આપત્રિકાળ વિષયક પર્યાયેા છે. પણ કોઈ અર્થાન્તર નથી એવા અનર્થાન્તર શબ્દના અર્થ જ ગ્રહણ કરવા પણ અન્ય અર્થમાં વિચારણા કરવી નહી. [] સૂત્રમાં મૂકેલ અનર્થાન્તરમ્ શબ્દનો અથ ઉપર જોયા. તેવા બીજો શબ્દ વૃત્તિ છે. કૃતિ શબ્દના અનેક અર્થ છે. જેમકે કૃતિ એટલે હેતુ—એ પ્રકારે—પ્રકારવાચી—સમાપ્તિ-વ્યવસ્થા-અથ વિપર્યાસ-શબ્દ પ્રાદુર્ભાવ વગેરે અનેક અર્થા છે. અહીં વિવક્ષાથી આદિ અને પ્રકાર એ એ અથ લેવા જોઈએ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા જે પ્રકાર અથે લઈએ તે–“એ પ્રકારે પાંચ એકર્થક શબ્દ છે” તેમ કહેવાય. જે આદિ અર્થ લઈએ તે બુદ્ધિ–મેઘા વગેરે અર્થો પણ થાય. I અર્થ વિવેક્ષાથી મતિ વગેરે શબ્દ ભિન્ન લાગે તે પણ તેને એકાઈક જ કલ્પવા તેવું સ્પષ્ટ સૂચન છે. કારણ કે જેમ અતિ તિ નૌઃ એ વ્યુત્પત્તિ અર્થ લેવામાં આવે તે જોઈને અર્થ ગાય-ઘડે વગેરે બધાં ચાલવાવાળાને ગ્રહણ કરવા પડશે. છતાં તેમ ન કરતા ને અર્થ માત્ર “ગાય” જ કર્યો છે. તે રીતે મરિ-સ્કૃતિ વગેરેને વ્યુત્પત્તિ અર્થ ભિન્ન હોવા છતાં પર્યાયવાચી જ સમજવા. વળી જેમ ઈદ્ર-શુક્રપુરંદર–શચિપતિ વગેરે શબ્દમાં શબ્દ ભેદ છે–વ્યુત્પત્તિ ભેદ છે. છતાં તેને અર્થ ઈન્દ્ર સર્વ સ્વીકૃત છે. તે રીતે મતિ-સ્મૃતિ-સંજ્ઞા–ચિંતા વગેરેમાં શબ્દ ભેદ અને વ્યુત્પત્તિ ભેદ હેવા છતાં તેમાં અનન્તર કહ્યું હોવાથી અન્તર સમજવું નહીં પણ પર્યાયવાચી જ સમજવા. જેમ અગ્નિ એટલે? તુરંત વિચાર આવશે કે ઉષ્ણ છે તે કેન ઉષ્ણ? પ્રશ્નથી અગ્નિનું સ્મરણ થવાનું. તે રીતે “સમાન પ્રશ્નોત્તર ન્યાયથી મતિ વગેરેમાં પણ એમ જ સમજવું જેમકે મતિજ્ઞાન શું ? જે સ્મૃતિ વગેરે છે તે. સ્મૃતિ વગેરે શું છે? જે મતિજ્ઞાન છે તે. | | આગમમાં પણ આભિનિબોધિક જ્ઞાન શબ્દના સંજ્ઞા સ્મૃતિ મતિ ચિંતા વગેરે પર્યાયે જણાવેલા છે. એ રીતે જે લોકે વ્યવહારમાં મતિને અર્થ વર્તમાન જ્ઞાન, સ્મૃતિ ને અર્થ અતીત જ્ઞાન, ચિંતાને અર્થ તર્ક, અભિનિબોધનો અર્થ અનુમાન કરે છે તેના મતનું ખંડન થઈ જાય છે. વાસ્તવમાં અહીં સૂત્રકારે સ્મૃતિ વગેરે નામને સંગ્રહ વિવિધ જ્ઞાનની અપેક્ષાએ કર્યો જ નથી. || લોક વ્યવહારથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ વગેરે અર્થો કરાય છે તે શું છે? (૧) કેટલાંક તૈયાયિકે મતિજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગણે છે. (૨) સ્મૃતિને સ્મરણ કે પરોક્ષપ્રમાણ જ્ઞાન રૂપે ઓળખાવે છે. (૩) સંજ્ઞા ને “તર્ક” તરીકે ઓળખાવે છે. હેતુ અને સાધ્યની એક સ્થાને વ્યાપ્તિ જેવામાં આવવાથી બધે સ્થાને તે વ્યાપ્તિ લાગું કરવી. જેમકે લીલા લાકડા સળગે ત્યારે ધૂમાડે તે જોઈ જ્યાં જ્યાં Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧૩ ધૂમાડે દેખાય ત્યાં અગ્નિ લેવાનું અનુમાન કરાય છે તે આ જ્ઞાનને ઉહ અથવા તર્ક કહે છે. (૪) ચિંતાને પ્રત્યભિજ્ઞાન કહે છે કે ઈ ગુરુ ભગવંતને પહેલા જોયા હોય ફરી કેટલાંક વર્ષ બાદ મળે ત્યારે એમ યાદ આવે કે પહેલાં મેં જોયેલા તે ગુરુ ભગવંત આ છે ત્યાં પ્રત્યક્ષ અને સ્મૃતિ બંને જે જ્ઞાનમાં ભાસે તે પ્રત્યભિજ્ઞાન. (૫) અભિનિબોધને અનુમાન ગણાવે છે. તર્કના જ્ઞાનથી થયેલી વ્યાપ્તિના સ્મરણથી હેતુને આધારે સાધ્યનું જ્ઞાન થાય છે તેને અનુમાન કહે છે. ધૂમાડે જોતાં અગ્નિને નિશ્ચય કરે. સૂત્રકારે સ્પષ્ટ પણે કૃતિ બનત્તમ્ લખેલ હેવાથી આપણે આવા કોઈ અર્થોને સ્વીકારતા નથી. આપણે તે મતિ જ્ઞાનાવરણીય કમના ક્ષોપશમથી ઉત્પન થયેલ મતિજ્ઞાન-સ્મૃતિજ્ઞાન–સંજ્ઞાજ્ઞાન વગેરેને પર્યાયવાચી અથવા એકાથક જ સમજવા. E [8] સંદર્ભ ET આગમ સંદર્ભ ईहा अपोहवीमसा-मग्गणा य गवसणा सन्ना सई मई पन्ना सव्व आमिणिबोहिअ' નદિ સૂત્ર ૩૭/ગાથા ૮૦૦ અન્ય સંદર્ભ વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૩૯૬ [9] પદ્ય (૧) મતિ તણું પર્યાય નામે અનેક ગ્રંથે પાઠવ્યાં. મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબેધિક તે કહ્યાં. શબ્દથી અંતર થતા પણ અર્થથી અંતર નહીં વિષય ચાલુ કાળને જે ગ્રહે તે હિ મતિ કહી. (૨) મતિ સંજ્ઞા સ્મૃતિ ચિંતા, અભિનિબંઘ પાંચ આ એકાર્થ વાચી છે શબ્દો જે મતિજ્ઞાન બેધતા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા, [10] નિષ્કર્ષ આ સૂત્રમાં મતિજ્ઞાનના પર્યાયે જણાવેલા છે તેમાં સુંદર વૈરાગ્યમય નિષ્કર્ષ તારવી શકાય છે. સ્મૃતિમાં અતિત કાળ વિષયક સ્મરણને લીધું. આતમ સ્મરણ થતું નથી, પ્રભુ સ્મરણ થતું નથી, વીતરાગવાણીનું સ્મરણ થતું નથી, સુકૃતનું સ્મરણ થતું નથી–કેમ? કારણ સ્મૃતિ તે પૂર્વે અનુભવેલ પદાર્થની હેય. આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન કે ચિંતવના કરી હોય તે સ્મરણ થાય ને? પ્રભુની વંદના–ભજના કરી હોય તે સ્મરણ થાયને? વિતરાગવાણીનું શ્રવણ મનન કર્યું હોય તે સ્મરણ થાયને? આ સૂત્રમાં સ્મૃતિજ્ઞાનનો આજ નિષ્કર્ષ ગ્રાહ્ય છે. જે મોક્ષમાર્ગને સમજ્યા છે તે તેને અનુસરતી પ્રવૃત્તિ કરવી જેથી તેનું સ્મરણ રહે. આ જ બીજો શબ્દ છે ચિંતાજ્ઞાન. “જો આમ હશે તે તેમ થશે” એવી ચિંતા જ કરાતી હોય છે. [ત્યાં પૂ. સિદ્ધસેનગણિજી એ આપેલ દષ્ટાન્ત મનનીય છે. જે જ્ઞાનાદિત્રયને સમન્વય થશે તે પરમસુખની પ્રાપ્તિ થશે અન્યથા નહીં. મનમાં ચિંતન તે થવાનું જ તે શુભ ચિંતન કેમ ન કરવું ? આ શાસ્ત્રમાં સૂત્રકાર મહર્ષિએ પ્રથમ સૂત્રમાં જ મોક્ષમાર્ગ માટે દર્શન-જ્ઞાન–ચારિત્ર સાધને બતાવ્યા. જે આ ગાણું સાધન એકત્રિત ઉપયોગ કરશે તે મોક્ષ મળશે. માટે આ સૂત્રનો નિષ્કર્ષ છે કે શુભ ચિંતન જ કરવું. 0 – 1 – T – E – E – H – D – 3 અયાય : ૧-સૂગ : ૧૪ [1] સૂત્રહેતુ આ સૂત્ર થકી મતિજ્ઞાનનું સ્વરૂપ અથવા મતિજ્ઞાન ઉત્પત્તિના નિમિત્તો જણાવે છે. [2] સૂત્ર : મૂળ तदिन्द्रियानिन्द्रिय निमितम् Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાચ–૧ સૂત્ર–૧૩ ૧૧૧ [3] સૂત્ર: પૃથફ तद् इन्द्रिय अनिन्द्रिय निमितम् [4] સૂત્રસાર તે મિતિજ્ઞાન] ઈદ્રિય અને અનિષ્ક્રિય (મન)ની નિમિત્તે (સહાયતા વડે) ઉત્પન્ન થાય છે. [5] શબ્દજ્ઞાન તન્ન-તે, તે મતિજ્ઞાન [સુત્રઃ ૧૩માં દર્શાવ્યા મુજબ] ન્દ્રિય – પાંચ છે સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રેત્ર વિષય- સ્પર્શ, રસ , ગંધ, વર્ણ અને શબ્દ ન્દ્રિા નિમિત્ત પાંચે ઈનિદ્રને પોતપોતાના વિષયનું જે જ્ઞાન તે ઈદ્રિય નિમિત્તક કહેવાય. શનિરિ -મન શનિજિ નિમિત્ત– મનની પ્રવૃત્તિ કે ઘથી થતું જ્ઞાન તે અનિદ્રિય નિમિત્તક કહેવાય. [6] અનુવૃત્તિ मतिः स्मृतिः संज्ञा चिन्ता 5 मिनिबोध [7] પ્રબોધટીકા ૦ ત્વચા (ચામડી), રસના (જીભ), નાક, આંખ અને કાન એ પાંચે ઈદ્રિ છે. આ પાંચ ઈન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું મતિજ્ઞાન [મત્યાદિ પાંચ જ્ઞાન થાય છે. તેને ઇંદ્રિય નિમિત્તક કહ્યાં. ૦ અનિન્દ્રિય એટલે મન તે નિમિત્તે જે જ્ઞાન થાય તેને અનિન્દ્રિય નિમિત્તક જ્ઞાન કહ્યું. ૦ જ્યારે સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન થાય છે. ત્યારે સવ પ્રથમ વિષય કે વસ્તુની સાથે ઇંદ્રિયને સંબંધ થાય છે. ત્યાર પછી ઇંદ્રિય સાથે જોડાએલા જ્ઞાનતંતુઓ મનને ખબર આપે છે. મન નિમિત્તે આત્મામાં તે વિષયનું પ્રતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે ઈદ્રિય અને મનની સહાયતા વડે મતિ જ્ઞાન થાય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા | ચક્ષુ આદિ પાંચ ઈન્દ્રિય બાહ્ય સાધન છે અને મન આંતરિક સાધન છે તે કારણે ઇંદ્રિય અને અનિદ્રિય એ સંજ્ઞા ભેદ કર્યો છે. બાકી બને મતિજ્ઞાનના નિમિત્ત રૂપ છે. | | પૂર્વે જણાવેલ મતિજ્ઞાન [માદિ પાંચ જ્ઞાન સામાન્યથીપ્રત્યેક જીવને પોતપોતાના મતિજ્ઞાનાવરણય કર્મના પ્રાપ્ત થયેલ ક્ષપશમ અનુસાર અને વિશેષથી કહીએ તે નામ કર્માનુસારે પ્રાપ્ત ઇંદ્રિયા ના નિમિત્ત દ્વારા ઉપયોગ અનુસારે થતું હોય છે. સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું. રસનેન્દ્રિય દ્વારા રસનું, ઘણેન્દ્રિય દ્વારા ગંધનું, ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપ કે આકૃતિનું અને શ્રેગેન્દ્રિય દ્વારા શબ્દનું જ્ઞાન થાય છે. મન પણ ઈન્દ્રિય થકી ગ્રહણ કરાયેલ કે નહીં કરાયેલ વિષય સંબંધિ વિશેષ પ્રકારે વિચારણા કરે છે. | | તત્ શબ્દથી મતિજ્ઞાનનું અવતરણ કર્યું છે. મતિની અનુવૃત્તિ તત્ શબ્દથી-ન લે તે પણ સમજી શકાય તેમ હતી, છતાં અહીં તંદુ શબ્દને જે પ્રયોગ કર્યો છે તેના બે હેતુઓ છે. (૧) અનન્તરપણું દર્શાવવા. ઇંદ્રિય અને અનિન્દ્રિયના વ્યાપાર પછી તુરંત મતિજ્ઞાનની ઉત્પત્તિની મુખ્યતાએ અહીં તત્ શબ્દથીમતિજ્ઞાનની અનુવૃત્તિ લીધી છે. T એ રીતે સંદેહ નિવૃત્તિ કે સ્પષ્ટતા થઈ જાય છે કેમકે શ્રુતજ્ઞાન પણ ઈન્દ્રિય-અનિન્દ્રિયની મદદથી જ પરંપરાઓ ઉત્પન્ન થાય છે. (૨) પછીના સૂત્ર : ૧૫ માં પણ મતિજ્ઞાનની અનુવૃત્તિ લઈ જવાની છે. | ઈન્દ્રિય નિમિત્ત કઈ રીતે? સ્પર્શન વગેરે પાંચ (ઈદ્રિય) નિમિત્ત છે જેના તેને ઈન્દ્રિય નિમિત્તે કહ્યું. આ વસ્તુની વિશેષ સ્પષ્ટતા કરતા જણાવે છે કે અહીં નિમિત્તમ કહ્યું તે ત્રઈદ્રિયને કારણે આ શબ્દ થયે કે સ્પર્શનના અંતરથી આ શીત અથવા ઉsણ એમ ઉત્પન્ન થયું કે ધ્રાણેન્દ્રિયથી ઋગંધદુર્ગધ થઈ વગેરે...તેમ ન સમજતા જેનું સ્પર્શનાદિ પાંચ નિમિત્ત છે તે ઇન્દ્રિય નિમિત્ત છે તેવો સમુદિત અર્થ ગ્રહણ કર. Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧૪ ૧૧૩ ૦ સ્પશન-રસન–પ્રાણ–ચક્ષુ – શ્રેત્ર આ પાંચે પિતાના વિષયમાં પ્રવર્તે છે અને અન્યના અભાવને નિયમ કરે છે. તેથી સ્પર્શનનું સ્પર્શના વિષયમાં, રસનનું રસના વિષયમાં, ઘાણનું ગંધના વિષયમાં, ચક્ષુસૂનું રૂપના વિષયમાં અને શ્રેત્રનું શબ્દના વિષયમાં એ રીતે સ્પર્શન–ઈદ્રિય વગેરે પાંચેનું વિષયમાં પ્રવર્તમાન થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન તે–તે ઇન્દ્રિયના આલંબનથી ઉત્પન્ન થતું ઇન્દ્રિય નિમિતમ જ્ઞાન કહેવાય છે. | અનિન્દ્રિય નિમિત્ત કઈ રીતે? ક્રિયાનું વચમ્ રૂતિ નત્રિય. ઇન્દ્રિયથી અન્ય અથવા પર તેને અનિદ્રિય કહ્યું. મન અને ઓઘ. તે (તે બંને) નિમિત્તનું જે મતિજ્ઞાન તેને અનિન્દ્રિય નિમિત્તમ કહ્યું. જેમકે સ્મૃતિજ્ઞાનને હેતુ મન છે. મનોવૃત્તિ-મનનું વિજ્ઞાન-મનના ભાવો કે વર્તન, વિષયજ્ઞાન જન્ય પરિણતિ. આવા કેઈપણ શબ્દથી ઓળખવાની પ્રવૃત્તિ કે જેનું નિમિત્ત મન હેય. તે અનિન્દ્રિય નિમિત્ત. શોધજ્ઞાન :- સામાન્યથી જ્યાં સ્પર્શનાદિ ઈન્દ્રિયો નથી અને મનના નિમિત્તને પણ જ્યાં આશ્રય કરાતું નથી. પરંતુ કેવળ મતિ આવરણીયને પશમ જ તે જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત છે. જેમ વેલડી કે વેલાઓનું ઉપર ચડવું–તેમાં સ્પશન નિમિત્ત પણ નથી અને મનનું નિમિત્ત પણ નથી. તેથી ત્યાં મતિજ્ઞાનાવરણ ક્ષપશમ જ એક માત્ર નિમિત્ત ગણાય છે. તેને એઘજ્ઞાન કહ્યું. તે પણ અનિન્દ્રિય નિમિત્તે જાણવું. || ઇન્દ્રિય-અનિનિદ્રય–ઉભયનિમિત્ત (૧) એક જ ઈન્દ્રિય નિમિત્ત જ્ઞાનને મતિ કહ્યું. જેમકે પૃથ્વિ–પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિ એક ઈન્દ્રિયવાળા છે. તદુપરાંત બે ઈન્દ્રિય ત્રણ ઈદ્રિય ચાર ઈદ્રિયવાળા તથા અસંપિચેન્દ્રિને મનને અભાવ છે. આ બધાને માત્ર ઈન્દ્રિય નિમિત્ત જ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્વાર્થસૂત્ર પ્રધટીકા (૨) અનિન્દ્રિય નિમિત્તક એટલે કે માત્ર મનવિષયક એવું જ્ઞાન સ્મૃતિજ્ઞાન છે. વળી બીજા સંજ્ઞા ચિંતા એ જ્ઞાનમાં ચક્ષુ વગેરેના વ્યાપારના અભાવે ઈન્દ્રિય નિરપેક્ષ ગણ્યા છે. (૩) જાગ્રત અવસ્થામાં ઈન્દ્રિય અનિન્દ્રિયનિમિત્ત ગણ્યું. જેમકે મનના ઉપગ પૂર્વક [મન સહિત સ્પશીને આ ઉ૦ણ છે આ શીત છે તેવું જ્ઞાન થાય. અહીં તેની ઉત્પત્તિમાં ઈદ્રિય અને મન બંને નિમિત્ત ભૂત છે. - આ જે ભેદે દર્શાવ્યા તેમાં અંતરંગ કારણ ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્ત ગણ્યું પણ પારમાર્થિક કારણ તો મતિજ્ઞાનાવરણ કર્મોનોક્ષપશમ જ છે. આમ છતાં ક્ષપશમ એ સર્વ સાધારણ કારણ હોવાથી મુખ્ય વૃત્તિએ તે કહેવાતું નથી. પણ ભાષ્યકારે ફેન્દ્રિય નિમિત્ત નેન્દ્રિય નિમિત્તમ્ ૨ એમ લખીને 2 કાર દ્વારા ક્ષપશમ નિમિત્ત જ ગણાઆવેલ છે. આ ૨ કારનો ઉલ્લેખ ઘસંજ્ઞા દ્વારા ભાષ્યકારે પોતે જ પ્રકાશેલ છે. કેટલીક શકા (૧) અનિન્દ્રિય શબ્દ ઇન્દ્રિયને નિષેધ પરક છે. તો તેને મનમાં કઈ રીતે ઘટાવ્યું? અહીં ન સમાસમાં નને “પ” અર્થમાં સ્વીકારેલ છે. નિષેધ અર્થમાં નહીં. રૂપ7 જિય રૂતિ નિત્તિ. જેમ કવિઓ શંગાર રસના વર્ણનમાં ના રાજા લખે છે ત્યારે કન્યા કંઈ પેટ વગરની નથી હોતી. પણ કૃદર અર્થમાં હોય છે. અથવા ગર્ભધારણ કરવાને લાયક નહીં તેવી નાના પેટવાળી કન્યા અર્થ ત્યાં ગ્રહણ કરાય છે. (૨) રિન્દ્રિમાં પત્ત અથ લેવાની જરૂર શી? મન”, ચક્ષુ વગેરેની માફક નિયત કરેલા દેશવતી વિષને જાણતું નથી પણ અનિયત વિષયવાળું છે. કાળાન્તરે મન અવસ્થિત પણ રહેતું નથી એટલે ત્યાં “ઘ” ભાવ કર્યો છે. મન ને ગુણ દેષના વિચાર તથા સ્મરણ કરવું વગેરે કાર્યોમાં ઈન્દ્રિયની અપેક્ષા નથી રહેતી તેમજ ચક્ષુ વગેરે માફક બાહ્ય ઉપલબ્ધિ પણ હોતી નથી તેથી તેને અંતઃકરણ પણ કહે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અધ્યાય-૧ સૂત્ર-૧૪ (૩) ઈન્દ્રિયની શક્તિ કેટલી? જે જે ઈન્દ્રિયોના જે જે વિષયે હોય છે તે તે વિષયોને જાણવાની શક્તિ તે તે ઈનિદ્રામાં હોય છે. જેમ કે કાન સુંઘી શકે નહીં, આંખ સાંભળી શકે નહીં, નાક જોઈ શકે નહીં... વળી દૂરના, ઢંકાયેલા, ભૂતકાળના, ભવિષ્યકાળના વિષયે ઈન્દ્રિય સાક્ષાત્ જાણી શકતી નથી. વળી શક્તિહીન કે રેગયુક્ત ઇનિદ્ર પણ બરાબર જ્ઞાન પ્રાપ્ત કરાવી શકતી નથી. વિષયમાં કઈ વિષયની તીવ્રતા વધી જાય ત્યારે પણ બીજી ઈદ્રિાના અલ્પવિષય ઢંકાઈ જાય. નોંધ:- (૧) ઈન્દ્રિયેના દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિય, નિવૃત્તિ અને ઉપકરણ ઈન્દ્રિય, લધિ અને ઉપગ ઈન્દ્રિય વગેરે ભેદે પણ સમજવા જેવા છે. જે અધ્યાય : ૨ના સૂત્ર ૧૫થી રરમાં વર્ણવાયેલ હેવાથી અત્રે તેની ચર્ચા કરેલ નથી. (૨) અહીંથી મતિજ્ઞાન અધિકાર શરૂ થાય છે. ––– – – – (૩) જ્ઞાનના ભેદો સૂત્રકારે વર્ણવ્યા તે કમથી અહી નેધેલ છે અને તે નંદિસૂત્ર મુજબ પરિશિષ્ટમાં નેધેલ છે. [8] સંદર્ભ આગમ સદભ से कि त पञ्चरव पञ्चश्व दुविहौंपण्णत्त, तजहा इन्द्रिय पञ्चक्रव' नाईन्द्रिय-पञ्चक्रवच નદિ સૂત્રઃ ૩ से किं त' पञ्चक्रव'-पञ्चरव दुविहे पण्णते त' जहा इदिय पञ्चरवे अ नारदिय पञ्चक्रवं अ અનુચાગ દ્વાર સૂત્ર : ૧૪૪ તત્ત્વાર્થ સંદર્ભ (૧) ઈન્દ્રિયના ભેદે માટે સુત્ર ૨: ૧૫ થી ૨: ૨૧ (૨) અનિન્દ્રિયને આશ્રીને સુત્રને ૨: ૨૨ (૩) જ્ઞાનના ભેદ રૂપે સૂત્ર ૧ = ૧૫ થી ૧ = ૩૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ '; 卐 5 આપણે આત્માને નિમિત્તવાસી ગણાવેલ છે. જયાં સુધી ઉપાદાન [આત્મા] સČથા શુદ્ધ ન બને અથવા શ્રેણી ન માંડે ત્યાં સુધી નિમિત્તની અસર થતી રહે છે. આવા ઇન્દ્રિય કે અનિન્દ્રિય નિમિત્તો થકી મતિજ્ઞાન થાય છે તેમ આ સૂત્ર જણાવે છે. આ સૂત્રના નિષ્કર્ષ એવા લઈ શકાય કે ઇન્દ્રિયને અશુભ નિમિત્તો મળતા અશુભ ગ્રહણ થાય છે અને શુભ નિમિત્તો મળતા શુભનુ ગ્રહણ થાય છે. તેથી નિમિત્તવાસી આત્મએ ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તો થકી શુભમાં–શુભ યોગામાં પ્રવર્તાવું જેથી આ શુભ યોગો સમ્યજ્ઞાન-દર્શન થકી સમ્યક્ ચારિત્ર પ્રતિ ગતિ કરાવે. - [] - [] - [[] ' ' ' 卐 [9] પદ્ય (૧) મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે કહ્યા છે. એ કારણેા. ઈન્દ્રિય કારણ પ્રથમ છે ને મન તે ખીજુ` સૂર્ણા. (૨) ઈન્દ્રિયાને મન દ્વારા એ નિમિત્તે થઇ જતું જાણવું તે મતિજ્ઞાન પરાક્ષ આત્મદૃષ્ટિએ [10] નિષ્ફ ' અધ્યાય : 1 સૂત્ર ઃ ૧૫ [1] સૂત્રહેતુ 5 આ સુત્ર મતિજ્ઞાનના ભેદા-જણાવે છે. ખીજો શબ્દોમાં કહીએ તા જ્ઞાનપ્રાપ્તિના ક્રમ પણ જવા છે. [2] સૂત્ર:મૂળ * अवग्रहेहापाय धारणाः - [] - [] अवग्रह इहा તત્વાર્થસૂત્ર પ્રમાષટીકા 5 - [3] સૂત્ર:પૃથક્ - अपाय ધાળા: [4] સૂત્રસાર [મતિ જ્ઞાન ના] અવગ્રહ-હા-અપાય અને ધારણા [ દિગ’બર સુત્ર યંત્ર,ઢાવાય ધારના છે.] અપાય ને બદલે ગવાય છે. 5 步 卐 Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય—૧ સૂત્ર–૧૪ [એમ ચાર મુખ્ય ભેદ છે.] 卐 [5] શબ્દ જ્ઞાન 卐 [] અવગ્રહ :-અવ્યક્ત જ્ઞાન, નામ જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત માત્ર જે સામાન્યનુ જ્ઞાન-જેમકે “આ કાંઇક છે.’ તેને અવગ્રહ કહેવાય. [] ઈહા :- વસ્તુ ધર્મની વિચારણા, અવગ્રહથી ગૃહિત વિષયના વિશેષરૂપે નિશ્ચય કરવા. 3 અપાય :- નિશ્ચય. ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિષયના કઈક અધિક નિશ્ચય તે અવાય. ૧૧૭ [] ધારણા :- ધારી રાખવું. અવાય રૂપ નિશ્ચય કર્યા પછી ધારી રાખવું તે ધારણા. 5 [6] અનુવૃત્તિ मतिः स्मृति: संज्ञा चिन्ता अमिनिबोध थी मति: 5 [7] પ્રબોધટીકા 卐 • આ પૂર્વે સુત્રમાં મતિ જ્ઞાનની ઉત્પત્તિ માટે ઈંદ્રિય અને મન એ એ નિમિત્તો જણાવ્યા. આ સ્પર્શીન વગેરે પાંચ ઇંદ્રિયા તથા મન એ છ ના અવગ્રહ-ઈ હા–અવાય—ધારણા–એમ ચાર-ચાર ભેદ છે. એટલે કુલ ચાવીસ ભેદે થશે. 卐 ૦ સ્પન અવગ્રહ, સ્પન ઈહા, સ્પન અપાય સ્પન ધારણા એ રીતે રસના વગેરે બધાના અવગ્રહાદ ચારે ભેદ સમજવા. (૧) અત્ર:- ૦ ઇન્દ્રિય સાથે વિશેષના સબધ થતા કઈક છે” એવા અવ્યક્ત એાય. જેમકે ગાઢ અ`ધકારમાં કઈક સ્પર્શ થતાં આ કંઈક છે એમ જ્ઞાન થાય પણ “શું છે?” એ માલૂમ પડતું નથી આવું જે અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ કહેવાય. ૦ પાત પેાતાના વિષય પ્રમાણે ઇન્દ્રિયા વડે વિષયાનુ' અવ્યક્ત રૂપે આલેાચન-જ્ઞાન તે અવગ્રહ. ૦ અવગ્રહના ગ્રહણુ-આલેાચન-અવધારણ એવા પર્યાયવાચી શબ્દો ભાષ્યકારે જણાવેલા છે. નવપ્રામ્ યપ્રદુઃ સામાન્ય અનુજ્ઞાન. જે જ્ઞાન સ્પન વગેરે ઇન્દ્રિય થકી જન્મેલ વ્યંજનાવગ્રહથી અનંતર ક્ષણે થતુ સામાન્ય Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્વાર્થસૂત્ર પ્રધ્યેાધટીકા નિર્દેશવાળું અર્થાત્ સ્વરૂપ કલ્પના અને નામાદિ કલ્પના રહિત વસ્તુને જણાવનારું જ્ઞાન તેને અવગ્રહ કહે છે. તેના સંબંધ અવ્યક્ત કે અફ્રૂટ અવધારણ સાથે છે. આ અવ્યક્ત જ્ઞાન કેાને અને કેવી રીતે સમજવું તે જણાવતા સિદ્ધસેનીય ટીકામાં લખે છે કે જે આત્મીય એટલે પોતાના વિષયમાં સ્પનાદિ સાધના વડે જે વિષયાનું જ્ઞાન છે તેનુ અવ્યક્ત અવધારણ થવું અથવા મર્યાદા પૂર્વક થતું જ્ઞાન. ૦ અવગ્રહના પ્રકાર:– (૧) વ્યંજનાવગ્રહ– ઉપકરણ ઇંદ્રિય થકી તે તે ઇંદ્રિયના વિષયનુ –વિષય અને વિષયીના સંબંધથી થયેલું અતિ અવ્યક્ત જ્ઞાન તે વ્ય જનાવગ્રહ. સક્ષેપમાં કહીએ તા ઇંદ્રિયને વિષય પ્રાપ્ત પઢા નુ અવ્યક્ત પણે જાણવુ' તે વ્યંજનાવગ્રહ. આ વ્યંજનાવગ્રહું ચાર ભેદે છે. સ્પનરસન-પ્રાણ-શ્રેત્ર આ ચાર ઇંદ્રિયાને વ્યંજનાવગ્રહ હોય છે. [જુએ સૂત્રઃ૧–૧૮ અને ૧૯] (૨) અર્થાવગ્રહ :-ઇન્દ્રિયને વિષયપ્રાપ્ત પદાર્થાંનું સામાન્યપણે જાણવું' તે અર્થાવગ્રહ. કર્ક છે એવુ જે જ્ઞાન” તે અર્થાવગ્રહ. શબ્દ–રૂપ આદિ વિષયનું સામાન્ય માત્ર અવ્યક્તપણે જાણવુ તે અર્થાવગ્રહ. આ અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન, એમ છ ભેદે હાય છે. 7 અર્થાવગ્રહના અન્ય નામ તથા રહસ્ય, [શ્રી ન...સૂિત્ર આગમમાં મતિજ્ઞાન [ાભિનિબેધજ્ઞાન] ના ભેદોના વિભાગમાં અર્થાવગ્રહના છ ભેદો બાદ આ પ્રકરણ છે] पंच नामधिज्जा भवंति तं जहा ओगेण्हणया, उवधारणया, सवणया, अवलंबणया मेहा (૧) અવગ્રહણુતા :– જેના દ્વારા શખ્વાદિ પુદગલે ગ્રહણ કરાય તેને અવગ્રહ કહેવાય પૂર્વે મહેલ વ્યંજનાવગ્રહ અન્તમુ હત સુધી હેાય છે. તેના પહેલાં સમયમાં જે અવ્યક્ત ઝલક ગ્રહણ કરાય છે તે અવગ્રહણુતા. Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૫ ૧૧૯ (૨) ઉપધારણુતા :- વ્યંજનાવગ્રહના શેષ સમયમાં નવીન નવીન પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરવા અને પહેલા ગ્રહણ કરેલાને ધારણ કરવા તે. કારણ કે આ જ્ઞાન વ્યાપારને આગળ આગળના સમય સાથે જોડે છે. અર્થાત્ અવ્યક્તથી વ્યક્તાભિમુખ થઈ જનાર અવગ્રહને ઉપધારણતા કહેવાય છે. (૩) શ્રવણતા :- જે અવગ્રહ શ્રોન્દ્રિય થકી થાય તે શ્રવણુતા કહેવાય છે. એક સમયમાં થનાર સામાન્ય અર્થાવગ્રહ બેધરૂપ પરિણામ શ્રવણતા કહેવાય છે. (૪) અવલંબનતા :- અર્થનું ગ્રહણ કરવું તે. જે અવગ્રહ સામાન્યજ્ઞાનથી વિશેષાભિમુખ કરે તથા ઉત્તરવતી ઈહા-અવાય અને ધારણ સુધી પહોંચાડનાર છે તે અવલંબનતા કહેવાય. (૫) મેઘા :- સામાન્ય અને વિશેષ બંનેને ગ્રહણ કરે છે. તેમજ ધારણું સુધી પહોંચડનાર છે. ૨) દા :– “કંઈક છે” એ બંધ થયા બાદ “તે શું છે? એવી જિજ્ઞાસા થાય છે. “તે શું છે?” એવી જિજ્ઞાસા ને સંતોષવા અર્થાત્ “તે વસ્તુ શું છે?” એને નિર્ણય કરવા માટે થતી વિચારણું તે ઈહા. જેમકે કેઈક ચીજને સ્પર્શ થશે અને અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ કર્યો. ત્યાર પછી એવી વિચારણા કરે કે-શું આ સ્પર્શ દેરડાને છે કે સપને? ના ના દેરડું હોવું જોઈએ, સાપ તે કુંફડે મારે આવી વિચારણું તે ઈહા. ] અવગ્રહ થયા પછી વિષયાર્થના એક સામાન્ય અંશના જ્ઞાન ઉપરથી બાકી રહેલા બીજા વિશેષ અંશના જ્ઞાન તરફની પ્રવૃત્તિ અર્થાત્ અમુક પ્રકારનો ચોકકસ નિર્ણય જાણવાની ઈચ્છા પૂર્વક પ્રયત્ન તે ઈહા. ] ઈહાના ઉહા–ચેષ્ટા-તર્ક-પરીક્ષા વિચારણા જિજ્ઞાસા એ પર્યાય વાસી શબ્દ છે. . G નિશ્ચય વિશેષની જીજ્ઞાસા એટલે અપાય સુધી પહોંચવાની ઈરછા તે ઈહા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્વાર્થસૂત્ર પ્રધટીકા | સ્પર્શને આધારે વિચારતા કહ્યું કે સામાન્ય સ્પર્શ તે અવગ્રહ અને તેના ઉત્તર ભેદ સંબંધિ વિચાર તે ઈહા કહ્યું. ઈહા છ પ્રકારે કહી શ્રેત-ચક્ષુ-ઘાણ–રસના-સ્પર્શન અને મન એટલે કે શ્રેત્રેઈન્દ્રિય ઈહા વગેરે.... | | નાદિસૂત્રમાં મતિજ્ઞાન [આભિનિધિજ્ઞાન] ના એકાથક પાંચ નામ કહ્યા - तं जहा आमागणया, मग्गाणया, गवेसणया, चिता विमंसा से तं ईहा. (૧) આભેગનતા :- અર્થાવગ્રહ પછી સદભૂત અર્થની વિશેષ વિચારણ કરવી. (૨) માણતા – અન્વય-વ્યતિરેક રૂપ ધર્મનું અન્વેષણ કરવું. (૩) વેષણ – અસદભૂત ધર્મનો ત્યાગ પૂર્વક અન્ય ધર્મનું અનવેષણ કરવું. (૪) ચિંતા :-સદભૂત પદાર્થનું વારંવાર ચિંતન કરવું. (૫) વિભ:-કંઈકે ૨૫ણ વિચાર કરો. (૩) કપાય :- ઈહા પછી આ વસ્તુ અમુક જ છે તે જે નિર્ણય તે અપાય. જેમકે-આ કંઈક છે તે વિચારણા એ રાવણ પછી આ દેરડું હશે કે સાપ હશે તેવી વિચારણા તે હૃદ અને આ સાપને સ્પર્શ નથી દેરડાને જ છે તે નિશ્ચય તે અવાય–અપાય. સામાન્ય અને વિશેષ પ્રકારે અવગૃહીત થયેલા વિષય વિશે– સારો કે ખોટે ? એગ્ય કે અયોગ્ય ? એક રીતે કે બીજી રીતે ? એ પ્રમાણે ગુણ અને દોષની વિચારણા પૂર્વક અપનેદ કરનાર અધ્યવસાય તે અપાય. શ્રી ભાષ્યકારના જણાવ્યા મુજબ અપગમ, અપનેદ, અપવ્યા, અપેત, અપગત, અપવિદ્ધ અને અપનુત્ત અપાયના પર્યાયવાચી શબ્દ છે. ગુણ-દેષ વિચારણા અંગે જણાવતા સિદ્ધસેનીય ટીકામાંલખ્યું કે સાધારણ ધર્મ તે ગુણ જેમકે દેરડાનો ગુણ ધર્મ તે દેરડાપણું છે જે ધર્મ ત્યાં સંભવ નથી તે દેષ જેમકે દોરડામાં દેરડુંપણું છે પણ સાપ પણાને ધર્મ નથી તેથી સાપપણુ વિચારણા તે દેષ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧૫ ૧૨૧ આ ગુણ દેષ વિચારણા રૂપ અવ્યવસાય તે અપાય કહ્યું. પનુતિ જ્ઞાતિ પનોત્યાગ. અપાય આ જ પ્રત્યય થાય અને બીજો ન થાય તેવો નિર્ણય તે અપાય બીજા અર્થમાં જણાવ્યું કે નિશ્ચયપૂર્વક જણવું તેને અપાય કહે છે. _૦ અવાય જ્ઞાન પણ છ ભેદે પ્રરૂપેલું છે. શ્રેગ્નેન્દ્રિય અવાય ચક્ષુરિન્દ્રિય અવાય–ધ્રાણેન્દ્રિય અવાય જિહેન્દ્રિય અવાય સ્પર્શનેન્દ્રિય અવાય અને અનિદ્રિય (મન) અવાય. ૦ શ્રી નંદીસૂત્ર આગમમાં અવાય માટે પાંચ પર્યાયવાચી નામે જણાવતા લખ્યું કે– ....पंच नामधिज्जा भवन्ति तं जहा आउट्टणया, पच्चाउट्टणया, अवाए बुद्धि, विण्णए से तं अवाए. (૧) આવર્તનતા – ઈહ પછી નિશ્ચચ બેધરૂપ પરિણામથી પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કરવું તે આવર્તનતા. (૨) પ્રત્યાવર્તનતા – ઈહા દ્વારા અર્થોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રત્યાવર્તનતા. (૩) અવાયા- સર્વ રીતે પદાર્થને નિશ્ચય તે અવાય. (૪) બુદ્ધિ:- નિશ્ચયાત્મક જ્ઞાન તે બુદ્ધિ. (૫) વિજ્ઞાન-વિશિષ્ટતર નિશ્ચય અવસ્થાને પામેલું જ્ઞાન તે વિજ્ઞાન. (૪) ધજા - અવાય દ્વારા નિર્ણય થયા બાદ તેને ઉપગ ટકી રહે તે ધારણું. ૦ અવાયરૂપ નિશ્ચય થયા બાદ તે કેટલાંક સમય સુધી રહે છે પછી મન બીજા વિષયોમાં ચાલ્યું જતું હોવાથી તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે. છતાં તે એ સંસ્કાર મૂકતે જાય છે કે જેથી આગળ કઈ નિમિત્ત મળતાં તે નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધાં મતિવ્યાપાર તે ધાણા. પિતાપિતાના વિષય પ્રમાણે પ્રતિપત્તિ, મતિમાં સ્થિર થવું અને અવધારણ યાદ કરવું તે ધારણું. | ધારણાના ત્રણ પ્રકાર બતાવ્યા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તત્વાર્થસૂત્ર પ્રધટીકા (૧) પ્રતિપત્તિ યથાસ્વમ્ અર્થાત અવિસ્મૃતિ: અપાય થયા પછી અંતમુહૂર્ત સુધી તે જ વિષયને ઉપગ એમને એમ ચાલુ રહે છે.-વિચુત થયે નથી, તે અવિસ્મૃતિ ધારણા (૨) મત્યવસ્થાપન અર્થાત્ વાસના: અવિશ્રુતિ ધારણ પછી ક્ષપશમ રૂપે સંખ્યાતા અસંખ્યાતા ભવ સુધી રહે છે તે વાસના. (૩) અવધારણ અર્થાત સ્મૃતિ-ધારણા – સ્મરણાદિક રૂપે પાછું યાદ આવે છે તે ધારણું તેમાં પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ નિમિત્ત બનતાં જાગૃત થાય છે. | શ્રી ભાષ્યકાર ધારણાના પર્યાય શબ્દને જણાવતાં પ્રતિપત્તિ, અવધારણ, નિશ્ચય, અવસ્થાન, અવગમ, અવધ એ શબ્દો પ્રાજે છે. _| ધારણાના છ ભેદ છે. દ્રિય ધારણા, ચક્ષુરિન્દ્રિય ધારણા, ધ્રાણેન્દ્રિય ધારણા, રસનેન્દ્રિય ધારણ, સ્પર્શનેન્દ્રિય ધારણ નેઈન્દ્રિય ધારણ. | શ્રી નંદિસુત્રમાં ધારણાના એકાઈક એવા પાંચ નામે કહ્યા છે– ત નહીં ધરા-ધાણા–ટવા-પટ્ટો સે ત ધારા. (૧) ધારણ:- જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ ગ્ય નિમિત્ત મળતા જે સ્મૃતિ જાગી. ઉઠે તે ધારણ. (૨) ધારણું – જાણેલા અર્થને અવિશ્રુતિ પૂર્વક અંત મુહૂર્ત સુધી ધારણ કરી રાખવું. (૩) સ્થાપના :- નિશ્ચય કરેલ અર્થની હૃદયમાં સ્થાપના કરવી. તેને વાસના પણ કહે છે. (૪) પ્રતિષ્ઠા:- અવાય દ્વારા નિર્ણત અર્થોને ભેદ-પ્રભેદ સહિત હૃદયમાં સ્થાપન કરવા. (૫) કેષ્ઠ :- જેમ કેષ્ઠમાં રાખેલ ધાન્ય નષ્ટ ન થતા સુરક્ષિત રહે છે તે રીતે હૃદયમાં સૂત્ર અને અર્થને ધારણ કરી રાખવા. | અવગ્રહાદિનો કાળ :- અવગ્રહ આદિ કમિશ: પ્રવર્તતા હોવા છતાં અતીશીવ્રતાથી પ્રવર્તતા હોવાથી તેને ખ્યાલ આવતું નથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૫ ૧૨૩ | શ્રી નંદિસૂત્રમાં જણાવ્યા મુજબ અર્થાવગ્રહ જ્ઞાનને કાળ-પ્રમાણ એક સમય છે, ઈહાને અંતમુહૂર્ત પ્રમાણ સમય છે, અવાયનો પણ અંતમુહૂર્ત પ્રમાણુ કાળ છે. ધારણાને કાળ સંખ્યાત અને યુગલિયાઓની અપેક્ષાએ અસંખ્યાત કાળ છે. અર્થાવગ્રહ જ્ઞાનેપગ એક સમય, ઈહા અને અવાયને ઉપયોગ અર્ધ મુહૂર્ત પ્રમાણુ તથા ધારણુને કાળ પરિણામ સંખ્યાતઅસંખ્યાત કાળ. | મતિના કુલ ભેદ :- આ રીતે ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ, છ પ્રકારે અર્થાવગ્રહ, છ પ્રકારની ઈહા, છ પ્રકારે અવાય અને છ પ્રકારે ધારણા એમ કુલ ૨૮ ભેદ મતિજ્ઞાન કે આભિનિબેધિક જ્ઞાનના જાણવા. અવગ્રહાદિનું દૃષ્ટાન્ત :- [શ્રી નંદિ સૂત્ર અનુસાર) (૧) શ્રોત્રેન્દ્રિય સંબંધે – કોઈ વ્યક્તિના કાને અવ્યક્ત શબ્દ અથડાય ત્યારે તે ભાષાના પુદ્ગલે તે પુરુષના કર્ણ દ્વારા પ્રવેશી શ્રેગેન્દ્રિય સ્પશે તદઅનંતર આ શબ્દ છે તેવું તે વ્યક્તિ જાણે તે અવગ્રહ. - આ શબ્દ કયે છે? [અમુક પુરુષનો કે સ્ત્રીને કે અન્ય કોઈ ] તે વિચારણા એ ઈહા. પછી આ શબ્દ અમુકને જ છે. જેમકે ખર સ્વર છે એટલે અમુક પુરુષને જ હોવું જોઈએ તેવું નિશ્ચયાત્મક જ્ઞાન તે અવાય. - ત્યાર પછી તેને સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી ધારણ કરે છે તે ધારણા (૨) ચક્ષુરિન્દ્રિય સંબંધ છે :- કેઈ વ્યક્તિએ અસ્પષ્ટરૂપ જોયું તેને “આ કેઈ રૂ૫ છે” તેમ ગ્રહણ કરે પણ તેનું રૂપ છે તે જાણે નહીં તેને અર્થાવગ્રહ કર્યો. પછી આ રૂ૫ અમુક છે તેવું જાણે. [આ જડ રૂપ છે કે પુરુષાકૃતિ. જડ તે સ્થિર હોય. ચેતન તો હાલચાલે એવી વિચારણું તે ઈહા. પછી અવાચમાં પ્રવેશે ત્યારે તે ઉપગત થઈ જાય. આ (ચેતના કૃત) પુરુષ જ છે કેમ કે હાલે ચાલે છે તે નિશ્ચય તે અવાય) પછી ધારણામાં પ્રવેશેલ જ્ઞાન સંખ્યાત–અસંખ્યાત કાળ સુધી રહે છે, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્વાર્થસૂત્ર પ્રમાયટીકા આ રીતે પ્રાણેન્દ્રિય રસનેન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય સબધે અવગ્રહ-હા-અવાય-ધારા સમજી શકાય. શ્રીન’દિસૂત્રમાં આ વાત ગાથામદ્ રીતે સમજાવેલ છે. (૬) નાઈન્દ્રિય-મન સબધે :- કોઈ પુરુષે અવ્યક્ત સ્વપ્ન જોયુ તેને સ્વપ્ન છે તેટલી ખખર પડે તે અવગ્રહ. મેં સ્વપ્નમાં શું જોયું' તે સંબધિ વિચારણા તેને ‘ઈહા’ કહે છે, તદ્દન તર તે અવાયમાં પ્રવેશે છે. ત્યારે તે ઉપગત થાય છેમે અમુક જ સ્વપ્ન જોયું તેવા નિર્ધાર] તેને “અવાયુ” કહે છે. તત્પશ્ચાત્ ધારણામાં પ્રવિષ્ટ થતા સખ્યાત અથવા અસખ્યાત કાળ સુધી તે ધારી રાખે છે. — 7 આ અભિનિષેાધિક – મતિજ્ઞાન ચાર પ્રકારે પણ નિરૂપેલ છે—[શ્રી નખ્રિસૂત્રાનુસાર] (૧) દ્રવ્ય ] -દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્ય રીતે સદ્રવ્યાને જાણે છે પણ જોતા નથી. (૨) ક્ષેત્ર -ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્યતઃ સર્વ ક્ષેત્રને જાણે છે પણ જોતા નથી. (૩) કાળ 7- કાળથી મતિજ્ઞાની સામાન્યતયા ત્રણે ઢાળને જાણે છે પણ જોતા નથી. (૪) ભાવ —ભાવથી મતિજ્ઞાની સામાન્પણે સભાવાને જાણે છે પણ જોતા નથી. 卐 卐 [8] સદભ આગમ સદ્દભ (૧) તે તિં મુનિણર્યાં ? ચર્િ વળાં, તું ના ईहा २ अवाओ ३ धारणा ४ आमणि बोहे चविहे पण्णते तं जहा उग्गहो इहा अवाओ धारणा ભગવતી શતક ૮ ઉદેશ-૨ સૂ. ૩૧૭ (૨) મતિજ્ઞાન પ્રકષ્ણુ સૂત્ર : ૨૭ થી સૂત્ર : ૪૭ હૂઁ ? -ન‘દિસૂત્ર : ૨૭ ન દિસૂત્રમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૫ ૧૨૫ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલે ગાથા–પનું વિવેચન (૨) વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૧૮૧થી ૧૮૫૨૮૮-૨૯૧ તસ્વાર્થ સંદર્ભ અધ્યાય : ૧ ગાથા ૧૮–૧૯-૨૦ અર્થ અને વ્યંજન-અવગ્રહ. [9] પધ (૧) તે જ્ઞાનના છે ચાર ભેદે અવગ્રહ ઈહા વળી અવાય છે ધારણ જે બુદ્ધિ સાધે નિર્મળી (૨) ઈહા અવાય અને ત્રીજા, ધારણ અર્થને અડે અવગ્રહ અડે ચેાથે વ્યંજન તેમ અર્થને [10] નિષ્કર્ષ આ સૂત્રમાં અવગ્રહ-ઈહા-અવાય ધારણ ચાર ભેદ કહ્યા. અર્થોના અવગ્રહણને અવગ્રહ કર્યો. વિચારણાને ઈહા કહી, અર્થના–નિર્ણયાત્મક નાનને અવાય કહ્યું અને ઉપયોગની અવિસ્મૃતિ–વાસના-સ્મૃતિને ધારણા કહી. જીવે પણ આપ્તવચનથી- સાધુ મુખે શ્રવણથી આત્માનું સ્વરૂપ, સાંભળવું. પરપદાર્થો તરફથી લક્ષ ખેચી સ્વ સન્મુખ લક્ષ કરવું. પ્રથમ સ્થૂળપણે સામાન્યથી આમા સંબંધી જ્ઞાન થવું તે, આત્માને અર્થાવગ્રહ પછી આત્મજ્ઞાન સંબંધિ વિચારણા કરવી તેને ઈહા કહ્યું. ઈહા થકી જાણેલ આત્મા “આ તે જ છે” અન્ય નથી એવું નિશ્ચયાત્મક જ્ઞાન તે અવાય. આત્મા સંબંધે કાલાંતરે પણ સંશય તથો વિસ્મરણ ન થાય તે ધારણા. આ સૂત્ર દ્વારા આતમજ્ઞાન-આત્મ જાગૃતિ અને છેવટે પ્રશસ્ત શભ દયાન પ્રતિ કેન્દ્રિત થવું અને અવગ્રહથી ધારણા સુધી પહોંચવું તે જ સુંદર નિષ્કર્ષ નીકળી શકશે. | – T – U — U — U — U - B Page #135 -------------------------------------------------------------------------- ________________ i E ૧૨૬ તત્વાર્થસૂત્ર પ્રધટીકા અધ્યાય : ૧ સૂત્ર : ૧૬ [1] સૂaહેતુ આ સૂત્ર થકી અવગ્રહ વગેરેના ભેદે જણાવે છે. બીજા શબ્દોમાં સૂત્રને હેતુ વિષયભેદે અને ક્ષયે પશભેદે અવગ્રહાદિના ભેદ જણાવવાનું છે. [2] સૂત્ર: મૂળ * बहु बहु विध क्षिप्रा निश्रिताऽसंदिग्ध ध्रुवाणां सेतराणान [3] સૂત્ર: પૃથફ बहु-बहुविध क्षिप्र अनिश्रित असदिग्ध-ध्रुवाणां-स ईतराणाम [4] સૂરસાર બહુ (ઘણુ) બહુવિધ (ઘણું પ્રકારે)--ક્ષિક (જદીઅનિશ્રિત (ચિનહુ રહિત) -અસંદિગ્ધ (સદેહ રહિત) – ધ્રુવ (નિશ્ચિત) [આ છે અને આ છ થી ઇતર (વિપરીત) [અબહુ –અ૫, અબહુવિધ-ઓછા પ્રકારે, અક્ષિપ્ર-વિલંબે નિશ્ચિત-ચિહુસહિત, સંકિ-સદેહમુક્ત [એ પ્રમાણે બાર પ્રકારે અવગ્રહ-ઈહિા-અપાય-ધારણું એવા મતિજ્ઞાનના ભેદ પ્રવર્તે છે.] [5] શબ્દજ્ઞાન 1 (૧) બહુ – એક સાથે ઘણા પદાર્થોનું જ્ઞાન થવું. (ર) અબહુ – અલ્પ અથવા એકાદ પદાર્થનું જ્ઞાન થવું. (૩) બહુવિધ ઘણું પ્રકારના પદાર્થોનું જ્ઞાન થવું. (૪) અબહુવિધઃ- એક અથવા અપ પદાર્થોનું જ્ઞાન થવું. (૫) ક્ષિત્ર :- શીઘ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું. (૬) અક્ષિય:- કેઈ પદાર્થને વિચારી વિચારી વધુ વખતે જાણે (૭) અનિશ્ચિત – નિશ્રા નિશાની કે લક્ષણ વિના જ્ઞાન થવું. 3 દિગંબર પરંપરા મુજબ આ સૂત્ર ० बहु बहु विध क्षिप्रा निःसृतानुक्त ध्रुवाणां सेतराणाम्- निश्रिता ने બદલે શનિ : વૃત છે. શરિષ ને બદલે નવત્ત છે. ક Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ 1 અધ્યાય-૧ સૂત્ર–૧૬ (૮) નિશ્ચિત :- નિશ્રા કે લક્ષણ થકી જ્ઞાન થવું. (૯) અસંદિગ્ધ - સંદેહ રહિત પણે જ્ઞાન થવું. (૧૦) સંદિગ્ધ – સંદેહ યુક્ત જ્ઞાન થવું. (૧૧) ધ્રુવ:– એક વખત ગ્રહણ કર્યા પછી કદી ન વિસરે તેવું જ્ઞાન. (૧૨) અકવ:- જે ક્ષણેક્ષણે હિનાધિક થાય તેવું અસ્થિર જ્ઞાન. -તા:-ઈતર એટલે બીજા અહીં તેને અર્થ વિકલ પક્ષે થાય. સ એટલે સાથે. [6] અનુવૃત્તિ () મતિઃ સ્મૃત્તિ: સંજ્ઞા થી : (२) अवग्रहेहापाय धारणाः. [7] પ્રબોધ ટીકા ; અહીં બહુ-બહુવિધ ક્ષિપ્ર-અનિશ્રિત-અસંદિગ્ધ-ધ્રુવ એ છે ભેદ તથા તેના વિરોધી એવા અબહુ વગેરે છ ભેદ ના અવગ્રહ–હા અપાય-ધારણ રૂપ મતિજ્ઞાનના પ્રકારે અત્રે વર્ણવેલા છે. - અવગ્રહનું સ્વરૂપ સૂત્ર ૧ : ૧૫માં વર્ણવેલું છે. ક્ષપશમની વિચિત્રતાથી આ બહુ વગેરે વિવિધ ભેદ પડેલા છે. એટલે સ્વાભાવિક જ મતિજ્ઞાનના આ બધાં ભેદ થશે. તે ભેદમાં પ્રથમ પાંચ ઇન્દ્રિય અને છઠું મન એ છ સાધને થકી અવગ્રહાદિની ગણના કરવી અર્થાત્ બહુગ્રાહીના ૨૪ ભેદ થશે. છ અવગ્રહ–છ ઈહાછ અપાય-છ ધારણ. આ રીતે બહુ-અબહ વગેરે જે બાર ભેદની ચર્ચા અને કરવાની છે તેના પાંચ ઈન્દ્રિય અને છઠું મન રૂ૫ કુલ છ અવગ્રહ-છ ઈહા-છ અપાય અને છ ધારણ એમ ૨૪-૨૪ ભેદે થશે. કુલ ૨૪ ભેદ x ૧૨ બહ-વગેરે ભેદ= ૨૮૮ ભેદ [સૂત્ર: ૧૮માં વ્યંજનાવગ્રહની વાત આવે છે તે વ્યંજનાવગ્રહના મન તથા ચક્ષ સિવાયના બીજા ચાર ભેદ–(સ્પર્શન, રસન, ધ્રાણ, છેત્ર) છે. તેથી બહુ-અબહુ સાથે ગુણતાં ૧૨ x ૪ = ૪૮ ભેદ થશે.] [આ રીતે ૨૮૮ + ૪૮ = ૩૩૬ ભેદ મતિજ્ઞામના થયા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ છે અવગ્રહ પઇન્દ્રિય + મન ૧ મહુ ૨ અલ્પ ૩ બહુવિધ ૪ એકવિધ પ ક્ષિપ્ર ૬ ક્ષિપ્ર ૭ અનિશ્રિત ૮ નિશ્રિત ૯ અસ*દિગ્ધ ૧૦ સ’દિગ્ધ ૧૧ ધ્રુવ ૧૨ અશ્રુવ 99 "" 99 99 99 "9 99 ,, "" ,, ,, ૭ અપાય છ ઇહા પઇન્દ્રિય + પઇન્દ્રિયન મન મન ,, 99 "" 99 ,, ,, તત્વાર્થસૂત્ર પ્રમાષટીકા છ ધારણા પઇન્દ્રિય+ મન . . ૐ ૐ ૐ ,, 99. "" "" 34 "" 99 "" "" "" 39 આ "" આ ⠀⠀⠀⠀⠀ ** ,, (૧) બહુ ગ્રાહી :– એટલે ઘણાં અથવા અનેક. જેમકે શય્યામાં રહેલા પુરૂષ સ્પના મળે ત્યાં રહેલી સ્ત્રી– પુષ્પ—વસ્ત્ર—ચંદન વગેરે એકેક વસ્તુને જાણે. સ્ત્રીના સ્પર્શ છે અને આ તેની સાથે રહેલા પુષ્પના સ્પશ છે. તેની સાથે રહેલા ચઢનના સ્પર્શ છે, આ વસ્રના સ્પર્શ છે. એમ મહુલ સ્પર્શીને એક સાથે જાણે તે બહુગ્રાહી જાણવે. આ રીતે મતિજ્ઞાન થતા અનુક્રમે બહુગ્રાહી અવગ્રહ–બહુગ્રાહીણી ઇહા-મહુશ્નાહી અપાય અને બહુગ્રાહી ધારણા કહેવાય. ... બહુ શબ્દ સખ્યાવાંચી અને વૈપુલ્યવાચી છે. 99 ,, 99 ] સખ્યાવાચી મહુશબ્દ ના એક-બે અનેક અ લેવે. વૈપુલ્યવાચી મહુ શબ્દ ઘણાં—ખૂબ એવા જથ્થાના સૂચક છે. (૨) અલ્પગ્રાહી – અહુના વિપક્ષી શબ્દ છે એક અથવા અલ્પ. જેમકે શય્યામાં રહેલા પુરુષ સ્ત્રી-વજ્ર-પુષ્પ-ચક્રનાદિમાં કાઈ એકાદ સ્પશને જાણે પણ અન્ય વસ્તુની હાજરી હાવા છતાં થયા. પશમના અપક ને કારણે તેનું સ્પર્શ જ્ઞાન ગ્રહી શકે નહી. Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૬ ૧૨૯ આ એકનું કે અ૫નું જ ગ્રહણ કરવું તેને અપગ્રાહી જાણવું. આ રીતે મતિજ્ઞાન થતાં અલ્પગ્રાહિણી અવગ્રહ, અપગ્રહણ ઈહા, અપગ્રાહી અપાય અને અલ્પગ્રાહી ધારણું કહેવાય. અ૫ શબ્દથી અહીં સંખ્યાવાચી અર્થમાં એક અને વૈપુલ્યવાચી અર્થમાં અલ્પ જ એમ સમજવું. (૩) બહુવિધ ગ્રાહી:-બહુવિધ એટલે ઘણાં પ્રકારે. અહીં વિધ શબ્દ પ્રકારવાચી છે. ' - बहुव्यो विधा यस्य स बहुविधः જેમ સ્ત્રી–પુષ્પ–વસ્ત્ર–ચંદનાદિ જે સ્પર્શ થયો તેમાં આ સ્પર્શ શીત છે–સ્નિગ્ધ છે–મૃદુ છે-કઠિન છે–ઉષ્ણ છે આદિનું જે ગ્રહણ કરવું તે બહુવિધગ્રાહી. આ રીતે મતિજ્ઞાન થતાં બહુવિધગ્રાહી અવગ્રહ, બહુવિઘાહિણી “હા, બહુવિધગ્રાહી બહુવિધગ્રાહી અપાય અને બહુવિધગ્રાહી ધારણા કહેવાય. ઘણા પ્રકારના ગુણો વડે ભિન્ન સ્પર્શને જણાવનાર એવું જ્ઞાન તેને બહુવિધ ગ્રાહી જ્ઞાન જાણવું. (૪) એકવિધ ગ્રાહી:- એકવિધ એટલે એક પ્રકારે–સ્ત્રી પુષ્પ વસ્ત્ર ચંદનાદિમાં ગમે તે એકાદ સ્પશને જાણે. જેમકે-આ સ્પર્શ શીત છે અથવા આ સ્પર્શ સિનગ્ધ છે અથવા આ સ્પર્શ મૃદુ છે એવા એકાદનું જ જ્ઞાન થાય તેને એક વિધગ્રાહી જ્ઞાન કહ્યું. આ રીતે મતિજ્ઞાન થતા એક વિધ ગ્રાહી અવગ્રહ, એકવિધગ્રાહિણી “હા, એકવિધ ગ્રાહી અપાય, એક વિશ્વગ્રાહી ધારણા કહેવાય. (૫) ક્ષિપ્ર ગ્રાહી:– ક્ષિપ્રા એટલે જલદી થનારું જ્ઞાન. ઇંદ્રિયવિષય વગેરે બાહ્ય સામગ્રી બરાબર હોવા છતાં પણ ફક્ત પશમની પતાને લીધે કેઈને એ વિષયનું જ્ઞાન જલદી થાય છે. તેને ક્ષિપ્રગાહી કહ્યું. જેમ કયાંય સંગીતના સ્વરો સંભળાય કે તુરંત જ આ શરણાઈ સીતાર હારમોનીયમ તબલાનો અવાજ છે તેમ પોતાના આત્મા વડે ઝડપથી જાણ લે તે ક્ષિપ્ર ગ્રહણ કરનાર ગણાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્વાર્થસૂત્ર પ્રધટીકા આ રીતે મતિજ્ઞાન થતા ક્ષીપ્રગ્રાહી અવગ્રહ–ક્ષીપગ્રહિણી ઈહાક્ષીપ્રગ્રાહી અપાય ક્ષીપ્રગાહી ધારણું કહેવાય. (૬) અક્ષિપ્રગ્રાહી:–અક્ષિપ્ર એટલે વિલંબથી થનારુ જ્ઞાન. જેને માટે સિદ્ધસેની ટીકામાં જિળ શબ્દ વાપર્યો છે. વિરેજ–ઘણાં કાળે કરીને જાણવું. જેમ સંગીતના સૂરમાં શરણાઈ સીતાર તબલા વગેરે વાગતા હેય પણ પિતાના આત્મા વડે ઘણાં કાળે કે વિલંબથી તે જાણે. ક્ષપશમની મંદતાને લીધે આ વિષયનું જ્ઞાન વિલંબથી થાય. આ રીતે મતિજ્ઞાન થતા અક્ષિપ્રગ્રાહી અવગ્રહ અક્ષિપ્રગ્રાહી ઈહા અક્ષિપ્રગ્રાહી અપાય અને અક્ષિપ્રગ્રાહી ધારણા કહેવાય. (૭) અનિશ્રિતગ્રાહી:-[દિગંબર આમ્નાયમાં નિવૃત શબ્દ છે.] અનિશ્રિત એટલે નિશાની–લિગ કે ચિહ્ન રહિત પણે જ્ઞાન થવું તે લિંગ દ્વારા અપ્રમિત અથવા હેતુ દ્વારા અનિણત વસ્તુ એટલે અનિશ્રિત ગ્રાહી. જેમ કે વજાને જોયા વિના જ આ મંદિર છે એમ જાણી શકે અથવા શીત–કમળ વગેરે સ્પર્શ ચિહ્નો સિવાય જ આ જૂઈના ફૂલે છે તેમ જાણી શકે તેને અનિશ્રિત ગ્રાહી કે અલિંગગ્રાહી અવગ્રહ જાણ. આ રીતે મતિજ્ઞાન થતા અનિશ્રિતગ્રાહી અવગ્રહ-અનિશ્રિત ગ્રાહિણી ઈહા-અનિશ્રિતગ્રાહી અપાય અને અનિશ્રિત ગ્રાહી ધારણા કહેવાય. | શ્રી નંદીસૂત્રની શ્રી મલયગિરિ ટકા મુજબ-“પરધર્મોથી નિશ્ચિત ગ્રહણ તે નિશ્ચિત પ્રદુ પરધર્મોથી અનિશ્ચિતતે નિશ્ચાવબહુ (૮) નિશ્ચિતાગ્રાહી– નિશ્રિત એટલે નિશાની ચિહ્યું કે લિંગ સહિત પણે જ્ઞાન થવું તે. લિંગ દ્વારા પ્રમિત કે હેતુ દ્વારા નિર્ણિત વસ્તુ તે નિશ્રિતગ્રાહી જ્ઞાન સમજવું. જેમ દવજાને જોઈને અહીં મંદિર હશે તેમ જાણે અથવા શીતકેમળ સ્પર્શ ચિહ્ન કે અમુક પ્રકારની સુગંધથી જઈના ફૂલે છે તેમ જાણે તેને નિશ્રિત અથવા સલિંગગ્રાહી જ્ઞાન જાણવું. Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૬ ૧૩૧ આ રીતે મતિજ્ઞાન થતાં નિશ્રિત ગ્રાહી અવગ્રહ-નિશ્રિત ગ્રાહિણી ઈ હા-નિશ્રિતગ્રાહી અપાય–નિશ્રિતગ્રાહી ધારણું કહેવાય. તફાવત નોંધ :-દિગંબર આગ્રામાં અહીં નિવૃત્ત અને નિવૃત ભેદ જણાવેલ છે. જ્યારે પૂરી વસ્તુ પ્રગટ થવાને બદલે કંઈક પ્રગટ રહે અને કંઈક અપ્રગટ રહે અર્થાત્ સંપૂર્ણ રીતે આવિર્ભત નહીં એવા પુદ્ગલનું ગ્રહણ તે અનિઃસૃતાવગ્રહ અને સંપૂર્ણ પણે આવિભૂત પુદ્ગલેનું ગ્રહણ તેને નિઃસૃતાવહ સમજો. (૯) અસંદિગ્ધગ્રાહી:-કઈ જાતના સંદેહ વિના ચોક્કસપણે જાણવું તે અસંદિગ્ધ ગ્રાહી. કેમકે અસંદિગ્ધ એટલે નિશ્ચિત. જેમકે આ સ્પર્શ ચંદનને જ છે ફૂલને નથી તેવું નિશ્રિતશંકારહિત જ્ઞાન. આ રીતે મતિજ્ઞાન થતા અસંદિગ્ધગ્રાહી અવગ્રહ–અસંદિગ્ધ ગ્રાહિણું ઈહા-અસંદિગ્ધગ્રાહી અપાય-અસંદિગ્ધગ્રાહી ધારણ કહેવાય. (૧૦) સંદિગ્ધગ્રાહી:- કેઈ સંદિગ્ધપણે શંકાસહિતપણે જાણે તેને સંદિગ્ધગ્રાહી જાણવું. કેમ કે સંદિગ્ધ એટલે અનિશ્રિત. આ સ્પર્શ શીતળ છે તે તે ચંદનને હશે કે પુષ્પનો હશે? વિશેષ અનુપલબ્ધિથી સંશયાત્મક સ્થિતિ રહે માટે તે સંદિગ્ધગ્રાહી જાણવું. આ રીતે મતિજ્ઞાન થતા સંદિગ્ધગ્રાહી અવગ્રહ–સંદિગ્ધગ્રાહિણી ઈહા-સંદિગ્ધગ્રાહી અપાય-સંદિગ્ધગ્રાહી ધારણા કહેવાય. ૦ સત્ર તફાવત નોંધ :- દિગંબરીય પરંપરામાં અહીં અનુત્ત શબ્દ પ્રયેા છે. વક્તાના મુખમાંથી નીકળેલ શબ્દમાંના એકાદ શબ્દને સાંભળીને કે અસ્પષ્ટ અધુરા ઉચ્ચારણ પરથી “તમે અમુક વાત કહેવા માંગો છે” એમ અભિપ્રાયથી જાણી લેવું તે અનુક્ત અવગ્રહ. વક્તા સંપૂર્ણ બેલી રહે ત્યારે જ અભિપ્રાય સમજાય તે ઉક્ત અવગ્રહ. | નાદિસકામાં કરિષ એક જ પાઠ છે પણ હારિભદ્રીય ટીકામાં સૂત્રમાં સાથે અનુત્ત એ પાઠ પણ કૌંસમાં લખેલ છે. વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યો નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્ર પ્રખેાધટીકા અનુ બવપ્રર્ માત્ર શબ્દના વિષયમાં જ લાગુ પડશે. સ્પર્શીર્દિમાં નહી. તેથી આવી અપૂર્ણતાને લીધે અનુને બદલે અસંવિધ પાઠ જ વધારે ચેાગ્ય લાગે છે. ૧૩૨ (૧૧) ધ્રત્રગ્રાહી :- ધ્રુવ એટલે નિશ્ચિત, ધ્રુવના અર્થ અવશ્ય ભાવી સમજવા. ઇંદ્રિય અને વિષયના સ'ખ'ધ તથા મનેયાગ રૂપ સામગ્રીથી કાઈ એ વિષયને અવશ્ય જાણી લે છે તેને ધ્રુવગ્રાહી કહે છે. જ્યારે જ્યારે સ્ત્રી-પુષ્પ-વજ્ર—ચંદનાદિના સ્પર્શ થાય ત્યારે ત્યારે તે—તે સ્પર્શીને અવશ્ય જાણી લે તે ગ્રાહી કહ્યો. આ રીતે મતિજ્ઞાન થતા ધ્રુવગ્રાહી અવગ્રહ-ધ્રુવગ્રાહિણી ઈહાધ્રુવગ્રાહી અપાય અને ધ્રુવગ્રાહી ધારણા કહેવાય. (૧૨) અધ્રુવ ગ્રાહી :– અધ્રુવ એટલે અનિશ્ચિત અથવા કદાચિદ્ ભાવી. ઇન્દ્રિય અને વિષયના સંબંધ તથા મનાયેાગ રૂપ સામગ્રી છતાં ફાઈ એ વિષયને કદાચિક્ જાણે અને કદાચિહ્ન ન પણ જાણે. સામગ્રી પ્રાપ્ત થવા છતા ક્ષચેાપશમની મંદતાને લીધે વિષયને કાઇવાર ગ્રહે અને ફાઈવાર ન ગ્રહે. આ રીતે મતિજ્ઞાન થતા અવગ્રાહી અવગ્રહ અવ ગ્રાહિણી ઇહા–અધ્રુવગ્રાહી અપાય–અધ્રુવગ્રાહી ધારણા કહેવાય. 7 ઇન્દ્રિયા થકી બહુ-મહુવિધ આદિ બાર પ્રકારના [૧૨ x અવગ્રાહાદિ ૪=૪૮] મતિજ્ઞાનના ભેદોના ખુલાસા, મુખ્યતાએ સ્પર્શીનેન્દ્રિય થકી ૪૮ ભેદોના ખુલાસા કર્યો. એ જ રીતે થ્રોકોન્ડ્રિય થકી જાણીએ તે-જેમ સંગીત સ‘ભળાય ત્યારે આમાં વાંસળી–શરણાઇ—ત્રાસા-ઢાલ ડ્રમ વગેરે સર્વેના અવાજો જાણે અથવા કાઈ એક અવાજ જાણે તે શ્રાત્રેન્દ્રિય ને આશ્રીને બહુ-અબહુ અવગ્રહાર્દિ સમજવા. ચક્ષુ-ઇન્દ્રિય નુ* ઉદાહરણ લઈએ તા એક સમયે–ધાળા-લીલા કાળા–રાતા વગેરે સવે વર્ણાને જાણે તે બહુગ્રાહી અને એકાદ વધુ ને જ જાણે તે અમહુગ્રાહી અવગ્રાદિ સમજવા. Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૬ ૧૩૩ રસના-ઈન્દ્રિય:-મુખમાં મુકેલ પદાર્થમાં તી–ખા-ખારે બધાં સ્વાદને જાણે તે બહુગ્રાહી અને એકાદ સ્વાદને જ જાણે તે અબહુગ્રાહી અવગ્રહાદિ જાણવા. |કેટલીક શંકા – (૧) આ બાર ભેદેમાં વિષય વૈવિધ્યતા ને લીધે કેટલા અને ક્ષપશમ ની પટુતા કે મંદતાને લીધે કેટલા ભેદ થશે? - - બહુ-અબહુ અને બહુવિધ–અબહુવિધ એ ચાર ભેદ વિષયની વિવિધતા ઉપર અવલંબિત છે. બાકીના ક્ષિપ્ર વગેરે આઠ ભેદ ક્ષપશમની પટુતા કે મંદતા પર આધાર રાખે છે. (૨) બહુ-બહુવિધમાં શું તફાવત છે? ઘણું પદાર્થોની જાણકારી તે બહુગ્રાહી છે પણ પદાર્થોના પેટા ભેદેની માહિતીને બહુવિધ ગ્રાહી ગણે છે. અર્થાત્ બહુગ્રાહીમાં પ્રકાર ભેદ ઇષ્ટ નથી પણ બહુવિધાગ્રહીમાં પ્રકારભેદ ઇષ્ટ ગણેલ છે. જેમ ફૂટ શ્રીખંડ ખાનારે રસના ઈન્દ્રિયના અવગ્રહથી દરેક ફળને જાણે તે બહુગ્રાહી અને દરેક ફળને જાણવા સાથે કર્યું ફળ ખાટું છે? કયું મીઠું છે. એમાં સ્વાદ પણ સાથે જાણે તે બહુવિધ ગ્રાહી કહેવાય. (૩) સૂત્રમાં ષષ્ઠી વિભક્તિ કેમ પ્રયોજી? સૂત્ર : ૧–૧૫ વદિપાવધાળા માં પ્રથમ વિભક્તિ છે ત્યાં વઘાર કૃદન્ત છે. કુદરતનું કર્મ ષષ્ઠયન્ત થાય છે. તેથી અવગ્રહાદિ કૃદન્તના કર્મ એવા બહબહુવિધ ને ષષ્ઠી થઈ છે. જે કે અર્થ તે કર્મ હોવાથી દ્વિતીય વિભક્તિ મુજબ જ થવાને છે. જેમકે ષષ્ઠી હોય તે-“તેને અવગ્રહ કરે” અર્થ થાય અને દ્વિતીચાનુસાર “તેને અવગ્રહી થાય, અહીં બહુ-અપ આદિ શબ્દ વિષયના વિશેષણરૂપે વપરાય છે જેમકે બહુ અર્થને ધારે–અલ્પ અર્થને અવગ્રહે વગેરે. (૪) ધુવાવગ્રહ અને ધારણમાં ભેદ છે ? ધ્રુવ-અવગ્રહ એ અત્યંત ભાવિ અર્થમાં છે ક્ષોપશમની તીવ્રતાને લીધે પહેલા સમયે જેવો અવગ્રહ થયે તે જ બીજા-ત્રીજા આદિ સમયે થાય તે ધ્રુવાવગ્રહ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્વાર્થસૂત્ર પ્રધટીકા પણ વિશુદ્ધ અને સંલેશ યુક્ત પરિણામના મિશ્રણથી જ્યારે અવગ્રહ થાય ત્યારે બહુ કે અબહુ-અહુવિધ કે એકવિધ ગમે તે થાય પણ ધ્રુવગ્રાહી જ થાય તેવો નિયમ નથી. જ્યારે ધારણું એ તે ગ્રહણ કરેલા અર્થને નહીં ભૂલવાના કારણભૂત જ્ઞાનને કહે છે. આમ ધુવાવગ્રહ અને ધારણામાં ઘણે ભેદ છે. [8] સંદર્ભ: ક આગમ સંદર્ભ (૧) છત્ર કરામતી પત્તા, લદ્દા-વિષમર્ણાિતિ, વંદુંमोगिण्हति, बहुविध मोगिण्हति, धुवमोगिण्हति, अणिस्सिय मोगिण्हइ, असंदिद्ध मोगिण्हई । छव्विहा ईहामती पण्णता, त जहा खिप्पमीहति... जाव अस दिद्धमीहति । छविधा अवाय मती पण्णत्ता । छविधा धारणा પાતા–ત કહા ધારસ્થાનાંગ સ્થાન ૬ ઉદ્દેશ-૩ સૂત્ર ૫૧૦ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) વિશેષાવશ્યક સૂત્ર–ગાથા ૩૦૭ થી ૩૧૦ [9] પદ્ય અલ્પ બહુ બહુવિધ એક વિધ ક્ષિપ્રાને અક્ષિપ્ર છે. અનિશ્રિત નિશ્રિત સંશય-યુક્તને વિયુક્ત છે. ધ્રુવ ને અધુવગ્રાહી એમ બાર ભેદને છ થી ગુણ ગુણો ચારે થાશે ભેદ બે આફ઼ાસીએ છે. (૨) બહુ બહુ વિધ ક્ષિપ્ર અનિશ્રિત અને ધ્રુવ અસંદિગ્ધ ને બીજા છે વિરેધીય તેમ જ. [10] નિષ્કર્ષ આ સૂત્રમાં જે બહુ-અબહુ વગેરે બાર ભેદ જણાવ્યા તેમાં પૂર્વે કહ્યા મુજબ ક્ષોપશમની વિચિત્રતા મુખ્ય છે. ક્ષપશમની પટુતા કે મંદતાનુસાર આ જ્ઞાન થાય છે જે આત્મા આ ભેદને બરાબર સમજીને અવધારશે તેને સમજાઈ જશે. કે મારે જે ઓછું હતું જ્ઞાન થાય છે તેમાં કારણભૂત મારા જ કર્મોને ક્ષપશમ છે. જે તેમાંથી છુટવું હોય તે જ્ઞાનાવરણીય કર્મોની નિર્જર કરતા ક્ષપશમમાંથી ક્ષાયિક જ્ઞાન તરફ ગતિ કરવી જોઈએ. I – – – U — U — U – T. Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૭ ૧૩૫ GF BF અધ્યાય : ૧ સૂત્ર : ૧૭ [1] સૂaહેતુ આ સૂત્ર સામાન્યથી અવગ્રહ વગેરેને વિષય જણાવે છે. [2] સૂત્રઃ મૂળ ઉર્થય [3] સૂત્ર: પુથફ – – – – – – – – – [4] સૂત્રસાર અવગ્રહ, ઈહા, અવાય અને ધારણું એ ચારે મતિજ્ઞાનના અર્થને ગ્રહણ કરે છે અર્થાત તેને અર્થાવગ્રહ, અર્થ ઈહિ, અર્થ-અવાય અને અર્થ-ધારણ કહે છે. માટે તે ચારે અથના પેટા પ્રકાર રૂપ ગણાય છે, [5] શબ્દજ્ઞાન ચા-અર્ચના અર્થ=ઈન્દ્રિયને વિષયરૂપ અર્થ [6] અનુવૃત્તિ (૧) મતિઃ સ્મૃતિઃ સંજ્ઞા વિન્તા. થી મતિઃ (૨) વાવધાન [7] પ્રબોધ ટીકા: આ સૂત્રની સ્પષ્ટતા પછીના સૂત્ર ૧૮ ને આધારે થઈ શકે તેમ છે કેમ કે શ્રી નદિસત્રમાં જણાવ્યા મુજબ અવગ્રહના બે ભેદ છે से किं तं उग्गहे ? उग्गहे दुविहे पण्णत्ते तं जहा अत्थुग्गहे य वंजणुग्गहेय અવગ્રહ બે પ્રકારે છે (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. જેમાં વ્યંજનાવગ્રહની વાત સૂત્ર ૧–૧૮ માં છે આ સૂત્રમાં અર્થાવગ્રહને જણાવે છે. ફર્ક માત્ર એ છે કે શ્રી નંદિસૂત્ર અવગ્રહના જ બે ભેદ દર્શાવી ઈહા-અવાય–ધારણના ભેદ સીધા જ જણાવે છે. જ્યારે અહીં અર્થઅવગ્રહ સાથે ઈહા અવાય ધારણું જોડી દીધા છે. ક Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્વાર્થ સૂત્ર પ્રમેાધટીકા [] ર્થ:- ચક્ષુ-વગેરે ઈન્દ્રિચાના વિષય ભૂત પદાર્થને અ કહે છે. જે ખાદ્ય અને અભ્યન્તર નિમિત્તોથી સમુત્પન્ન પર્યાયાના આધાર છે તે દ્રવ્ય અર્થ છે. અર્થ શબ્દના લાક પ્રસિદ્ધ અર્થે તેા ઘણા છે. જેમકે અથ એટલે (૧) ધન (૨) પ્રયાજન (૩) શબ્દને વાચ્યા (૪) ઇન્દ્રિયાના વિષય રૂપ અર્થ (૫) જ્ઞાનના વિષયરૂપ અ-જ્ઞેય (૬) દ્રવ્ય કે પર્યાય રૂપ કાઈ પણ ભાવવસ્તુ (૭) અથ પર્યાય—વ્યંજન પર્યાય વગેરે. આપણે માટે સૂત્ર ૨:૨૧ અને ૨૨ માં સૂત્રકારે તે સૂચવ્યા મુજબ પીસ-જમ્પ-ચ-રાન્દાસ્તેવામશેઃ । ૨-૨ । શ્રુતનિન્દ્રિયમ્ય | ૨-૨૨ / સૂત્રથી અહીં ઈન્દ્રિચાના વિષયરૂપ અને જ ગ્રહણ કરવાના છે. તેથી સ્પર્શીન—સના-પ્રાણ–ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રયાના વિષય-સ્પર્શ –રસ-ગંધ-વણુ અને શબ્દ એ જ અર્થા છે તથા નેાઇન્દ્રિય એટલે કે મન એ છઠ્ઠું લેવુ.... કેમ કે મન વડે શ્રુતજ્ઞાન રૂપ અના વિષયના-અવગ્રહાર્દિક રૂપ મતિજ્ઞાનાપયેાગા પ્રવર્તે છે. O ૦ પાંચ પ્રકારના વર્ણાદિક અર્થીના અને છઠ્ઠા શ્રુતજ્ઞાન રૂપ અના અવગ્રહાદિક ઉપયાગો-પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠા મનથી ઉત્પન્ન થાય છે. ૦ અહી શંકા થાય કે શું પાંચ ઇન્દ્રિયાના વિષયભૂત રૂપાકિ અને તેના આશ્રયભૂત પુદ્ગલ દ્રવ્યે અને શાસ્રરૂપ દ્રવ્ય શ્રુત સિવાયના બીજા અર્થા જગતમાં છે જ નહી ? -૦- આ શંકાના નિરસન માટે જણાવે છે કે જગત્માં પદાર્થો તા અનેક છે પણ તે સવ દ્રવ્ય અને સંપર્યાયાના સમાવેશ સૂત્ર ૧:૩૦ સર્વ દ્રવ્ય પર્યાયેપુ યેવચમાં સમાવેશ થઇ જાય છે. અહીં તે ગ શબ્દથી પાંચ ઇન્દ્રિયા અને મનના વિષયભૂત ખની શકતા સ્પર્શદિને તથા તે સ્પર્શાદિ જેમાં હેાય તે પદાર્થાને તથા શ્રુતને જ ગ્રહણ કર્યો છે. ૦ લવ :- શબ્દમાં એકવચન મુકયુ છે. તેના હેતુ એ છે કે“તે તે ઇન્દ્રિયાના વ્યાપાર વખતે-પાતપાતાના જ તે વખતના એક જ વિષયને જાણવામાં ઇન્દ્રિય મદદગાર થતી હાય છે તેના જ જ્ઞાનપયેગ આત્મામાં થાય છે.” એટલે એક સમયમાં એક જ ઉપયોગ પ્રવર્તે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૭ ૧૩૭ ૦ વર્થ શબ્દ :– સ્પર્શ વગેરે સામાન્ય નિદેશથી સ્વરૂપ અને અને નામાદિ કલ્પના રહિત એવા અવગ્રહને ગાહક છે. (૧) તેને જ સ્પર્શ વગેરે તે અવગ્રહ (૨) શું આ સ્પર્શ છે કે નહીં તે જણાવનારી ઈહા (૩) નાના આ “તે સ્પર્શ જ છે એ પ્રમાણે જણાવનાર અથનું જ્ઞાન તે અપાય. (૪) તે જ સ્પર્ધાદિ અથને અપાય થયા બાદ પછીના કાળે જે અવિરકૃતિ તે ધારણું. આ પ્રમાણે રસ–ગંધ-રૂ૫–શબ્દ વગેરેના અથના પણ અવગ્રહાદિ સમજી લેવા. સૂત્રને સમગ્ર અર્થ—એ છે કે પાંચ ઈન્દ્રિયોના અને મનના વિષયભૂત વર્ણાદિ રૂપ અને તે જેમાં હોય તે દ્રવ્યરૂપ અર્થોને જાણવા માટે પાંચ ઈન્દ્રિય અને છઠું મન પ્રવૃત્તિ કરે છે તે વખતે આત્મામાં અનુક્રમે અવગ્રહ–હા–અપાય-ધારણા ઉપગ રૂપ મતિ જ્ઞાનોપગો બહુ-બહુવિધ આદિ બાર ભેદે પ્રવર્તે છે. T કેટલીક શંકા : એટલે વસ્તુ, દ્રવ્ય અને પર્યાય બંને વસ્તુ કહેવાય. તે - ઈદ્રિય-અનિદ્રિય અવગ્રહ–હા–અપાય-ધારણા જ્ઞાન દ્રવ્યરૂપ વસ્તુને વિષય કરે છે કે પર્યાય રૂપ વસ્તુને ? –સમાધાન- ઉક્ત અવગ્રહાદિ જ્ઞાન મુખ્યપણે પર્યાયને ગ્રહણ કરે છે. સંપુર્ણ દ્રવ્યને નહીં. દ્રવ્યને એ પર્યાય થકી જાણે છે કેમ કે ઈદ્રિય અને મનને મુખ્ય વિષય પર્યાય જ છે. પર્યાય દ્રવ્યનો એક અંશ છે. - પરિણામે અવગ્રહ-ઈહા વગેરે જ્ઞાન દ્વારા જ્યારે ઈદ્રિયો કે મન પિતપોતાના વિષયભૂત પર્યાયને જાણે છે ત્યારે તે તે પર્યાયરૂપથી દ્રવ્યને પણ અંશત: જાણે છે. કેમ કે દ્રવ્યને છેડીને પર્યાય રહી શકતો નથી. જેમકે ચક્ષનો વિષય રૂ૫ અને આકાર છે કે જે પુદ્ગલ દ્રવ્યના અમુક પર્યાય છે. જ્યારે ચક્ષુ કેરી વગેરેને ગ્રહણ કરે છે ત્યારે ભાવાર્થ એટલે જ કે તે કેરીના રૂપ તથા આકાર વિશેષને જાણે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્વાર્થસૂત્ર પ્રધટીકા અહીં સ્થલ દષ્ટિએ તે ચક્ષુ થકી કેરીનું ગ્રહણ થયું તેમ લાગે પણ ખરેખર કંઈ આખી કેરીનું ગ્રહણ થયું નથી. કેરીમાં તે સ્પર્શરસ–ગંધ બધું જ છે નેત્ર થકી આ પર્યાયે જણાતા નથી. અરે! કઈ પણ એક ઈદ્રિય એક વસ્તુના સંપુર્ણ પર્યાને જાણ શકતી નથી. તેથી સમાધાન એટલું થઈ શકે કે ઈદ્રિય-અનિદ્રિય જન્ય અવગ્રહાદિ ચારે જ્ઞાને પ્રથમ પર્યાયને જ મુખ્યપણે વિષય કરે છે અને તે પર્યાય થકી દ્રવ્યોને જાણે છે. () પૂર્વસૂત્ર : ૧૬ અને આ સૂત્ર : ૧૭ વચ્ચે શે સંબંધ છે? _ અર્થ સૂત્ર સામાન્યનું વર્ણન કરે છે. જ્યારે પૂર્વસૂત્ર વહુવવિધ વિશેષને ગ્રહણ કરે છે. અર્થાત્ આ સૂત્રમાં પર્યાય અથવા દ્રવ્ય રૂપ વસ્તુને અવગ્રહ આદિ જ્ઞાનના વિષય તરીકે જે સામાન્ય રૂપે બતાવી છે. તેને જ સંખ્યા જાતિ વગેરે થકી પૃથક્કરણ કરી બહુચ૯૫ આદિ વિશેષ રૂપે પૂર્વ સૂત્રમાં બતાવી છે. (૩) અર્થે એવું સપ્તમ્યઃ સૂત્ર હેવું જોઈએ. કેમકે અર્થના હોવા ઉપર મતિજ્ઞાન થાય છે? –– આ એકાન્ત નિયમ નથી કે ચર્થના હેવાથી જ જ્ઞાન થાય છે. આફ્રિકામાં ઉછરેલ બાળકને અહીંની નવરાત્રિના ગરબા જોતાની સાથે આ ગરબા છે તેવું કંઈ જ્ઞાન થતું નથી. બીજુ કારક વિભક્તિ વિવક્ષાનુસાર થાય છે. અહીં અધિકરણ વિવેક્ષા ન રહેવાથી સપ્તમી થતી નથી. પણ સંબંધ વિવક્ષાને લીધે ષષ્ઠી વિભક્તિ થઈ છે. (૪) વ૬ વગેરે સાથે સામાનાધિકરણ્ય હવાથી નાબૂ એવું બહુવચન કેમ નથી? –૦- આ પ્રશ્નનું બે-ત્રણ રીતે સમાધાન થાય. (૧) અર્થને સંબંધ અવગ્રહાદિ સાથે કરવો કેમકે લવ કેના? આ પ્રશ્નનો ઉત્તર છે બર્થ અર્થના (૨) વદ વગેરે બધા જ્ઞાનના વિષય હોવાથી વર્થ છે એટલે સામાન્ય દષ્ટિથી એકવચન નિર્દેશ કરી દીધું છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧૭ ૧૩૯ (૩) વંદુ વગેરે એક–એકની સાથે એકવચન વાળા ને સંબંધ કર જોઈએ. [8] સંદર્ભ આગમ સંદર્ભ से कि तं अथ्थुग्गहे ? अत्थुग्गहे छव्विहे पन्नत्ते । तं जहा सोइन्दिय अस्थुग्गहे चविखदिय अत्थुग्गहे, घाणिदिय अत्थुग्गहे, जिमिंदिय अत्थुશદે, સિંહ લથપા. નાવિ રઘુવી નદિસુત્ર ૩૦ અન્યગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલે ગાથા–પને પૂર્વાર્ધ (૧) સૂત્ર ૧૭–૧૮–૧૯ ત્રણેનું પદ્ય સાથે સૂત્રઃ ૧લ્માં (૨) પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન એ ચાર રૂપ છે. પ્રકારને બાર ગુયે બસ અડ્ડાસી ભેદ છે. [10] નિષ્કર્ષ આ સૂત્ર નિર્દિષ્ટ અર્થ શબ્દ કેવળ ઈન્દ્રિય–અનિન્દ્રિય ગ્રાહ્ય પર્યાય તથા તે થકી દ્રવ્યને જાણે છે. પણ સમગ્ર દ્રવ્ય-પર્યાને જાણતું નથી. કેમકે કેઈપણ ઈદ્રિય માત્ર તેના વિષયભૂત પર્યાને જ જાણે છે. અન્ય ઇન્દ્રિયનાં વિષયભૂત પર્યાને જાણતી નથી. જેમ ચક્ષુ થકી કેરીને રંગ-રૂપ જણાય પણ સ્વાદ તે રસના ઈન્દ્રિયથી જ જાણી શકાય છે. આમ જયાં સુધી જ લા ઉપાય અને અર્થ ધાર હશે ત્યાં સુધી સઘળા પર્યાય અને દ્રવ્યની જાણકારી પ્રાપ્ત થતી નથી કેમકે તે સર્વેમાં નિમિત્ત તે ઈનિદ્રાનું તપ મનનું જ રહેવાનું છે. જે સઘળા પર્યાય તથા તે થકી દ્રવ્યને જાણવા હશે તે ઈન્દ્રિય અનિદ્રિયથી પર જવાનું રહેશે. કેવળ આત્મા સાપેક્ષ જ્ઞાન જ આ માહિતી પ્રકાશ આપી શકે, તે માટે મતિજ્ઞાનને બદલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ જરૂરી છે. – – – H – H – B – C – Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા કે અધ્યાય : ૧ સૂત્ર : ૧૮ [1] સૂaહેતુ આ સૂત્ર લવના અવાનાર ભેદને જણાવે છે. અથવા અવગ્રહ– ઉપયોગ વિષયની વિશેષતા જણાવે છે. [2] સૂત્ર: મૂળ व्यञ्जनस्यावग्रहः [3] સૂત્ર : પૃથફ व्यंजनस्य अवग्रहः [4] સૂત્રસાર ઉપકરણેન્દ્રિય અને વિષયને પરસ્પર સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય છે તેને વ્યંજનાવગ્રહ કહે છે. બીજુ વ્યંજનને અવગ્રહ જ થાય છે. ઈહિ–અપાય કે ધારણ થતા નથી. [5] શબ્દજ્ઞાન ક - વ્યંજન :- | ઉપકરણ ઇંદ્રિયોને વિષયની સાથે સંગ व्यज्यतेऽनेन ईति व्यंजन | વ્યંજન એટલે ઈદ્રિયોથી બરાબર અવગ્રહ કરી ન શકાય તેવા ઇંદ્રિયો સાથે સંબંધવાળા દ્રવ્ય | વ્યંજનાવગ્રહ – અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને બંજનાવગ્રહ કહે છે. | અવગ્રહ-સૂત્ર : ૧૫માં આ શબ્દ કહેવાઈ ગયું છે. 6] અનુવૃત્તિ કેઈ સ્પષ્ટ અનુવૃત્તિ નથી. [7] પ્રબોધ ટીકા અવગ્રહ બે પ્રકારે કહેલા છે. (૧) અર્થાવગ્રહ (૨) વ્યંજનાવગ્રહ. જેમાં અર્થાવગ્રહ પૂર્વ સૂત્રમાં જે આ સૂત્ર વ્યંજનાવગ્રહ નામક ભેદનું વર્ણન કરે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૧ સૂત્ર-૧૮ ૧૪૧ સિદ્ધસેનીય ટીકામાં તેની વ્યાખ્યા કરતાં લખ્યું કે “જેના વડે અથ પ્રકાશીત થાય છે. [ચત્તે તે વ્યંજન” કહેવાય છે. જેમ દીવા વડે (દીવાના પ્રકાશ વડે) ઘડે જણાય (ઓળખાય) છે. તેમ અહીં વ્યંજન વડે અર્થ પ્રકાશીત થાય છે. વ્યંજનની બીજી વ્યાખ્યા સંલેષ રૂપ કહી છે. ઉપકરણ ઈદ્રિય સ્પશન આદિને સ્પર્શાદિ આકારથી પરિણત પુદગલ દ્રવ્યોની સાથે જે પરસ્પર સંશ્લેષ” તે વ્યંજન. તેને જે અવગ્રહ તે ચંગનચાવપ્રદ T વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૯૪માં કહ્યું वंजिज्जइ जेणत्थो घडोव्व दीवेण वंजणंतंच उवकरणि दिअसदाइ परिणओ दव्व संबंधो પૂવે વ્યાખ્યા કર્યા મુજબ જ આ શ્લોકનો અર્થ પ્રગટ કરતાં શ્રીમાન્ હરિભદ્રસૂરિજી જણાવે છે કે-“જેમ દીવા વડે ઘડે પ્રકાશે છે (ઓળખાય છે) તેમ વ્યંજન વડે અર્થ પ્રકાશાય છે. બીજી વ્યાખ્યામાં વ્યજન એટલે ઉપકરણ ઈદ્રિયને શબ્દાદિ. વિષયમાં પરિણત દ્રવ્ય સંબંધ. || સ્પર્શનાદિ ઉપકરણ ઈન્દ્રિય સાથે સંબંધિત સ્પર્શનાદિ આકાર પરિણત પુદ્ગલોને વ્યંજન કહે છે. તેનું ગ્રહણ કરવું તે વ્યંજનાવગ્રહ. | વ્યંજનાવગ્રહ માં અર્થનું અવ્યક્ત પણું છે જ્યારે અર્થાવગ્રહમાં અર્થનું વ્યક્ત કે પ્રગટપણું છે. તેને દૃષ્ટા થી જોઈએ—અંધકારમાં અથવા બે ધ્યાનપણામાં પુસ્તકનો સ્પર્શ થાય ત્યારે ક્ષણવાર તે વસ્તુનું જ્ઞાન પ્રગટપણે થતું નથી. પુસ્તકના સ્પર્શ વિશે આ અવ્યક્ત જ્ઞાન તે વ્યંજના વગ્રહ. પરંતુ જ્યારે પ્રગટરૂપે પુસ્તકનું સ્પર્શ જ્ઞાન થાય ત્યારે તેને અર્થાવગ્રહ કહેવાય. | અવ્યક્તને અર્થ – એક માટીનું કેરું વાસણ હોય તેને પાણીના છાંટા નાખી ભીંજવવાનું શરૂ કરવામાં આવે ત્યારે થોડાક છાંટા પડવા છતાં તે સુકાઈ જાય છે જેનાર તે તે વાસણ કેરું જ લાગશે છતાં યુક્તિથી તે તે ભીનું છે એ વાત માનવી જ પડશે. અહી જ્યાં સુધી માટીનું વાસણ પાણી ચૂસી જાય છે. ત્યાં સુધી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા તેમાં પાણું દેખાતું નથી. છતાં તે વાસણ પાણી વગરનું તો ન જ કહી શકાય પાણું છે પણ અવ્યક્ત રૂપે છે. [પાણી વ્યક્ત રૂપે ત્યારે જ કહેવાય જ્યારે વાસણ ભીનું દેખાવા લાગે.] આ રીતે કાન-નાક–જીભ અને ત્વચા એ ચાર ઈદ્રિને પિતાના વિષ સાથે સંશ્લેષ થતા જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે, પણ ઘેડા સમય સુધી વિષય સાથે ઈદ્રિયને મંદ સંબંધ રહેતે હેવાથી પ્રગટ જ્ઞાન જણાતું નથી. યુક્તિથી તે માટીના વાસણની ભીનાશ માફક અહીં પણ જ્ઞાનનો આરંભ થયે તે વાત માનવી જ પડશે. આ અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. નિંધ :- વ્યંજનાવગ્રહ વિષયનું સ્વરૂપ જ સ્પષ્ટ નથી તે પછી ઈહા-અપાય-ધારણાનું જ્ઞાન તે થવાનું જ ક્યાંથી? તેથી અવ્યક્ત એવા આ વ્યંજનાવગ્રહને ઈહાદિક હતાં જ નથી.] | વ્યક્તને અર્થ :– જે રીતે ઉપરોક્ત દષ્ટાન્તમાં માટીનું -વાસણ ભીનું દેખાય ત્યારે તેને વ્યક્ત કે પ્રગટ જ્ઞાન કહ્યું તેમ પ્રગટ પણે સ્પર્શાદિ જ્ઞાન થાય તેને વ્યક્ત કહેવાય. વળી સૂત્ર ૧૯૧૯માં જણાવશે તે મુજબ મન અને ચક્ષુ દ્વારા જે જ્ઞાન થાય તે વ્યક્ત જ્ઞાન જ થશે. કેમકે અવ્યક્ત જ્ઞાન આ બંનેમાં થતું નથી. આ વ્યક્ત જ્ઞાન તે અથવબંદુ આ અર્થાવગ્રહ પાંચે ઈદ્રિય અને મન થકી થાય છે. જ્યારે વ્યંજનાવગ્રહ સ્પર્શન–રસન-ધ્રાણુ અને ત્રિ એ ચાર ઈદ્રિય થકી જ થાય છે જેનાથી અર્થનું જ્ઞાન થાય તેને વ્યંજન કહ્યું. ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધથી જ અર્થનું જ્ઞાન થાય છે. [ચક્ષુ અને મન સિવાયની ઈદ્રિય લેવી] તેથી ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર સંબંધ ને વ્યંજન કહે છે. આ સંબંધમાં થતું અત્યંત અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ પછી કંઈક છે” એવું સામાન્ય જ્ઞાન તે અર્થાવગ્રહ અહીં એક નિયમ ખ્યાલમાં રાખવું કે વ્યંજનાવગ્રહ થાય તે અર્થાવગ્રહ થાય જ તે (કેઈ નિયમ નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૮ ૧૪૩ ] જ્ઞાનધારા આવિર્ભાવ ક્રમ :- આત્માની આવૃત જ્ઞાનધારાને આવિત થવા માટે પ્રારંભમાં તે ઇંદ્રિય અને મનની બાહ્ય મદદ જરૂરી બનશે પણ જ્ઞાનધારાને આવિર્ભાવ ક્રમ સમાન હોતા નથી. આ કમ બે પ્રકારે છે : (૧) મદકમ :- ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણેનિદ્રયને સંયોગ-કચજ્ઞન–થતાં જ જ્ઞાનને આવિર્ભાવ થાય છે. પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે તેથી “આ કંઈક છે” એ સામાન્ય બંધ પણ થતું નથી. ધીમે ધીમે જ્ઞાનની માત્રા વધતી જાય છે પછી “આ કંઈક છે તે બોધ થાય છે. આ સામાન્ય ભાન કરાવનાર જ્ઞાનાંશ થવપ્રદુ કહેવાય છે. આ અર્થાવગ્રહ એ એજ્ઞના ઘટ્ટ ને છેલ્લે પુષ્ટ અંશ છે. આ મંદક્રમમાં જે ઉપકરણેન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા બતાવી છે તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અર્થાવગ્રહ સુધી જ છે. (૨) પટુકમ :- આ ક્રમમાં ઉપકરણેન્દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા નથી દૂરદરતર હોવા છતાં પણ વેગ સંનિધાન માત્રથી ઈદ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે. અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઈદ્રિય દ્વારા શરૂઆતમાં જ અર્થાવગ્રહ રૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે પછી કમપૂર્વક ઈહા–અપાયાદિ જ્ઞાન વ્યાપાર થાય છે. આ રીતે મંદકમની જ્ઞાનધારામાં પ્રથમ અંશે અવ્યક્ત રૂપ વ્યંજનાવગ્રહ છે અને અંતિમ અંશે અર્થાવગ્રહ રૂપ જ્ઞાન છે જ્યારે પટુકમની જ્ઞાનધારામાં પ્રથમ અંશ અર્થાવગ્રહ છે અને અંતિમ અંશ મૃતિ રૂપ ધારણા છે. [] જંગના માં ષષ્ઠી વિભક્તિ કેમ? વ્યંજન-વિષયરૂપ પદાર્થોને અવગ્રહ બતાવવા માટે વ્યંજન શબ્દને સૂત્રમાં છઠ્ઠી વિભક્તિ લગાડી છે. કેટલાંક પ્રશ્નો :(૧) મતિજ્ઞાનના કેટલાં ભેદ થયા? - - મતિજ્ઞાનના ૩૩૬ ભેદ થયા. પાંચ ઈન્દ્રિય અને છઠું મન એ છ ને અર્થાવગ્રહ–અર્થે હા–અર્થાપાય–અર્થધારણું એ ચાર ભેદે ગુણતાં [૬ ૪ ૪] ૨૪ ભેદ થશે. Page #153 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્ર પ્રઐાધટીકા આ ૨૪ ભેદમાં પ્રાપ્ય કારી ઇંદ્રિયા [સ્પર્શન-સન-ઘ્રાણ-શ્રેત્ર] ના ચાર વ્યંજનાવગ્રહ ઉમેરતા કુલ [૨૪+૪] ૨૮ ભેદ થશે. ૧૪૪ આ ૨૮ ભેદને બહુબહુવિધ-વગેરે ૧૨ ભેદે ગુણતાં [૨૮×૧૨| ૩૩૬ ભેદ થશે. (૨) બહુ અલ્પ વગેરે જે ભેદો કહ્યા તે વિષયાના વિશેષમાં જ લાગુ પડે છે જ્યારે અર્થાવગ્રહના વિષય તા સામાન્ય છે આથી તે અર્થાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે? અર્થાવગ્રહ એ પ્રકારના છે (૧) વ્યવહારિક (૨) નૈૠયિક. બહુ અલ્પ વગેરે જે ખાર ભેદો કહ્યા છે તે વ્યવહારિક અર્થાવગ્રહના જ સમજવા નૈયિકના નહી. કેમકે નૈૠયિક અર્થાવગ્રહમાં જાતિગુણ-ક્રિયા શુન્ય માત્ર સામાન્ય પ્રતિભાસિત થાય છે આથી તેમાં અહુ—અલ્પ આદિ વિશેષાના ગ્રહણના સંભવ જ નથી. 101 (૩) વ્યવહારિક અને નૈૠયિક અવગ્રહમાં શે। તફાવત ? જે અર્થાવગ્રહ પ્રથમ જ સામાન્ય માત્રનું ગ્રહણ કરે છે તે તૈશ્ચચિ અને જે જે વિશેષ ગ્રાહી અવાયજ્ઞાન પછી નવા નવા વિશેષાની જિજ્ઞાસા અને અવાય થતાં રહે છે તે બધાને સામાન્ય વિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યવહારિક અર્થાવગ્રહ કહે છે. આમ છતાં ઘ્વજનાવગ્રહ પણ નૈૠયિક અર્થાવગ્રહ પછી વ્યવહારિક અર્થાવગ્રહ એવા ત્રણ ભિન્ન ભેદોને બદલે ઐશ્ચયિક અર્થાવગ્રહની ખાસ વિવક્ષા કરાતી નથી તેથી અહીં વ્યંજનાવવહ અને અથાવગ્રહ એવા બે ભેદો જ પ્રસિદ્ધ છે. શ્રી સૂિત્રમાં પણ આ જ બે ભેદની વિવક્ષા કરી છે. (૪) બવશ્ર્વની અનુવૃત્તિ ચાલુ હતી છતાં આ સૂત્ર કેમ બનાવ્યું? અહી જે અવપ્રદ શબ્દ સૂત્રકારે મુકયા તે પૂર્વની અનુવૃત્તિ અટકાવવા માટે છે. પૂર્વ સૂત્રમાંથી અવTM સાથે વૃંદા-ગવાય-ધાળા ની અનુવૃત્તિ ચાલુ હતી. તેને બદલે અહીં લગ્નજ્ જ એક ગ્રહણ કરવાના છે. દારૂ નહીં. Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧૮ ૧૪૫ (૫) સૂત્રમાં નવઘણ જ લે હતો તો અવશું અવ એમ કેમ ન લખ્યું ? –- વ લખવાની જરૂર નથી કેમકે વ્યાકરણની પરિભાષામાં એક ન્યાય છે. સિદ્ધ તિ વાર નિયમાર્થ કેઈ કાર્ય સિદ્ધ હેવા છતાં પુનઃ વિધાન કરીએ તે તે નિયમને માટે જ હોય. તેથી પ્રવ કાર ન કરે તે પણ બહુ જ લે તે નિયમ થઈ જશે. [8] સંદર્ભ F આગમ સંદર્ભ (१) सुय निस्सए दुविहे पन्नत्ते, त' जहा अत्थोग्गहे चेव વંsોવા વ. સ્થાનાંગ સ્થાન ર ઉદેશે-૧ સૂત્ર ૭૧/૧૦ (२) उग्गहे दुविहे पण्णत्ते त जहा अत्थोग्गहे य वंजणोग्गहे य ભગવતી શતક ૮ ઉદેશ-૨ સૂત્ર ૩૧૭ (૩) – આ સંદર્ભ સૂત્ર ૧૮ તથા ૧૯ બંનેને છે. से कि त वंजणुरगहे ? वंजणुग्गहे चउव्विहे पण्णत्ते, त' जहा"सोईन्द्रिय व जणुग्गहे, धाणि दिय वंजणुग्गहे जिमिंदिय वजणुग्गहे, फासिदिय व जणुग्गहे। નંદિ સૂત્ર : ૯ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલો ગાથા-૪ ઉત્તરાર્ધ. [નોંધ:- આ સંદર્ભ પણ સૂત્ર ૧૮ + ૧૯ને છે.] . (૨) વિશેષાવશ્યક સૂત્ર ગાથા–૨૦૪. [9] પદ્ય (૧) સૂત્ર ૧૭–૧૮–૧૯નું પદ્ય એક સાથે સૂત્ર: ૧માં છે. (૨) સૂત્ર ૧૮-૧૯નું પદ્ય સાથે જ સૂત્ર: ૧૯માં છે. ; [10] નિષ્કર્ષ વ્યંજના વગ્રહમાં મૂળભૂત વસ્તુ છે ઉપકરણ ઈદ્રિયને વિષયની સાથે સં ગ . આત્માની આવૃત ચેતનાશક્તિને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે. ઈદ્રિય અને મનની બાહ્ય મદદ જોઈએ. ક F Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્વાર્થસૂત્ર પ્રધટીકા અહીં વ્યંજનાવગ્રહમાં પણ ચક્ષુ સિવાયની ચાર ઈદ્રિયને જ વિષય સાથે સંબંધ એ જ્ઞાન ઉત્પત્તિ નિમિત્ત છે. - જ્યાં સુધી કર્મના આવરણ રહેલા છે ત્યાં સુધી તે મતિકૃત જ્ઞાન વડે જ તેને દૂર કરવા પડશે. ત્યારે કેવળજ્ઞાન સુધી પહોંચાશે અને મતિના ભેદો રૂપે જ અહી ઈદ્રિય જન્ય જ્ઞાનની વાત કરી છે. તે આ સૂત્ર થકી એ જ નિષ્કર્ષ વિચારો કે આ ઈન્દ્રિયોને પ્રશસ્તમાં પ્રવર્તાવવી. સ્પર્શથી વીતરાગની પૂજા કેમ ન કરવી? રસના પ્રભુના ગુણગાનમાં કેમ ન પ્રવતે? શ્રોત્ર થકી વીતરાગ વાણું જ કેમ ન સાંભળવી? જે ઈન્દ્રિયો શુભમાં જ પ્રવર્તશે તે તેના ઈહા-અપાય-ધારણા થતા સંખ્યાત–વર્ષ સુધી તે ધારણ આત્મા કરી શકશે. I – U — U – – – T – . B કર કર અદયાય–૧ : સૂત્ર : ૧૯ [1] સૂત્રહેતુ વ્યંજનાવગ્રહ કઈ ઇન્દ્રિયમાં થાય છે અને કઈ ઈન્દ્રિયમાં તે નથી તે આ સૂત્ર દર્શાવે છે. [2] સૂત્ર : મૂળ न चक्षुरनिन्द्रियाभ्याम् [3] સૂત્ર : પૃથક न चक्षुः अनिन्द्रियाभ्याम् [4] સૂત્રસાર ચહ્યું અને મન વડે વ્યંજનાવગ્રહ થતું નથી. [5] શબ્દજ્ઞાન રક્ષ આંખ અથવા નેત્ર નામક ઇન્દ્રિય. નિતિન-મન –નહીં—નકાર અર્થ સૂચવે છે. કર કર ; Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૮ ૧૪૭ ક [5] અનુવૃત્તિ व्यञ्जनस्यावग्रहः [7] પ્રબોધટીકા | ચક્ષુઈન્દ્રિય અને અનિન્દ્રિય એિટલે કે મનના વિષયભૂત દ્રવ્યોને–પદાર્થોને તે બે ઈન્દ્રિય સ્પર્યા વિના જ પિતપતાના વિષયોને જાણી શકે છે. તેથી ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહરૂપ મતિજ્ઞાને પગ હેત નથી પણ અર્થાવગ્રહાદિક રૂપ ચાર મતિજ્ઞાનેપગ જ પ્રવર્તે છે. | | ચહ્યું અને મનના પણ ઘણું અવ્યક્ત વિષયો જ્ઞાનેપગમાંથી પસાર થાય છે કે જેના સ્પષ્ટ ઈહા–અપાય-ધારણ થતા નથી. પરંતુ અહીં ઈન્દ્રિયો સાથે સ્પર્શ પામતા વિષય દ્રવ્યને જ વ્યંજન કહ્યા છે. તેથી મન અને ચક્ષુના વ્યંજનાવગ્રહ સંભવતા નથી. જે આ બે ઈન્દ્રિયોને અવગ્રહ થાય તે સીધે અર્થાવગ્રહ જ થાય. | | આ રીતે સ્પર્શન–રસન–ઘાણ અને શ્રોત્ર ને પાંચ ઉપયોગ પ્રવર્તે છે પણ ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહ નહીં થતું હોવાથી આ બે ઈન્દ્રિયોને તે ચાર-ચાર ઉપગ જ પ્રવર્તે છે. ] જુદી જુદી ઈન્દ્રિયેની બે પ્રકારે જુદી જુદી શક્તિ હોય છે. (૧) પ્રાપ્યકારી વિષયે ગ્રહણ કરવાની (૨) અપ્રાપ્યકારી વિષ ગ્રહણ કરવાની. અપ્રાપ્યકારી પદાર્થને અવગ્રહવાની શક્તિવાળી ઇન્દ્રિયને વ્યંજનાવગ્રહ થતો નથી જ્યારે પ્રાપ્યકારી પદાર્થને અવગ્રહવાની શક્તિવાળી ચાર ઈદ્રિયોને વ્યંજનાવગ્રહ થાય છે. T] ચક્ષ અને મન એ બંને અપ્રાપ્યકારી ઇન્દ્રિયો છે કેમકે ચક્ષને દશ્ય પદાર્થો સ્પશી શક્તા નથી અને મનને ચિંતનીય પદાર્થો સ્પર્શી શકતા નથી. બંને ઈદ્રિય દૂરથી જ તે પદાર્થોનું જ્ઞાન મેળવે છે. જેમકે સળગતા અંગારા જેવા ગરમ પદાર્થને સ્પશીને જ જે આંખ જોઈ શકતી હોત અને મન એ રીતે જ વિચારી શકાતું હોય તે તે ચક્ષુ અને મન બંને બળી જ જવા જોઈએ. પણ તેમ બનતું નથી. કારણ કે અરીસામાં પડતા પ્રતિબિંબની માફક તે બંને દુરથી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જ પાતાના વિષયાને જુએ છે અને વિચારે છે. આ રીતે આ બંને ઇન્દ્રિયે! અપ્રાપ્યકારી વિષયને જ અવગ્રહે છે. તેથી સીધા અર્થાવગ્રહ થાય છે પણ વ્યંજનાવગ્રહ થતા નથી. તત્વાર્થસૂત્ર પ્રખાયટીકાં ] તૃતીયા વિભક્તિ :-સૂત્રમાં તૃતીયા વિભક્તિ કરણ અથવા સહાથે પ્રત્યેાજેલી છે. કરણ એટલે સાધન. જેમકે ચક્ષુ અને મનરૂપ સાધન વડે વ્યંજનાવગ્રહ થતા નથી. ત્યાં કરણ તૃતીયા થઈ. ચક્ષુ તથા મન સાથે એટલે ઉપકરણરૂપ ચક્ષુ ઈન્દ્રિય સાથે અથવા ના ઇન્દ્રિય અર્થાત્ મન કે એઘ જ્ઞાન સાથે તે રૂપાકાર પશ્િત પુદગલા કે ચિન્ત્યમાન વસ્તુ વિશેષ ના સબધ [સંશ્લેષ થતા નથી અહી` સહાથે તૃતીયા થઇ. શ્રી ભાષ્યકારના જણાવ્યા મુજબ મતિજ્ઞાનના ભેદો મતિજ્ઞાન એ પ્રકારે–ચાર પ્રકારે—અઠ્ઠાવીસ પ્રકારે—૧૬૮ પ્રકારે અને ૩૩૬ પ્રકારે છે. [] બે પ્રકારઃ- તત્ત્વાર્થ સૂત્રાનુસાર એ પ્રકારે મતિજ્ઞાન એટલે (૧) ઇન્દ્રિય નિમિત્તક (૨) અનિન્દ્રિય નિમિત્તક. [અધ્યાયઃ૧ સૂત્ર ૧૪ જુએ તત્તિન્દ્રિયાનિયિમિત્તમ્ ] શ્રી ન`દિસૂત્ર મુજબના મતિજ્ઞાનના બે ભેદआभिणिबोहियनाणं दुविहं पण्णत्तं तं जहा सुयनिस्सियं च, अस्सुयनिस्सिअं च F આભિનિખાધિક [મતિજ્ઞાન] એ પ્રકારે છે નિશ્રિત (૨) અશ્રુત નિશ્રિત (૧) શ્રુત ૦ પ્રાય: શ્રુતના અભ્યાસ વિના સહેજે જ વિશિષ્ટ ક્ષાપશમને વશે મતિ નીપજે તેને અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન જાણવુ, શ્રુતને અભ્યાસે – ઇંદ્રિયા થકી વ્યવહાર સપજે તે શ્રુત નિશ્રિત મતિજ્ઞાન જાણવુ, અહી સૂત્રઃ ૧૫ થી સૂત્રઃ ૧૯ સુધીની ચર્ચામાં જણાવેલા ૩૩૬ સંદે શ્રુત નિશ્રિત મતિજ્ઞાનના છે. ચાર પ્રકારે મતિજ્ઞાનઃ- સૂત્ર ૧:૧૫ યપ્રદેઢાપાયધાળામુજબ [શ્ચત નિશ્રિત] મતિજ્ઞાનના ચાર ભેદ છે. અવગ્રહ ઈહા અપાચ ધારણા. Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૮ ૧૪૯ 1 શ્રી નંદિસત્રમાં જણાવ્યા મુજબ અતનિશ્રિત અતિજ્ઞાનના પણ ચાર ભેદે છે– असुय निस्सिय' चउव्विहं पण्णतं तं जहा-उप्पत्तिया १ वेणईया २ कम्मिया ३ परिणामिया ४ । (૧) ઔપાતિકી:- પ્રસંગે પાત જરૂરિયાત મુજબ સહેજે પોતાની મેળે જ જે બુદ્ધિ ઉપજે અને ઉદ્દભવેલ સમસ્યાનું નિવારણ કરી શકે તે ઔત્પાતિકી બુદ્ધિ. જેમકે બીરબલ, અભયકુમાર કે હકની મતિ. (૨) નયિકી – ગુરુને વિનય સુશ્રુષા આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ-બુદ્ધિ જેમકે નિમિત્તજ્ઞ શિષ્યની મતિ (૩) કામિકી:- કર્મ કરતા અભ્યાસ પૂર્વક કે ઉપગ પૂર્વક કાર્યોના પરિણામ જેવા વાળી મતિ-બુદ્ધિ જેમકે ખેડૂતની ચિત્રકારની મતિ. (૪) પારિણમિકી - અનુભવોથી પ્રાપ્ત થતી અથવા દીર્ઘકાળના પૂર્વાપર અર્થના અવલોકન વાળી મતિ-બુદ્ધિ. જેમકે વજસ્વામી –ઉદિતદિત રાજાની મતિ. ] છ પ્રકારે મતિજ્ઞાન:- સ્પર્શન–રસના–ધ્રાણ-ચક્ષુ-શ્રોત્ર મન એ છ ઇન્દ્રિય (પાંચ ઈન્દ્રિય + મન થી જે ઉપયોગ પ્રવર્તે છે તે. ૨૮ ભેદે મતિજ્ઞાન:૪ ઈન્દ્રિયોના ૪ વ્યંજનાવગ્રહ. ૬ ઈદ્રિયોના ૬-૬ અવગ્રહ ઈહા અપાય ધારણું [૬૪૪=૨૪] કુલ ૨૮. ઇદ્રિય વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ ઈહા અપાય ધારણ કુલ ટ | - - - - ટ - સ્પર્શન રસના ઘાણે શ્રોત્ર ચક્ષુલ્સ મન ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ - – ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫ ૫ ૫. ૫ ૪ ૪ - ટ ૪ જ | | Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ I w w « w w « | મતિજ્ઞાનના ૩૩૬ ભેદે– ઈન્દ્રિયભેદ-૩૩૬ અવગ્રહાદિ ભેદે ૩૩૬ બાર ભેદ સ્પર્શ સન ધાણ શ્રોત ચક્ષુ મન કુલ વ્ય. અર્થા. ઈહા અવાય ધારણું કુલ બહુ ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ અબહુ ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ બહુવિધ ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ અબહુવિધ ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ ક્ષિપ્ર ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ અક્ષિ, ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ નિશ્રિત ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ અનિશ્રિત ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ સંદિગ્ધ ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ અસંદિગ્ધ ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ ધ્રુવ ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ અધ્રુવ ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૨૮ | ૪ ૬ ૬ ૬ ૬ ૨૮ કુલ ૬૦ ૬૦ ૬૦ ૬૦ ૪૮ ૪૮ ૩૩૬ [૪૮ ૭૨ ૭૨ ૭૨ ૭૨ ૩૩૬ w w « તત્વાર્થ સૂત્ર પ્રધટીકા Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૮ ૧૫૧ | મતિજ્ઞાનના ૩૩૬ ભેદ –૨૮ ભેદને બહુ-અબહુ વગેરે ૧૨ વડે ગુણતા [૨૮ ૪૧૨] ૩૩૬ ભેદ પૃષ્ઠ ૧૫૦ના કાષ્ટક મુજબ થયા | મતિજ્ઞાના ૩૪૦ ભેદ–અશ્રુત નિશ્રિતના ચાર ભેદ ને આ શ્રુત નિશ્રિતના ૩૩૬ ભેદમાં ઉમેરતા કુલ ૩૪૦ ભેદ મતિજ્ઞાનના થયા. આ રીતે સૂત્ર ૧ : ૧૪ થી ૧૯૧૯માં મતિજ્ઞાનના ભેદે પુરા થયા. [8] સંદર્ભ ! આગમ સંદર્ભ (૧) સૂત્ર ૧૮ માં સૂત્ર: ૧૯ ને સંદર્ભ આપેલ છે. અન્ય ગ્રંથ સંદર્ભ (૧) સૂત્ર : ૧૮ માં સૂત્ર :સંદર્ભ આપેલ છે. [9] પદ્ય સૂત્ર ૧૭–૧૮-૧૯ સાથે (૧) આ સવભેદે અર્થના છે. સુણે વ્યંજનના હવે નયનને મનના વિના તે થાય એમ જ્ઞાની કહે બહુ આદિક બારને ઈદ્રિય ચારે ગુણતા પચાસમાં બે ભેદ ઉણ વ્યંજન અવગ્રહના થતા (૨) આંખ ને મન છોડી જે બાકીની ચાર ઈદ્રિય વ્યંજન અવરહે એમ અડતાલીસ ભેદ તે આમ કુલ્લે થયા ભેદ મતિજ્ઞાન તણું બધા ત્રણસે અને છત્રીસ જાણવા નિત્ય ધારવા. [10] નિષ્કર્ષ આ સૂત્રમાં મુખ્ય વાત એ જ છે કે ચહ્યું અને મનને વ્યંજનાવહ થતું નથી બાકી આ સૂત્ર અને સૂત્રઃ ૧૮ બંને સંયુક્ત હોવાથી અહીં કેઈ ભિન્ન નિષ્કર્ષ દર્શાવેલ નથી. સૂત્રઃ ૧૮ મુજબ ઈદ્રિય અને મનને શુભ ભાવ અથવા પ્રશસ્ત પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત કરવા જેથી તે પ્રશસ્ત રાગાદિ વિતરાગત્વ તરફ ગતિ કરાવનારા બને. અહીં મતિ જ્ઞાનના ભેદનું પ્રકરણ પૂર્ણ થયું–હવે શ્રુતજ્ઞાનના ભેદોની ચર્ચા કરાશે. I – T – T – U – T – T – Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ E 卐 卐 અધ્યાય : ૧ સૂત્ર : ૨૦ [1] સૂત્રહેતુ આ સૂત્ર શ્રુતજ્ઞાનનું સ્વરૂપ તથા પ્રકાર જણાવે છે. [2] સૂત્ર : મૂળ श्रुतमति पूर्व ह्यनेकद्वादशभेदम् તત્ત્વાર્થ સૂત્ર પ્રખાયટીકા [3] સૂત્ર : પૃથક્ श्रुत मति पूर्व द्वि-अनेक द्वादशभेदम् 'મ 卐 [4] સૂત્રસાર 卐 શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે તે બે પ્રકારનુ છે [અગબાહ્ય અને અ‘ગપ્રવિષ્ટ] [જેમાં અંગમાહ્ય] અનેક પ્રકારનુ છે [અને અંગ વિ] બાર ભેદોવાળુ છે. 卐 [5] શબ્દજ્ઞાન 卐 5 (૧) શ્રુત :— (શ્રુતજ્ઞાન) સામાન્યથી સાંભળવું તે શ્રુત. અહી’ આપેલ ભેદ અપેક્ષાએ “શ્રુત” શાસ્ત્ર અથમાં છે. 55 (૨) મતિપૂર્વ” :-મતિજ્ઞાન પૂર્વક [મતિ શબ્દના અર્થ પૂર્વે સૂત્ર: ૯ અને સૂત્ર:૧૩માં કહેવાઈ ગયા છે.] [6] અનુવૃત્તિ આ સૂત્રમાં કાઈ સૂત્રની અનુવૃત્તિ નથી. 卐 (૩) ટ્વિ:– એ-શ્રુતના મુખ્ય બે ભેદ છે. - (૪) અને :- અહી· “અનેક” શબ્દ ઘણાં અથમાં છે. એટલે કે નિર્ધારીત સંખ્યા નથી. અંવાદ્ય ૫-૧૦-૨૦ ભેદે છે એમ નહી‘ પણ ઘણાં ભેદે છે તેમ સમજવું, (૫) દ્વારા ઃ- અંત્રવિષ્ટ શ્રુતના ૧૨ ભેદ આ સંખ્યા નિશ્ચિંત જાણવી. (૬) મેમ :- ભેદ અથવા પ્રકારો. 5 [7] પ્રબોધટીકા 5 શ્રુત અને મતિ બંને જ્ઞાનેાની ચર્ચા પૂ` સૂત્ર ૯માં થયેલી જ છે છતાં શ્રુત જ્ઞાનના વિભાગ આ સૂત્રમાં શરૂ થતા હેાવાથી અહી... ફરીથી શ્રુતનુ' સામાન્ય સ્વરૂપ નોંધેલ છે. 卐 Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧૮ ૧૫૩ (૧) શ્રુતનો અર્થ – શ્રુત શબ્દ સામાન્યથી શ્રુતજ્ઞાનઅર્થમાં જ વપરાય છે છતાં કેવળ શ્રુતની વ્યુત્પત્તિ કરતાં જણાવે છે- શુ આ હૃતિ ઝુત-“ “જે સંભળાય તે શ્રુત”. 1 શ્રેત્રાદિ નિમિત્તનું શબ્દાર્થ જ્ઞાન તે શ્રુત. [] શબ્દાત્મક ઉપચારથી અને જ્ઞાનને હેતુ હોવાથી જે સભળાય તેને શ્રુત કહ્યું છે. તેમાં શબ્દ રૂપ સાથે આપ્ત વચનને મહત્વનું ગયું. તેથી આપ્ત વચન રૂપ અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય એ બંનેને અહીં મુખ્ય રૂપે શ્રુત ગણ્યાં છે. | મૃત જ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ થવાથી નિરૂપ્યમાન પદાર્થ જેના દ્વારા સંભળાય તેને શ્રત કહેવાય છે. (૨) શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બેલાયેલો શબ્દ સાંભળીને, પુસ્તક વગેરેમાં રહેલો શબ્દ ચક્ષુ દ્વારા જેઈને અથવા ઘાણ વગેરે ઈન્દ્રિયોથી પ્રાપ્ત થતા અક્ષરેને જણાવનારા વિજ્ઞાન વડે જાણીને જે જ્ઞાન થાય તેને મૃત કહે છે. એવા એ મૃત વડે જે જણાવાય છે તે શ્રુતજ્ઞાન. 3 શ્રી વિશેષાવશ્યકમાં જણાવ્યા મુજબ “મન અને ઈદ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલાચન પૂર્વક થતો બેધ તે કૃતજ્ઞાન [શબ્દો અને પુસ્તકે ધરૂપ ભાવકૃતનું કારણ હોવાથી દ્રવ્ય કૃત છે.] | શબ્દ અને અર્થના સંબંધ વિના જ વિષયનું જ્ઞાન તે મતિજ્ઞાન. આવું જ્ઞાન થયા પછી તે વિષયને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, તે વિષયના લાભાલાભ વિચારાય છે, તે વિષયને ઉપયોગ થવાન થવાની રીત વિચારાય છે. આવા અનેક પ્રકારના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે કેમકે આવું જ્ઞાન સાંભળીને કે વાંચીને વિશેષ પ્રકારે થતું હોય છે. ૦ આ રીતે શ્રુતજ્ઞાન થવામાં સાંભળેલા શબ્દોનું મતિજ્ઞાન નિમિત્ત છે. તદુપરાંત ઉપલક્ષણથી બીજી ઈન્દ્રિયો થકી થયેલા વાના મતિજ્ઞાન ઉપરથી થતા તે તે પદાર્થોના તે તે શબ્દનું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન જ છે. (૩) શ્રુતજ્ઞાનમાં નિમિત્તભૂત એવાઅથવા જેને શ્રુત જ ગણે છે તેવાં કામ વગેરેનો અથ– Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તવાર્થ સૂત્ર પ્રધટીકા * સુનિક વ્યવહારિઝમ નિતિ કે શ્રુત્તેિ તત્આ પક્ષે શ્રત રૂપે શબ્દને ઓળખાવાય છે. તે શબ્દને જણાવનારું એવું જે જ્ઞાન તેને શ્રુતજ્ઞાન કહ્યું તેમાં આપ્ત વચનાદિને સમાવેશ કર્યો છે. વાત રાગ વગેરેથી રહિત એવા વીતરાગના વચનને આપ્તવચન કહે છે. કેમકે તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન કેવળદર્શનના પ્રભાવે બધું જ જાણે છે–જુએ છે. અર્થ સ્વરૂપે પ્રકાશે છે. તેથી તે સાત વચન કહ્યું. ગણઘર પરમાત્માએ ગુથેલ દ્વાદશાંગીને જ અર્થ રૂપે પ્રકાશતા હવાથી ગણધર ભગવંતના વચનને પણ લાખ વચન ગણેલ છે. સામ-સામચ્છિત લાવાર્થ qયા આચાર્યની પરંપરાથી વાસીત થયેલ તે આગમ. ૩ – ૩પરિફતે રાતે તિ. જે ઉરચારાય અથવા નીકટથી કહેવાય તે ઉપદેશ. તિ@– “એ પ્રમાણે વૃદ્ધોએ કહેલું સંભળાય છે. તેને ઐતિહ્યા કહે છે અને વ્યવહારિક અર્થ પરંપરાગત આવેલું–જાણેલું સમજવો. બાન્નાર શાસ્નાયતે–અભ્યચતે નિર્ધામિતિ આન્નાથ નિર્જરાને ઈચ્છતા એવા નિર્જરાથી દ્વારા પળાતા કે અભ્યાસ કરતા તે આમાન્ય વ્યવહારથી આને કેટલાંક ગુરુપરંપરા પણ કહે છે. પણ તે અર્થ અપૂર્ણ લાગે છે પ્રવચન– પ્રકૃષ્ટપણે-મુખ્યરીતિએ નામાદિ નિક્ષેપ તથા નયપ્રમાણ નિર્દેશ વગેરેથી જે જીવાદી તવેનું વ્યાખ્યાન તેને પ્રવચન કહે છે. પ્રવચન પ્રકૃષ્ટ રીતે રહેલું વચન અથવા પ્રશસ્તવચન અથવા પ્રધાન વચન, જેને જિનવચન કહે છે તે પ્રવચન. [ આ બધા શબ્દો એકાથક ગણ્યા છે અર્થાત અર્થ-. ન્તરને પ્રગટ કરતા નહી તેવા પર્યાયવાચી શબ્દો છે તે બધાંને દ્વાદશાંગી અથવા ગણિપિટક કહેવાય છે. આ બધાને. શ્રી ભાષ્યકાર શ્રુતના પર્યાય ગણાવે છે. બુત મતિપૂર્વ- અતિપૂર્વક શ્રત કઈ રીતે? અહી “શ્રુત” એ લય છે અને મતિપૂર્વક એ લક્ષણ છે. મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન થાય છે એમ કહેવાનો મુખ્ય ભાવ છે.. Page #164 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૯ ૧૫૫ મતિ વડે કરાયેલ જ્ઞાનને જણાવનાર તે મતિજ્ઞાન–જેના વિશે પૂર્વે સૂત્ર ૧:૯ તથા ૧:૧૩માં કહેવાઇ ગયેલ છે. મતિજ્ઞાન પૂર્ણાંકને મંતિપૂર્ણ કહ્યુ છે. (૧) કણેન્દ્રિય :- શબ્દ સાંભળે પછી તે શબ્દ જે અર્થ માટે માટે વપરાયા હૈાય તે અર્થનું જ્ઞાન થાય. અહી કણેન્દ્રિય થકી શબ્દનું શ્રવણ થયું તે મતિજ્ઞાન, પછી શબ્દ શ્રવણ થકી અના મેધ થયા તે શ્રુતજ્ઞાન. જેમકે ઘડા શબ્દ સાંભળે તેમાં અવગ્રહથી ધારણા થકી મતિજ્ઞાન થયા બાદ ખાજુમાં પડેલા પાણી ભરવાના ઘડા એવું પદાથ જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. (૩) ચક્ષુરિન્દ્રિય :- આંખથી ફળ જોયુ. અહી' પઢા દેખાય છે ત્યાં સુધી મતિજ્ઞાન. આ પદાર્થ ફળ છે તે ફળને કેરી કહે છે એવુ' શબ્દ જોડાણુ અને મનના વ્યાપારની મદદથી થયેલે આધ તે શ્રુતજ્ઞાન. (૩) અનિન્દ્રિય-મન :– મન દ્વારા પ્રથમ મતિજ્ઞાન થાય છે પછી શ્રુતજ્ઞાન થાય છે. જેમકે કેરીનું સ્મરણ થાય ત્યારે પહેલાં તા કેરીની આકૃતિ આંખ સામે ઉદ્ભવે પછી આવી આકૃતિ કે રૂપ રંગવાળા પદાર્થ' તે કેરી” એમ સ્મરણમાં આવે, જે આકૃતિ તે મતિજ્ઞાન અને કેરી છે તેવા નિણૅય તે શ્રુતજ્ઞાન, આ રીતે મનમાં કોઈ પણ વસ્તુ યાદ આવે તે માનસ મતિજ્ઞાન છે અને તેના પર વિચારણા ચાલે કે વાચકતાના નિર્ણય થાય તે તે શ્રુતજ્ઞાન કહ્યુ. આ રીતે શ્રુત્ત ત્તિ પૂર્વે સમજવું. મતિ પછી જ શ્રુત પ્રવર્તે છે. છતાં તે એટલી ઝડપથી થાય છે કે અને સાથે જ પ્રવર્તતા હોય તેમ લાગે. જેમ આંખ સામે ઘડા આવતા જ આ ઘડે છે” તેમ સમજાય છે. પરતુ આ કાઈ પદાથ છે અને તે ઘડા છે એવા અલગ-અલગ આધ થતા નથી. આનું કારણુ જ્ઞાનની ગતિની શીધ્રતા છે. મતિ અને શ્રુત એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી બધાં જીવાને હાય છે. જેમ કીડીનુ દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. ગાળની ગંધના અણુઓની સાથે ઘ્રાણેન્દ્રિયના સંબંધ થતાં “કંઈક છે” તેવું મતિજ્ઞાન કીડીને થાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્વાર્થસૂત્ર પ્રધટીકા પછી આ મારે ખાવાલાયક છે એવું જ્ઞાન થતા તુરંત પ્રવૃત્તિ શરૂ થાય છે તે શ્રુતજ્ઞાન છે. શબ્દથી તેને કેઈ એ જ્ઞાન આપેલ નથી પણ આમાને તથા પ્રકારનું કુતબળ [અર્થાત્ ભાવકૃત] તેમાં મદદગાર બને છે. આ જ રીતે એ કેન્દ્રિયથી પંચેનિદ્રય બધાને માટે સમજવું. શ્રી નંદિસૂત્રમાં જણાવે છે કે “ પુર્વ ને સુયં, જ સુવિધા ગ્રુત જ્ઞાન મતિપૂર્વક હોય છે પણ મતિજ્ઞાન શ્રુતપૂર્વક હોતું નથી. સિદ્ધસેનીય ટીકામાં જણાવે છે કે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં લબ્ધિ રૂપ છે. અર્થાત્ શ્રુતજ્ઞાન થાય ત્યારે પૂર્વે મતિજ્ઞાન અવશ્ય હાય પણ મતિ હોય ત્યાં શ્રત હોય અથવા ન પણ હોય. (૫) મતિ શ્રુતમાં તફાવત છે? [ આ તફાવત પહેલાં સૂત્રઃ ૯માં કહેવાયેલ છે, છતાં અહીં નેધેલ છે.] ૦ મતિ-શ્રુત તફાવતની ભૂમિકા ; , મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. કેમકે મતિપૂર્વક શ્રુત ઉત્પન થાય છે છતાં મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનનું બહિરંગ કારણ છે. અંતરંગ કારણ તે કૃતાવરણને ક્ષોપશમ છે. કેમકે ક્ષાપશમ ન હોય તે મતિજ્ઞાન થવા છતાં શ્રુતજ્ઞાન ન થાય. માનસિક ચિંતનથી થતા મતિ-કૃતમાં પણ નોંધનીય તફાવત શબ્દ–આપ્તપદેશ કે શ્રત છે. આ ત્રણ હિત ચિંતન મતિજ્ઞાન છે. તેને સહિતનું ચિંતન શ્રુતજ્ઞાન છે. શ્રુતકેવળી પણ જાણેલા પદાર્થોનું ચિંતન શ્રતગ્રંથની સહાયરહિત કરે ત્યારે તે મતિજ્ઞાન છે. શ્રુતગ્રંથ સહાય પૂર્વક કરે ત્યારે શ્રુતજ્ઞાન છે. એ જ રીતે સામાન્ય છ શબ્દાદિ હિતપણે જે ચિંતન કરે તે મતિજ્ઞાન છે અને શાદિપૂર્વક કરે તે શ્રુતજ્ઞાન છે. - ૦ મતિ-શ્રુત તફાવત : (૧) વિદ્યમાન - મતિજ્ઞાનવર્તમાનકાલીન છે. ઉત્પન્ન થઈ નાશ ન પમ હાથ વાં સુધી તે પદાર્થને : જાણે છે. જ્યારે શ્રુતજ્ઞાન અતિત-વિદ્યમાન તથા ભાવિ કાલિક વિષયમાં પ્રવૃત્ત થાય છે. (૨) શોલેખ :- મતિજ્ઞાનમાં હેત નથી કૃતજ્ઞાનમાં શબ્દને ઉલેખ હોય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૧૯ ૧૫ ૭* (૩) વ્યાપ :- બંને જ્ઞાનમાં ઈનિદ્રય અને મનની અપેક્ષા તુલ્ય હોવા છતાં મતિ કરતા શ્રતને વિષય વ્યાપ અધિક છે અને સ્પષ્ટતા પણ અધિક છે. કેમકે શ્રતમાં મને વ્યાપાર પ્રધાન છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. (૪) પરિપક્વતા :- જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય એવું પરિપકવ ન હોય તે મતિજ્ઞાન અને ભાષામાં ઉતારી શકાય તેવા. પરિપાકને પ્રાપ્ત થયેલ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. (૫) પ્રાથમિકતા: શ્રતજ્ઞાન મતિ વિના ન જ થાય. જ્યારે અતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના હોઈ શકે અથવા થાય. (૬) ઉત્પત્તિ :- મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત ઇંદ્રિય અને મન છે જ્યારે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત મતિ છે. તેની સાથે આપ્તપુરુષોને ઉપદેશ પણ છે. (૬) શ્રુતજ્ઞાનના ભેદો: થતજ્ઞાનના મુખ્ય બે ભેદ તત્વાર્થ સૂત્રકારે દર્શાવેલા છે. (૧) અંગબાહ્ય (૨) અંગ પ્રવિષ્ટ. [ અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટને અર્થ : વક્તા અથવા જણાવનારના ભેદની અપેક્ષાએ આ બંને ભેદે કહ્યા છે. કા પ્રવિણ તીર્થંકર પરમાત્મા થકી પ્રકાશીત જ્ઞાનને ગણધરે, થકી જે રીતે સૂત્રમાં ગુંથાયું તે સૂત્રબદ્ધ દ્વાદશાંગીને સંપત્રિવિષ્ટ કહ્યું છે. તેમાં આચારાંગાદિ બાર અંગોને સમાવેશ થાય છે. એવુ લાવાgિ pવષ્ટ-અસ્તતમ્ આચારાંગ આદિ અનંતર્ગતા તે અંગપ્રવિષ્ટ. | ઉના વહિા વારિ બાવાય તેભ્યઃ વા0િ-આચારાંગ વગેરે. [બાર] અંગે છે તેનાથી બાહ્ય એટલે કે તે સિવાયનું તે અંગબાહા ગયું. સમયદેષથી બુદ્ધિબળ તેમજ આયુષને ઘટતાં જોઈ સર્વસાધારણ હિતને માટે દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષ ઉપર ગણધર ભગવંત પછીના શુદ્ધ બુદ્ધિ આચાર્યોએ કરેલી રચના તે જં વાહ્ય. કાળદેષ–સંઘયણ દેષ અને આયુષ જોઈને અલ્પશક્તિવાળા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્વાર્થસૂત્ર પ્રધટીક શિષ્યના ભલા માટે આગમના વિશુદ્ધ જ્ઞાની–પરમ ઉત્તમ વાણી મતિ-બુદ્ધિ અને શક્તિધારી [ગણધર ભગવંતે સિવાયના આચાર્યોએ જે કહ્યું તે વાવાદ્ય કૃત. સંક્ષેપમાં કહીએ તે બે મુખ્ય ભેદ કહ્યા છે. (૧) વક્તા :–ગણધર રચિત દ્વાદશાંગી તે જ પ્રવિદg-ગણધર ‘સિવાયના વિશિષ્ટ જ્ઞાની આચાર્યોએ કહ્યું તે વાહ્ય. (૨) અંગ:-આચારાંગ આદિ તે જ પ્રષ્ટિ તે સિવાયનું કાવા ખાસ નોંધ - આ બંને ભેદ ખુદ શ્રીમાન્ ભાષ્યકાર મહષિએ પ્રકાશેલા છે. તેમજ સિદ્ધસેનીય આદિ ટીકામાં પણું વ્યાખ્યાયીત કરાયેલા છે શ્રી સિદ્ધસેનીય ટીકામાં તો એટલે સુધી સ્પષ્ટતા કરી છે કે- “ગણધર સિવાયના એટલે જંબૂસ્વામી–પ્રભવસ્વામી વગેરે આચાર્યો.” અર્થાત્ સુધર્માસ્વામીની પ્રથમ પાટ પરંપરાથી જ જે આચાર્ય ભગવંતોએ કહ્યું તે અવાઈમાં સમાવેલ છે. અા પ્રષ્ટિ ના ૧૨ ભેદ તથા સમજ : (૧) આચારાંગ:- તેમાં આચાર-જ્ઞાનાદિનું વર્ણન છે. ૧૮૦૦૦ પદ . (ર) સત્રકતાંગ :-ષડૂ દ્રવ્યાત્મક લેક-અલેક જીવ–અજીવ વગેરેનું વર્ણન છે. ૩૬૦૦૦ પદ . (૩) સ્થાનાંગ:- એક-બે–ત્રણ આદિ સ્થાન રૂપે અર્થોનું વર્ણન છે. ૭૨૦૦૦ પદ પછી દરેકમાં બમણા. (૪) સમવાયાંગ:- જીવ–અજીવ-સમીચીન ધ સ્વદર્શનપરદર્શન બેધ વગેરે. (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ - જીવાદિ ગતિની નય દ્વાર વડે પ્રરૂપણ. (૬) જ્ઞાતાધર્મ થાંગ:- દષ્ટાન્ત કથાનકને આશ્રીને ધર્મકથન. (૭) ઉપાસક દશાંગ:- દશ ઉપાસક શ્રાવકેના કથાનક થકી શ્રાવકાચારનું વર્ણન. Page #168 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૧૯ ૧૫૯. (૮) અન્નકૃત દશાંગ:- વર્ધમાન સ્વામીના તીર્થમાં મરણઃ ઉપસર્ગ પૂર્વક મેક્ષ પામેલા દશ આત્માની કથા. (૯) અનુત્તરપપાતિક દશાંગ:- ઉપસર્ગોને સહન કરીને અનુત્તર વિમાને ગયેલા દશ મુનિની કથા. (૧૦) પ્રશ્ન વ્યાકરણ:- જીવાદ સંબંધિ પ્રશ્નો અને તેના ભગવાને આપેલા ઉત્તર. (૧૧) વિપાક સૂત્ર:– શુભાશુભ કર્મોને વિપાક અનુભવોનું દશન તેમાં વર્ણવેલ છે. (૧૨) દષ્ટિવાદ-સમસ્ત ભાનું તથા ચૌદ પૂર્વ વગેરેનું વર્ણન. એ વાત ના અનેક ભેદअड्ग बाह्यम् अनेक विधम् तद्यथा सामायिक चतुर्विशतिस्तवः वन्दनं, प्रतिक्रमणं, काय व्युत्सर्गः , प्रत्याख्यानं दशवैकालिकं, उत्तराध्यायाः दशाः कल्प व्यवहारी, निशिथम् ऋषि भाषितानि आदि શ્રી ભાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ સામાયિક ચતું વિંશતિ સ્તવ-વંદન-પ્રતિક્રમણ-કાયોત્સર્ગ–પ્રત્યાખ્યાન દશવૈકાલિક ઉત્તરધ્યયન દશાકલ્પ વ્યવહાર નિશિથ ઋષિભાષિત વગેરે અંગબાહ્ય શ્રુત છે. [આ અગે શ્રી હારિભદ્રિય ટીકા તથા શ્રી સિદ્ધસેનીય ટીકામાં સામાયિકાદિની સંક્ષિપ્ત વયાખ્યા કરાયેલી છે. અને શંકાવા સ્વરૂપે જ સ્વીકારી ટીકા રચેલી છે. વિશેષાવશ્યકમાં છ આવશ્યક સૂત્રો ગણધર કૃત હેવાનું જણાવેલ છે પણ ઉક્ત ટીકાઓમાં આ કેઈ ઉલ્લેખ નથી. તેમજ ભાષ્યકાર મહર્ષિએ પણ સામાયિકાદિને નવાઈમાં જ ગણવેલા છે] શ્રી નંદિસૂત્ર તથા પાક્ષિક સૂત્ર તથા સ્થાનાંગ સ્થાન ૨/૭૧૨૨માં પણ આ અંગે એવો ખુલાસો છે કે બંધાવાણ બે પ્રકારે છે (૧) આવશ્યક (૨) આવશ્યક સિવાયના, આવશ્યક સિવાયના અંગબાહ્યના પણ બે ભેદ પાડયા (૧) ઉત્કાલિક (૨) કાલિક તેમાં શ્રી ઉત્કાલિકના સૂત્ર દશવૈકાલિક Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તત્વાર્થસૂત્ર પ્રધટીક વગેરે ૨૮ ભેદ ત્યાં કહ્યાં છે અને શ્રી કાલિક સૂત્રના ઉત્તરાધ્યયન વગેરે ૩૭ ભેદ ત્યાં કહ્યા છે. અતિ વિસ્તાર ભયે તે બધાંની નેધ અત્રે કરી નથી. શ્રી નંદિસૂત્ર પાઠ – વિ તં વાર? શંકાવા સુવિર્દ पण्णत्तं तं जहा आवस्सयं च, आवस्सयवइरित्तं च । से कि तं आवस्सयं ? आवस्सयं छव्विहं पण्णत्तं सामाइयं आदि से कि तं आवस्सयवइरतं आवस्सय वइरतं दुविहं पण्णत्तं तं जहा कालियं च उकालियं च 1 શ્રતના ચૌદ ભેદ:- કર્મ ગ્રંથ પહેલાની ગાથા ૬ માં તથા શ્રી નદિ સૂત્રમાં અને જ્ઞાન પંચમીના દેવવંદનમાં શ્રુત જ્ઞાનના દુહામાં ચૌદ ભેદો વર્ણવ્યા છે. ચૌદ પ્રકારે શ્રુતજ્ઞાનના ભેદની સામાન્ય ઓળખ. - (૧) અક્ષર શ્રત - સામાન્યથી અક્ષર શ્રત એટલે અ–આ વગેરે સ્વર અને ક–ખ-ગથી હ સુધીના વ્યંજને એ અક્ષર શ્રત. (૨) અક્ષર શ્રત – ઉચ્છવાસ, નિઃશ્વાસ, થુંકવું, ખાશી, છીંક, સુંઘવું, સીકર કર વગેરે ચેષ્ટા અનક્ષર શ્રત છે. (૩) સજ્ઞિ શ્રુત - જેને મનોજ્ઞાન સંજ્ઞા હોય તે સંસી કહેવાય. આવા સંસીનું જે શ્રુત તે સંસી શ્રુત કહેવાય. (૪) અસંશ્રિત:- જેને મનોજ્ઞાન સંજ્ઞા ન હોય તે જ અસંજ્ઞી કહેવાય છે. આવા અસંસીનું જે શ્રુતને અસંસી શ્રુત કહેવાય. (૫) સમ્યફ શ્રુત - લેકર એવું અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ને મુખ્ય વૃત્તિએ સમ્યફ શ્રુત ગણેલ છે. () મિથ્યા શ્રતઃ- લૌકિક એવા શાને મિથ્યા કૃતમાં ગણેલા છે? (૭-૮) સાદિપર્યવસિત કૃત:- પર્યાયાસ્તિકનયના અભિપ્રાયે ગતિ આદિ પર્યાયે વડે જીવની પેઠે શ્રુતને સાદિ સપર્યવસિત કહ્યું છે.–બીજી રીતે કહો તે એક જીવને આશ્રીને મૃત સાદિ હોઈ શકેશાંત પણ હોઈ શકે. (૯-૧૦) અનાદિ અપર્યવસિત શ્રત - દ્રવ્યાસ્તિક નયના મત પંચાસ્તિકાયની પેઠે શ્રત એ અનાદિ અપર્યવસિત છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૧ સૂત્ર–૨૦ ૧૬૧ બીજી રીતે અનેક જીવને આશ્રીને શ્રત અનાદિ છે, અને અનંત અપર્યવસિત પણ છે. (૧૧) ગમિક શ્રુત:–જેમાં ભાંગા-ગણિત વગેરે વિશેષ હોય અથવા કારણવશાત્ સમાન પાઠ જેમાં વધારે હોય તે ગમિક ગ્રુત કહેવાય. (૧૨) અગમિક શ્રુત:- ગાથા–શ્લોક વગેરે રૂપ અસદશ પાઠાત્મક હૈય તે અગાંમક શ્રુત છે. ' (૧૩) અંગ પ્રવિષ્ટ શ્રત:- આચારાંગાદિ જે અંગેનું વર્ણન બાર ભેદે કરેલ છે તે અંગે પ્રવિણ શ્રુત કહ્યું. (૧૪) અંગ બાહ્ય કૃત:- આવશ્યક છ ભેદે અને આવશ્યક ઈત્તર ના કાલિક ઉત્કાલિક બે ભેદ કહ્યા તે બધું વર્ણન જે આ સૂત્રની ટીકામાં છે.] તે અંગ બાહ્ય શ્રુત કહ્યું. C શ્રતના વીસ ભેદ:- કર્મગ્રંથ પહેલાની ગાથા ૭ માં શ્રુત જ્ઞાનના. (૧) પર્યાય શ્રુત :- પર્યાય એ જ્ઞાનને સૂકમ અંશ છે. અવિભાગ પલિરછેદ છે. (૨) પર્યાય સમાસ શ્રત ?- બે ત્રણ પ્રમુખ જ્ઞાનાંશ વધે તેને પર્યાય સમાસ કહ્યું. (૩) અક્ષર શ્રુત :- આ કારાદિ લબ્ધિ અક્ષર તે અક્ષર શ્રુત (૪) અક્ષર સમાસશ્રુત - બે–ત્રણ કે વધુ અક્ષરનું જાણવું તે અક્ષર સમાસ . (૫) પદ શ્રત - આચારાંગાદિને વિશે ૧૮૦૦૦ પદ કહ્યા છે તેમાંનું એક પદનું જ્ઞાન તે પ. . (૬) પદ સમાસ શ્રુત :- પદને સમુદાય કે ઘણું પદે તે પદ સમાસ. (૭) સંઘાત શ્રુત :- ગતિ ઇંદ્રિય વગેરે ગાથામાં કઈ પણ એક ભાગ જેમકે ગતિ તેને પણ એકદેશ જેમકે દેવ ગતિ તેની માગણનું જે જ્ઞાન તે સંઘાત. (૮) સંઘાત સમાસ શ્રુત :- એકથી વધુ સંઘાતે મળીને થાય તે સંઘાત સમાસ શ્રત. ૧૧. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તત્વાર્થસૂત્ર પ્રધટીકા (૯) પ્રતિપત્તિ શ્રતઃ- મુખ્ય માર્ગણ જેમકે ગતિ માર્ગણા ના બધા સંઘાત પુરી થાય ત્યારે એક પ્રતિપત્તિ બને. (૧૦) પ્રતિપત્તિ સમાસ શ્રત - એકથી વધુ પ્રતિપત્તિ થાય ત્યારે પ્રતિપત્તિ સમાસ બને. (૧૧) અનુયોગ શ્રુત - બધી પ્રતિપત્તિઓનો સતપ આદિ માંને કેઈ એક અનુયાગ બને. (૧૨) અનુયોગ સમાસ શ્રુત :- બે–ત્રણ અનુગેને એક અનુગ સમાસ બને. (૧૩) પ્રાકૃત પ્રાલત કૃત:- આવા બધાં અનુગો પુરા થાય ત્યારે પ્રાકૃત પ્રાભત શ્રુત બને. (૧૪) પ્રાકૃત પ્રાલત સમાસ શ્રુત :- એકથી વધુ પ્રાભત પ્રાભૂતનું જ્ઞાન તે પ્રાભત પ્રાકૃત સમાસ બને. (૧૫) પ્રાભત શ્રત – વસ્તુને અંતર્વતિ અધિકાર અથવા બધાં પ્રાભત–પ્રભૂત પુરા થાય ત્યારે પ્રાભત બને. (૧૬) પ્રાભૂત સમાસ શ્રુત - એકથી વધુ પ્રાભૂત થાય ત્યારે પ્રાલત સમાસ બને. (૧૭) વસ્તુ કૃત – પૂર્વને અંતર્વતિ અધિકાર તે વસ્તુ શ્રત [બધા પ્રાકૃત પુરા થાય તે વસ્તુ છે. (૧૮) વસ્તુ સમાસ શ્રુત :- એકથી વધુ વસ્તુનું જ્ઞાન તે વસ્તુ સમાસ. (૧૯) પૂર્વ કૃત – બધી વસ્તુઓ પૂર્ણ થાય ત્યારે થતું ઉત્પાદ વગેરે એક પૂર્વનું જ્ઞાન [ચૌદ પૂર્વોમાંનું એક]તે પૂર્વશ્રુત. (૨૦) પૂર્વ સમાસ શ્રુત –એકથી વધુ પૂર્વેને પૂર્વ સમાસ બને. ચૌદે પૂર્વે ભેગા થતા પૂવગત નામને બારમા દષ્ટિવાદ અગને એક ભાગ બને. ] દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભેદે શ્રુતજ્ઞાન, કૃતજ્ઞાની દ્રવ્યથી ઉપગવંત થઈ સર્વ દ્રવ્યને જાણે દેખે..... ક્ષેત્રથી ઉપગવંત બની સક્ષેત્ર-કાલાક જાણે–દેખે... કાળથી ઉપયોગ વંત બની શ્રુતજ્ઞાની સર્વકાળને જાણે દેખે...અને ભાવથી ઉપગવંત બની શ્રુતજ્ઞાની સર્વ ભાવને જાણે-દેખે. Page #172 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૨૦ [8] સંદર્ભ આગમ સદભ (૧) મ પુર નેન સુગ', 7 મરું સુત્ર પુત્રના નંદિ સૂત્ર-સૂત્ર :૨૪ (२) सुयनाणे दुविहे पण्ले त जहा अग पविढे चेव अग बाहिरे चेव, સ્થાનાં સ્થાન ૨ ઉદેશ ૧ સૂત્ર ૭૧/૨૧ (૩) નંદિ સૂત્ર સૂત્ર: ૪૪માં vase તથા [જના વિદ] વાઘના ભેદનું વર્ણન છે. ગંગાવાઈંના બે ભેદ બારસવારસવત્ત સાવરચના છ ભેદ સમાર રથિનો વગેરે. ભાવસંવત્તના બે ભાગ ૩wાસ્ટિવે જાસ્ટિા–આ સમગ વર્ણન સૂત્ર ૪૪ માં છે. અન્યગ્રંથ સદભ (૧) કર્મગ્રંથ પહેલે ગાથા ૬ અને ગાથા ૭ (૨) વિશેષાવશ્યક ગાથા ૮૬ તત્વાથ સંદર્ભ (૧) અધ્યાયઃ ૨ સૂત્ર રર શુતમનિરિદ્રશ્ય [9] પદ્ય (૧) શ્રુતજ્ઞાન બીજું મતિપૂર્વક જાણવું બે ભેદથી અંગ બાદ્યને અંગવાળું સર્વ એ દૂર દેષથી અનેક ભેદ છે પ્રથમના ને બીજાના બાર છે. આ ચાર આદિ અંગ ઉત્તરાધ્યયન આદિ બાહ્ય છે. છે બે અનેક વળી બાર પ્રકાર ભેદે અંગ પ્રવિષ્ટ ગણજો શ્રત મુખ્ય રૂપે જે શાસ્ત્રની ગણધરે રચના કરી તે આચાર્ય અન્યકૃત અંગબહાર રૂપે [10] નિષ્કર્ષ આ સૂત્રમાં મુખ્ય વાત છે કે શ્રુત જ્ઞાન મતિપૂર્વક થાય છે. આ શ્રત જ્ઞાનમાં સહાયક પરિબળ તરીકે આપ્ત ઉપદેશ અને આગમાદિ શાસ્ત્રને ગણાવ્યા છે. આ સૂત્રના નિષ્કર્ષ રૂપે આ પરિબળ મહત્ત્વ આપવા જેવું છે. જે સમ્યફ શ્રતની ઝંખના હોય–અથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે લક્ષ્ય હોય તે જિનવાણી–પ્રવચન–શાસ્ત્ર શ્રવણ થકી સતત શ્રુતની પ્રાપ્તિ કરવી. – T – U — U — U — U – T – ક Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા | 5 도 અધ્યાયઃ ૧ – સૂગ: ૨૧ [1] સૂaહેતુ આ સૂત્ર થકી અવધિજ્ઞાનનું સ્વરૂપ અને ભેદને જણાવે છે. [2] સૂત્ર: મૂળ *द्विविधोऽवधिः [3] સૂત્ર: પૃથફ द्विविधः अवधिः [4] સૂત્રસાર અવધિ [જ્ઞાન] ના બે ભેદ છે. [ભવનિમિરો અને ક્ષપશમ થવાથી] [5] શબ્દજ્ઞાન દિ- બે. અવધિ જ્ઞાનના ભેદની સંખ્યા સૂચવતે આંક છે. વિધ- પ્રકાર અથવા ભેદ– અવધિ- અવધિજ્ઞાન (સૂત્ર : ૯ માં કહેવાઈ ગયું છે) અવધિ એટલે મર્યાદા. માત્ર રૂપી દ્રવ્યોને જોઈ શકાય છે તેવું મર્યાદાવાળું જ્ઞાન. [6] અનુવૃત્તિ કે ઈ સૂત્ર અહીં અનુવર્તતુ નથી. [7] પ્રબોધ ટીકા આ સૂત્રમાં અવધિજ્ઞાનનું સ્વરૂપ તેના ભેદને આશ્રીને રજૂ કર્યું છે તે પૂર્વે અવધિજ્ઞાનને અર્થ અહીં નેધેલ છે. અવધિજ્ઞાન :-પ્રમાણુના બે ભેદ–પરોક્ષ અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ પ્રમાણના ત્રણ ભેદોમાં એક છે અવધિજ્ઞાન. અહી અવધિ શબ્દને અર્થ મર્યાદા છે. એટલે “મર્યાદા પૂર્વકનું જ્ઞાન એ અર્થ થશે. અરૂપી દ્રવ્યને પરિહાર કરીને કેવળ રૂપી દ્રવ્યોને બંધ કરાવતું જ્ઞાન હોવાથી તેને મર્યાદા પૂર્વકનું જ્ઞાન ગમ્યું. આ સૂત્ર દિગંબર આમાન્યામાં નથી. Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૧ સૂત્ર-૨૧ ૧૬૫ બીજી રીતે કહીએ તે રૂપી અને અરૂપી બે પ્રકારના દ્રવ્યમાંથી [ઇદ્રિય અને મનની અપેક્ષા વિના કેવળ આત્મ શક્તિ વડે માત્રરૂપી દ્રવ્યને જોઈ શકાય તેવા પ્રકારની મર્યાદાવાળું આ જ્ઞાન છે. તેમજ ક્ષપશમ જન્ય હોવાથી મનુષ્ય કે તિર્યંચને જેટલો ક્ષયે પશમ હોય તેટલું જ ઉદ–અધે કે તિછું તે જોઈ શકે છે. તેથી વધારે મર્યાદામાં જોઈ શકતા નથી. | | અવધિજ્ઞાન ના ભેદ : સૂત્રકારે સૂત્રમાં તે માત્ર એટલું જ જણાવ્યું કે “અવધિના બે ભેદ છે. તેથી વિશેષ કંઈ જ જણાવેલ નથી. પણ તેના ભાષ્યની રચના કરતાં લખ્યું-મા પ્રચાર ક્ષચોપરમ નિમિતે” અર્થાત્, અવધિના બે ભેદ (૧) ભવ પ્રત્યય (૨) ક્ષપશમ નિમિત્ત. પ્રત્યય એટલે નિમિત્ત અથવા કાણુ. ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવ પ્રત્યયક અને અવધિ જ્ઞાનાવરણય કર્મના ક્ષપશમથી થાય તે ક્ષપશમ નિમિત્તક જાણવું. ભવપ્રત્યય :-જે અવધિજ્ઞાન જન્મતાંની જ સાથે પ્રગટ થાય છે તે “ભવપ્રત્યય” કહ્યું. અર્થાત્ જેના આવિર્ભાવને માટે વ્રત–નિયમ આદિ અનુષ્ઠાનની અપેક્ષા નથી એવું જન્મસિદ્ધ અવધિજ્ઞાન તે ભવપ્રત્યય. સૂત્ર : ૨૨ માં જણાવશે તે મુજબ દેવ અને નારક નામે ઓળખાતા–લક્ષણવાળાને તે ભવને પામીને જ જ્ઞાન થાય છે. અહીં દેવનારક ભવ એ લક્ષણ છે અને જ્ઞાન એ લક્ષ્ય છે. તેમાં જીવાત્માઓ દેવપણા કે નારક પણાના શરીરને પામે છે તેને ભવ કહ્યો છે અને તે ભવને આશ્રીને જે અવધિ જ્ઞાન થાય છે તે “ભવપ્રત્યય’ કહ્યું. ક્ષપશમ નિમિત્ત :- જે અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી. પણ જન્મ લીધા બાદ તપ-ધ્યાન–વ્રતાદિ અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે તેને “ક્ષપશમ નિમિત્ત” અથવા ગુણ પ્રત્યય” અવધિજ્ઞાન કહ્યું. અહીં ક્ષાપશમ એ લક્ષણ છે અને જ્ઞાન એ લક્ષ્ય છે. અવધિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કે ઉપશમ થવાથી આ જ્ઞાન પ્રગટે છે, તેમાં ઉદયમાં આવેલા ક્ષય અને અને નહીં ઉદયમાં આવેલાને ઉપશમ થાય છે. માટે ક્ષપશમ નિમિત્તે કહ્યું. Page #175 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્ર પ્રમાધટીકા ક્ષયાપશમ જ મુખ્ય કારણ છે પછી ભવપ્રત્યય અને ક્ષયાપશમ નિમિત્ત ભેદ કેમ? ૧૬૬ ક્ષયેાપશમ એ સામાન્ય કારણ જરૂર છે અને અપેક્ષિત પણ છે, કેમકે કોઇપણ જાતનુ' અવધિજ્ઞાન યાગ્ય ક્ષયેાપશમ સિવાય થઈ શકતુ જ નથી, છતાં અહી* જે ભેદ પાડેલ છે. તે નિમિત્ત જન્ય છે. નિમિત્ત ના વૈવિધ્યને આશ્રીને અહી ભિન્નતા દર્શાવી છે. નહી કે ક્ષયાપશમને ગૌણ કરીને. દેહધારીઓની કેટલીક જાતિ એવી છે. જેમાં ભવ નિમિત્તે અર્થાત્ જન્મ લેતાં જ ચેાગ્ય ક્ષયાપશમના આવિર્ભાવ અને તે દ્વારા અવિષે જ્ઞાનાત્પતિ થઈ જાય છે, તે જીવાને ન્યુનાથિક રૂપમાં જન્મસિદ્ધ અધિજ્ઞાન અવશ્ય થાય છે અને તે જીવનપર્યંત રહે છે. બીજા કેટલાંક જાતિવાળા એવા છે. જેમાં જન્મ સાથે જ અવિધજ્ઞાન પ્રાપ્તિના નિયમ નથી. પણ અધિજ્ઞાન યાગ્ય ક્ષયાપશમના આવિર્ભાવ થવા માટે તપ વગેરે ગુણેાનું અનુષ્ઠાન કરવુ પડે છે. તેથી એવી જાતિવાળા બધા જીવામાં અધિજ્ઞાનના સંભવ નથી. આ રીતે ક્ષયાપશમ અંતરંગ કારણ હેાવા છતાં કેાઈ જાતિમાં જન્મ સાથે જ [જુએ સૂત્ર : ૨૨માં] પ્રાપ્ત થાય છે અને કાઈ જાતિમાં તપ આદિ ગુણાની અપેક્ષા રહે છે [જુઆ સૂત્ર : ૨૩] માટે ભવ પ્રત્યય અને ક્ષયાપશમ નિમિત્ત એવા એ ભેદ કહ્યાં છે. – દેહધારીઓમાં કેટલાંકને જન્મ સાથે અને કેટલાંક ને ગુણ અપેક્ષાએ અવધિજ્ઞાન થાય એવા એ ભેટ કેમ ? સૂત્ર : ૨૨ મુજખ દેવ અને નારકને જન્મ સાથે અને મનુષ્યતિય 'ચને ક્ષયાપશમાનુસાર અવધિજ્ઞાન થતું હાવાથી આવા સશય જરૂર થાય કે બધાં જ દેહધારી હાવા છતાં આ ભેદ કેમ ? તાર્કિક રીતે સમજાવી શકાય કે કાય ની વિચિત્રતા અનુભવ સિદ્ધ છે. પક્ષી પણ પચેન્દ્રિય છે. છતાં તે પક્ષી હાવા માત્રથી ઉડી શકે છે. પણ પચેન્દ્રિય માનવ આકાશમાં ઉડી શકતા નથી. માનવીમાં પણ કેટલાંક સિદ્ધહસ્ત લેખક હાય પણ પ્રવચન પ્રભાવના કરી શકે નહી'. પ્રવચન પ્રભાવક હાર પણ તપ સામર્થ્ય નં. Page #176 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૨૧ ૧૬૭ હેય. તેમ અહીં પણ દેહધારીમાં અવધિજ્ઞાન માટે ભેદ પડે તે નવાઈ શી? નોંધ:- હાલમાં ભરત ક્ષેત્રમાં અવધિજ્ઞાન થતું નથી. ET [8] સંદર્ભ આગમ સંદર્ભ (૧) જે રિત વોદિના પ્રારં? મોહિનામાં પ્રવë સુવિ ત કટ્ટા મવપશરૂચે જ, વારોત્રમ . નિંદા સૂત્ર સૂત્રઃ ૬ (२) ओहिणाणे दुविहे पण्णत्ते तं जहा भव पच्चइए चेव खओवसमिए चेव. સ્થાના સ્થાન ૨ ઉદેશા–૧ સૂત્ર ૭૧/૧૩ અન્ય સંદર્ભ (૧) વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૫૬૮. [9] પદ્ય (૧) સૂત્ર ૨૧-૨૨-૨૩ નું પદ્ય સાથે છે. (૨) સૂત્ર ૨૧-૨૨નું પદ્ય સાથે છે. [10] નિષ્કર્ષ સૂત્ર ૨૧-૨૨-૨૩ નો વિષય એક જ હોવાથી તેને નિષ્કર્ષ સાથે જ સૂત્ર ૨૩ માં રજૂ કરેલ છે. આ સૂત્રમાં મુખ્યત્વે અવધિજ્ઞાનના બે ભેદ છે તે વાતનો ઉલ્લેખ છે. તે કઈ રીતે? એ વાત પછીના બે સૂત્રો દ્વારા કહી છે. - I – T – U — U – T – – અધ્યાય-૧ સૂત્ર : ૨૨ [1] સૂવહેતુ પર આ સૂત્ર ભવપ્રત્યય અવધિજ્ઞાનના માલિક કોણ છે તે જણાવે છે. [2] સૂત્ર: મૂળ * [तत्र भवप्रत्ययो नारक देवानाम् [3] સૂત્ર પથફ [az] મવ-પ્રત્યયઃ ના–રેવાનામ્ . * દિગબર આમ્નાયામાં મા પ્રોડગધર રાવળ- એમ સૂત્ર છે. 5 5 * 5 * Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા કર [4] સૂત્રસાર તિ નારકેને અને દેવોને ભવપ્રત્યય (ભવ-નિમિત્તક] અવધિજ્ઞાન હોય છે. [5] શબ્દજ્ઞાન કા તત્ર-તે બે ભેદ જે ઉપર સૂત્ર: ૨૧ માં કહ્યા તે. માઇ: ભવનિમિત્ત-જન્મતાંની સાથે. નાવા નરકમાં ઉત્પન્ન થયેલ જીવ. દેવ દેવો. [9] અનુવૃત્તિ વિઘોડ: સૂત્રથી અવધિઃ શબ્દ લે. [7] પ્રબોધટીકા - સૂત્રમાં કેઈક તત્ર શબ્દ લખે છે અને કોઈક તત્ર શબ્દનો ઉલ્લેખ નથી કરતાં માટે કૌસમાં મુકેલ છે. શ્રી ભાગ્યકારે પોતે તત્ર શબ્દ મુકેલ નથી. | નારકે અને દેવેને સંભવ પ્રમાણે ભવ નિમિત્તક અવધિજ્ઞાન હોય છે તેમ કહ્યું. અહીં મૂળ શબ્દ મા પ્રત્યયઃ મુ. આ મા પ્રત્યયઃ ને અર્થ ભવનિમિત્ત-ભવહેતુક—ભવને કારણે એમ સમજવો. સામાન્ય ભાષામાં તો એટલું જ કહેવાય કે દેવ કે નારકરૂપે જન્મ ધારણ કર્યો એટલે કે તેઓનું તે તે ભવમાં ઉત્પન થવું એ જ તેઓના અવધિજ્ઞાનનું કારણ છે | જો કે અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષાપશમ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે છતાં દેવ અને નારકીઓને અવધિજ્ઞાન થવામાં ક્ષપશમને બદલે ભવનિમિત્તક જ કહ્યું તેનું કારણ ત્યાં ભવની પ્રધાનતા ગણું છે. - જે જીવાત્મા દેવ કે નારક સ્વરૂપે જન્મ પામે તેને નિયમ અવધિજ્ઞાનાવરણ કમને ક્ષાપશમ થઈ જ જાય છે. જેમ પક્ષીઓને જન્મથી જ આકાશમાં ઉડવાને સ્વભાવ છે. તે માટે કંઈ શિક્ષણ લેવું પડતું નથી. ભવને આશ્રીને ચકવતી કે વાસુદેવને તેટલું બળ હોય છે તેમ દેવ કે નારકને અવધિજ્ઞાન હોય જ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૨૨ D અથા–“સંભવ પ્રમાણે આ શબ્દ ભાષ્યકારે મુકે તેને અર્થ એ છે કે દરેક દેવ કે નારકીનું અવધિજ્ઞાન સમાન હેતું નથી. પણ જેની જેટલી ગ્યતા હોય તેને તેટલું અવધિજ્ઞાન થાય તેમ સમજવું. અવધિ જ્ઞાનના ફેલાવાને આકાર तप्पागारे पल्लग पडह झल्लरी मुइग पुप्फजवे तिरिय-मणुएसु ओही नाणा विहसंठिओ भणिओ વિશેષાવશ્યક ગાથા ૭૦૨ (૧) ત્રાપાને આકારે નારકનું અવધિજ્ઞાન હોય છે (૨) પ્યાલાને આકારે ભવનપતિઓનું અવધિજ્ઞાન હોય છે. (૩) ઢોલના આકારે વ્યંતર દેવનું અવધિજ્ઞાન હોય છે. (૪) ઝાલરના આકારે તિષી દેવેનું અવધિજ્ઞાન હોય છે. (૫) મૃદંગના આકારે વૈમાનિક દેવનું અવધિજ્ઞાન હોય છે. (૬) ફૂલદાનીના આકારે નવગ્રેવેયક દેવનું અવધિજ્ઞાન હોય છે. (૭) જવના આકારે અનુત્તરવાસી દેવેનું અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય તથા તિર્યંચને તમામ આકારેએ અવધિજ્ઞાન હોય છે. | અવધિજ્ઞાનનું ક્ષેત્ર વૈમાનિક દેવેનું અધિક્ષેત્ર અધ્યાય ૪ ના સૂત્ર : ૨૧માં જણાવેલ છે. અવધિક્ષેત્ર ભવનપતિ વ્યંતર જ્યોતિષ ઉત્કૃષ્ટ તિય ત્રણેમાં જેમનું અર્ધા સાગરોપમથી ન્યુન આયુષ હેય તેમને સંખ્યાત જન ત્રણેમાં જેમનું અર્ધા સાગરોપમ કે તેથી વધુ આયુષ હોય તેમને અસંખ્યાત એજન. ઉત્કૃષ્ટ ઉદવ સૌધર્મ સુધી સંખ્યાત જન સંખ્યાત જન ઉત્કૃષ્ટ અધે ત્રીજી નરક સુધી ઉર્વ અધે- ૨૫ ૨૫ તિયફમાં જઘન્ય યોજના જન –વિશેષાવશ્યક ૬૯૫-૯૬–૯૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તત્વાર્થસૂત્ર પ્રધટીકા 0 નારકેનું અવધિક્ષેત્ર - અધિક્ષેત્ર-ગાઉમાં નારકી ઉત્કૃષ્ટ ૪ ૩ ૩ ૨ ૨ ૧ ૧ જઘન્ય ૩ ૩ રા ૨ ૧ ૧ ૦૫ વિશેષાવશ્યક ગા. ૬૮૯ [8] સંદર્ભ આગમ સંદર્ભ (१) देण्हं भव पञ्चइए पण्णत्ते, तं जहा देवाण चेव नेरइयाणं चेव. સ્થાનાંગ સ્થાને–૨ ઉદેશ–૧ સૂત્ર ૭૧/૧૪ (२) से कि तं भव पञ्चइअ ? दुण्हं त जहा देवाण य नेरइयाण य નદિ સૂત્ર : ૭ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) વિશેષાવશ્યક ગાથા ૫૬૯-૭૦–૭૧ તત્વાર્થ પરિશિષ્ટ સૂત્ર ૬-૭ જુઓ પરિશિષ્ટ પમાં આપેલ છે. [9] પદ્ય (૧) સૂત્ર ૨૧-૨૨-ર૩નું પદ્ય સાથે છે. (૨) અવધિજ્ઞાન કહેવાય જન્મ સિદ્ધ તે જગે ભવ પ્રત્યય છે નામ નારક દેવને વિશે [10] નિષ્કર્ષ આ સૂત્ર મુખ્યત્વે એક જ વાત રજૂ કરે છે કે દેવ અને નારકેને જન્મતાની સાથે જ અવધિજ્ઞાન જોડાયેલું હોય છે. સૂત્ર ૨૧-૨૨-૨૩ને વિષય એક જ હેવાથી બધાને નિષ્કર્ષ સૂત્ર ઃ ૨૩માં અને સાથે જ આપેલ છે. [L – – H – – – – I 1. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ - 1 અધ્યાય-૧ સૂત્ર-૨૩ ૧૭૧ અધ્યાય : ૧ સૂત્ર ઃ ૨૩ [1] સૂaહેતુ આ સૂત્ર ક્ષયપશામજન્ય અવધિજ્ઞાનના સ્વામી કેરું છે તે દર્શાવે છે. [2] સૂત્ર : મૂળ * यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् [3] સૂત્ર : પૃથક यथोक्त निमित्तः षड्विकल्पः शेषाणाम् [4] સૂત્રસાર બાકીના [અર્થાત્ મનુષ્ય અને તિર્યંચને સૂત્રમાં કહેલું ક્ષોપશમ નિમિત્તથી [ઉત્પન્ન થયેલું] છ પ્રકારનું અવધિજ્ઞાન હેાય છે. [5] શબ્દજ્ઞાન (૧) ચોલ–કહ્યા મુજબ અર્થાત જે પ્રકારે સૂત્રઃ ૨૧ના ભાગ્યમાં કહ્યા છે તે પ્રકારે. (૨) નિમિત્ત નિમિત્તોથી–હેતુ અથવા કારણથી. (૩) પવિઝાઃ છ પ્રકારનું–આનુગામિક-અનુગામિક–વર્ધમાનહીયમાન-અવસ્થિત-અનવસ્થિત (૪) રોવાળા બાકીનાઓનું અર્થાત્ તિર્યંચ અને મનુષ્યનું. 6અનુવૃત્તિ (૧) વિધી બધા (૨) મા પ્રત્યય નૌલ સેવાનામ્ આ બંને સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. " [7] પ્રબંધ ટીકા કા ૨૧માં અવધિજ્ઞાનના બે ભેદ કહ્યાં (૧) ભવ પ્રત્યય (૨) ક્ષપશમ નિમિત્ત–તેમાં ભવપ્રત્યય દેવ અને નારકીઓને હેાય છે તે વાતને ઉલ્લેખ સૂત્ર રરમાં થઈ ગયો. તેના અનુસંધાને આ સૂત્ર કહ્યું છે. દિગંબર પરંપરામાં આ સૂત્રમાં ચોરને બદલે ક્ષીપરામનિમિત્ત:જવવા પામ્ પાઠ છે. * Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તત્વાર્થસૂત્ર પ્રધટીકા ૦ તેથી જો નિમિ–ચા ' નિમિત્ત ચય શબ્દથી અહીં ક્ષ મ નિમિત્ત લેવું [ કેમકે મા પ્રત્યયઃ પૂર્વે લેવાઈ ગયું છે. ૦ રોણા શબ્દ “બાકીનાઓને એ શબ્દાર્થ ધરાવે છે. [બાકીના અર્થાત્ સૂત્રઃ ૨૨ મુજબ કહેલા દેવ અને નારક સિવાયના મનુષ્ય અને તિર્ય –તેમને પશમ નિમિત્ત અવધિજ્ઞાન થાય છે. ૦ પવિપુઃ છ પ્રકારે–અનુગામી વગેરે છ ભેદ જેની અહીં ચર્ચા કરેલી છે. [નોંધ:- નંદીસૂત્રમાં કહ્યા મુજબ આ જ્ઞાન ગુણસંપન્ન સાધુને થાય. - થોર નિમિત્ત - અથા–જે પ્રકારે ર–કહેવાએલું નિમિત્ત–હેતુ. એ અર્થ કહ્યો. કહેવાએલ હેતુ તે ભવ પ્રત્યય પણ છે. છતાં તે લેવાને નથી એમ જણાવવા માટે ભાષ્યકારે પોતે જ થોર નિમિત્તાને અર્થ ક્ષવિરામ નિમિત્ત થાય તેમ કહી દીધું. છતાં સૂત્રાધારે આ વાત જણાવવી હોય તે એમ કહી શકાય કે અધ્યાયઃરના સૂત્ર પમાં જ્ઞાનના ચાર પ્રકાર કહ્યા છે. તેમાં ત્રીજા અવધિજ્ઞાન માટે ત્યાં લખ્યું કે અવધિજ્ઞાનાવરણના ક્ષપશમથી અવધિજ્ઞાન પ્રગટ થાય છે. તેથી ચોર નિમિત્ત૬ માં પરમ નિમિત્તઃ અર્થ નીકળી શકશે. પવિત્રઃ આ અવધિજ્ઞાનના ક્ષપશમ નિમિત્તે છ પ્રકારો કહ્યા છે. [ોંધ:- અહી છ પ્રકાર તે મુખ્યતાએ કહ્યા છે. બાકી શ્રીનંદિસૂત્રમાં સૂત્ર ૧૦થી અવધિજ્ઞાનના અનેક પેટા ભેદ કહ્યા છે.] (૧) અનુગામી - અનુરારિ તિ અનુirl સૂર્યના પ્રકાશની માફક કે ઘડાના રાતા ગુણની માફક ગમે ત્યાં "ઉત્પન્ન થયું હોય છતાં બીજા ક્ષેત્રમાં જાય તે પણ જે અવધિજ્ઞાન ચાલ્યું જતું નથી તે. જેમ કેઈ વસ્ત્રને એક સ્થાને રંગ કર્યો હોય. તે વસ્ત્રને એ સ્થાનેથી બીજા સ્થાને લઈ જશે તે પણ વસ્ત્રને રંગ કાયમ જ રહે છે તે પ્રમાણે જે અવધિજ્ઞાન એની ઉત્પત્તિના ક્ષેત્રને છોડીને બીજા સ્થાને પણ કાયમ રહે છે તે આનુગામિક. અનુગામી અવધિજ્ઞાન વાળો જીવ ગમે ત્યાં જાય તે પણ અવવિજ્ઞાનને ઉપગ પ્રવર્તે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૨૩ ૧૭૩(૨) અનુગામી :-બાનુનાસ્થિ પ્રતિવે – નાનુir જે સ્થાનકે રહીને અવધિજ્ઞાન ઉપર્યું હોય તે સ્થાને જાય અથવા સ્થાને રહે ત્યારે તે અવધિજ્ઞાન રહે પણ બીજે સ્થાને જાય ત્યારે તે જ્ઞાને પાત્ર રહેતું નથી તેને અનનુગામી અવધિજ્ઞાન કહ્યું. અહીં ભાષ્યકાર પ્રશ્નાદેશક પુરુષનું દૃષ્ટાન્ત આપે છે. જેમ કેટલાંક નિમિત્ત શાસ્ત્ર જાણનારા નિમિત્ત સાથે સંબંધ ધરાવતા પ્રદેશમાં રહીને જ નિમિત્તનું ફળ કહી શકે છે. પણ અન્યત્ર તેનું ફળ બરાબર કહી શકતા નથી. તેમ આ અનનુગામી અવધિજ્ઞાન જે ક્ષેત્રને આશ્રીને ઉત્પન થયું તે ક્ષેત્ર સિવાય બીજા પ્રદેશમાં પ્રવર્તતુ નથી. થાંભલા પર ગોઠવેલા દીવાનું પણ અહી ઉદાહરણ આપે છે. દી હોય ત્યાં પ્રકાશ કરે પણ બીજે સ્થળે તેને લઈ જઈ શકાય નહીં તેમ અવધિજ્ઞાન બીજે જાય નહીં. સિદ્ધસેનીય ટીકામાં નોંધ્યું છે કે “જેમ કાર્યોત્સર્ગાદિ ક્રિયા પરિણત આત્માને અવધિજ્ઞાન ઉત્પનું થયું, તે તે સ્થાનથી બીજે ન જાય ત્યાં સુધી અવધિજ્ઞાન રહે તેવું કયારેક બને છે. અન્ય સ્થાને જતાં, નાશ પામે છે. (૩) હીયમાનક - તે મેળ મન પહેલાં શુભ પરિણામને કારણે ઘણું ઉપજે પણ તથાવિધિસામર્થ્યના અભાવે પડતા પરિણામે કરીને ઘટતું જાય તેને હીયમાનક અવધિજ્ઞાન કહ્યું. જેમ અગ્નિનની જ્વાળા સળગતી હોય, તેમાં વારંવાર લાકડા નાખવાનું તદન બંધ કર્યા પછી ધીમેધીમે અગ્નિની જાળ બઝાઈ જાય છે તેમ પડતા પરિણામે અવધિજ્ઞાન ઘટતું જાય છે. જે અવધિજ્ઞાન અસંખ્ય દ્વીપ-સમુદ્રી–પૃથ્વીઓ–વિમાનમાં,. ઉદર્વ–અધો કે તીર્થો ઉત્પન્ન થયું હોય અને અનુક્રમે ઘટતાં ઘટતાં અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી ઘટીને રહે અથવા તદ્દન ચાલ્યું જાય તે હીયમાનક. (૪) વધમાનક :- જેમ અગ્નિ ઉત્પન્ન કરી તેમાં સુકા લાકડા– પાંદડા નાંખીએ–વધુ ને વધુ લાકડા નાંખતા જઈએ ત્યારે જેમઅગ્નિને. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા ભડકે વધતું જાય છે તેમ અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમાં ભાગથી માંડીને કોઈપણ માપથી ઉત્પન્ન થયેલું હોય તે વધતા વધતા ચાવત્ સર્વ લેક સુધી વધતું જાય તે વર્ધમાન કે અવધિજ્ઞાન. અહીં અવધિજ્ઞાન ઉત્પન્ન થયા બાદ પ્રશસ્ત અને અતિ પ્રશસ્તતર અધ્યવસાય થકી થતાં ક્રમશઃ અવધિજ્ઞાન વધતું જાય છે. (૫) અવસ્થિત :-પુરુષ કે સ્ત્રી ચિહ્નની માફક જે અવધિજ્ઞાન જેટલા ક્ષેત્રમાં અંગુલના અસંખ્યાતમાં ભાગથી લેકપર્યતનું ઉત્પન્ન થયું હોય તેટલાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી અથવા મરણ પર્યત અથવા બીજા જન્મ સુધી પણ સ્થિર રહે તે અવસ્થિત અવવિજ્ઞાન જાણવું. આ જ્ઞાનનો એક પ્રકાર છે–પરમાવધિએ પરમાવધિની ઉત્પત્તિ બાદ અંતમૂહૂર્તમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અથવા આ અવધિજ્ઞાન જીવનપર્યત રહે છે.-જન્માંતરમાં પણ સાથે જાય છે. આ અવસ્થિત જ્ઞાનને અપ્રતિપાતી એટલે “કાયમ રહેનાર” પણ કહ્યું છે. (૬) અનવસ્થિત :- પાણીમાં ઉછળતા મોજાંઓની માફક– જે અવધિજ્ઞાન ઘટીને વધી જાય અને વધીને ઘટી જાય, વારંવાર ચાલ્યુ જાય અને વારંવાર ઉત્પન પણ થાય તે અનવસ્થિત અવધિજ્ઞાન. આ જ્ઞાનને પ્રતિપાતિ એટલે કે “આવીને નાશ પામનાર અથવા અનિયત પણ કહ્યું છે. આવા છ મુખ્ય ભેદ કહાં. બાકી તેને અસંખ્ય ભેદ હોવાનું વિધાન છે. જ્ઞાનપંચમીના દેવવંદનમાં અવધિજ્ઞાનના પ્રથમ દુહામાં પણ તે વાત વણી લીધી છે અસંખ્ય ભેદ અવધિતણ, ષટ તેહમાં સામાન્ય 3 શેવાળા-અર્થાત્ સૂત્ર: ૨૨માં કહેલા ભેદને વજીને ચારગતિમાં દેવ અને નારકને ભવ પત્યય છે. તે સિવાયના બે અર્થાત્ માનવ અને તિર્યંચને ક્ષયે પશમ જન્ય અવધિજ્ઞાનના આ છ વિકલ્પ કહ્યા. Page #184 -------------------------------------------------------------------------- ________________ અદયાય-૧ સૂત્ર-૨૩ ૧૭૫ | તીર્થંકર પરમાત્માને તો જન્મથીજ ત્રણે જ્ઞાન હોય તે અવસ્થિત કે અપ્રતિપાતિ ભેદવાળું ગણાય છે. તેમજ કોઈ અન્ય મનુષ્યને કદાચ જન્મથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તેવું બને છે તે પણ તે ભવપ્રત્યય ન ગણતાં ક્ષયોપશમ જન્ય જ ગણવું કેમકે તથાવિધ પરિણામ કે ગુણના અભાવે તે જ્ઞાન કાયમ રહેતું નથી. અવધિજ્ઞાનનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચાર ભેદે સ્વરૂપ : (૧) દ્રવ્ય થકી–જઘન્યથી અનંતા રૂપી દ્રવ્ય જાણે–દેખે અને ઉત્કૃષ્ટથી સવરૂપી દ્રવ્ય જાણે–દેખે. (૨) ક્ષેત્ર થકી–જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ જાણેદેખે. ઉત્કૃષ્ટ પણે અલકને વિશે લેક જેટલાં અસંખ્યાતા ખંડવા જાણે–દેખે. (૩) કાળ થકી–જધન્યથી આવલિકાને અસંખ્યાતમે ભાગ જાણે–દેખે અને ઉત્કૃષ્ટ પણે અસંખ્યાતી ઉત્સર્પિણી–અવસર્પિણી લગે અતીત અનાગત કાળ જાણે દેખે. (૪) ભાવથકી – જઘન્યથી અનંતા ભાવ દેખે–જાણે. ઉત્કૃષ્ટ પણે પણ અનંતા ભાવ જાણે–દેખે. પણ સર્વ પર્યાયોના અનંતમાં ભાગ માત્રને જાણે દેખે. T તિય"ચને અવધિજ્ઞાનને વિષયદ્રવ્યથી–ઉત્કૃષ્ટ તૈજસ વગણનાં દ્રવ્ય ક્ષેત્રથી– ,, અસંખ્ય દ્વિપ સમુદ્ર કાળથી– , પલ્યોપમને અસંખ્ય ભાગ ભાવથી- , મનુષ્યવત્ [8] સંદર્ભ આગમ સંદર્ભ (૩) છે કિં વં ચોવચં? વાોવસમિ દુક્યું, મgसाण य पंचि दियतिरिक्ख जोणियाण य । को हेऊ खाओवसमियं ? खाओवसमियं तयावरणिज्जाणं कम्माणं उदिour apળ, બુદિori gવળ શોષિામાં સમુદq=– નંદિસૂત્ર-૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તત્વાર્થ સૂત્ર પ્રબંધ ટીકા दोएह खओवसमिए पण्णते तं जहा मणुस्साणं चेव पंचिदिय તિવિ કોળિયા વિ – સ્થાનાંગ સ્થા. ૨ ઉ, ૧ સૂત્ર, ૭૧/૧૫ છવિ બોદિનાળે પળ – સ્થા, સ્થા. ૬.પરદ ઉદેશ ૩ गुणपडिवन्नस्स अणगारस्स ओहिनाणं समुप्पज्जई, त समासओ छव्विहौं पण्णत्तं त जहा आणुगामिय? अणाणुगामियौं २ वटूमाणय ३ માળા ક વારૂ છે ગવાડું ૬ – નંદિસૂત્ર : ૯ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલે ગાથા ૮ પૂર્વાર્ધ (૨) વિશેષાવશ્યક ગાથા ૭૦૧–૦૧૦ [9] પદ્ય (૧) સૂત્ર ર૧-ર-ર૩ નું સંયુક્ત પદ્ય બે ભેદે અવધિજ્ઞાન છે, ભવથી થતું પેલું કહ્યું બીજુ ગુણ પ્રત્યય પ્રથમ તે નારકી દેવે કહ્યું ક્ષપશમથી નીપજે તિર્યંચ નરને તે બીજું ષભેદ તેના અનુગામી આદિ તે અવધિ ત્રીજું ગુણોથી પ્રાપ્ત બાકીની બંને ગતિ મહીં થતું નિમિત્ત જન્ય તે જ્ઞાન અવધિ છ પ્રકારનું થઈને એક જમે જે એક જ ક્ષેત્રમાં રહે અન્ય ક્ષેત્રેય સાથે તે ગણાય એમ ભેદ બે તેજ રીતે વધે કિંવા ઘટતું જાય એમ બે સ્થિર અસ્થિર રૂપેય, કુલ્લે છે ભેદ થાય છે આનુગામિક છે એક, બીજુ અનાનુગામિક વર્ધમાન તહીં ત્રીજુ ને ચેથે હીયમાન છે પાંચમું છે અવસ્થિત, ને છઠ્ઠ અનવસ્થિત અવધિ જ્ઞાનના એમ, છ એ વિકપ નિશ્ચિત [10] નિષ્કર્ષ આ સૂત્ર મુખ્ય બે વાત રજૂ કરે છે. ક્ષપશમ નિમિત્ત જ્ઞાન મનુષ્ય તથા તિર્યંચને થાય છે અને તેના મુખ્ય છ વિક કહ્યા છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ અયાય—૧ સૂત્ર–૨૩ ૧૯૭ અધિજ્ઞાન સંબધે સૂત્ર ૨૧-૨૨-૨૩ ત્રણમાં વિવરણ થયુ* ત્રણેના સયુક્ત નિષ્કર્ષી અત્રે રજૂ કરેલ છે. પ્રત્યક્ષ પ્રમાણુરૂપ એવું આ જ્ઞાન છે જે દેવ-નારકીને તે। ભવ નિમિત્તે પ્રાપ્ત થાય છે. પણ મનુષ્ય અને તિય ચને ક્ષયાપશમ થકી ઉત્પન્ન થાય છે. અલબત્ત હાલ ભરત ક્ષેત્રમાં આ જ્ઞાન થવાનું નથી, છતાં નિષ્ક રૂપે એક વાત સ્મરણીય છે કે ત્યાં પરિણામેાની વિશુદ્ધિ અને તપ ધ્યાન આદિને પ્રાધાન્ય આપેલ છે. જો કાર્યાત્સગ ધ્યાન તપ વગેરે વિશુદ્ધ પરિણામથી કરવામાં આવે તે આમ પ્રત્યક્ષ એવુ' જ્ઞાન પ્રગટી શકે માટે ક્રિયામાં દ્રવ્ય સાથે ભાવની પણ વિશુદ્ધિ રાખવી. પરિણામેામાં વિશેષ શુદ્ધતા લાવવી. ] - [] [] - [] ' 5 卐 卐 ' ] ભેદો છે. www અધ્યાય : ૧ સૂત્રઃ ૨૪ [1] સૂત્રહેતુ આ સૂત્ર મનઃ પવ જ્ઞાનના સ્વરૂપ તથા ભેદને જણાવે છે. [2] સૂત્ર:મૂળ ऋजु विपुलमती * मनः पर्यायः - [3] સૂત્ર : પથક્ ऋजु विपुल-मती मनःपर्यायः [4] સૂત્રસાર [5] શબ્દજ્ઞાન ૠનુમતિ-સામાન્ય જ્ઞાન-વિષયને તે સામાન્ય રૂપે જાણે છે. વિપુરમતિ-વિશેષજ્ઞાન–વિષયને વિશેષ રૂપથી જાણે છે. મનઃચોઃ- મનપવ જ્ઞાન-તે મનના પર્યાયેા છે. 卐 મન:પવજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એમ એ 5 5 卐 * દિગંબર પર પરામાં મનઃચક ને બદલે મનઃચઃ શબ્દ છે.. ૧૨ 5 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા [6] અનુવૃત્તિ આ સૂત્રમાં કઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી. [7] પ્રબંધ ટીકા ક આ સૂત્રમાં મન: પર્યાય જ્ઞાન ના સ્વરૂપને રજૂ કરવા માટે તેના એ ભેદને રજૂ કરેલ છે. સામાન્યથી મન પર્યાય જ્ઞાનનો ઉલ્લેખ તે અધ્યાયઃ ૧ સૂત્ર : લ્માં કર્યો જ છે. અહીં તેની વિશેષ સ્પષ્ટતા છે. D મન:પર્યાય - એટલે મનના વિચારે. અર્થાત્ પરિણામ વિશેષ. મન પર્યાય અને મન:પર્યવ બંને શબ્દો એકાઈક રૂપે વર્ણવ્યા છે. મનઃ પર્યવ જ્ઞાનથી મનના પર્યા–વિચારો જ પ્રત્યક્ષ દેખાય છે. તે થકી વિચારણીય વસ્તુ પ્રત્યક્ષ થશે નહીં. જે વસ્તુ સંબંધિ વિચારણા હોય તે વસ્તુ અનુમાનથી જણાય છે – કેમકે મન જ્યારે વિચાર કરે ત્યારે વિચારણીય વસ્તુ અનુસાર મને વગણના મુદ્દગલના જુદા જુદા આકાર ગોઠવાય છે. આ આકારો એ જ મનના પર્યાય છે. ] આ જ વાત થોડી શાસ્ત્રીય પરિભાષામાં રજૂ કરતા કહી શકાય કેમનવાળા સંગ્રી પ્રાણીઓ કઈ પણ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિંતન સમયે ચિતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાર્યમાં પ્રવર્તેલું મન ભિન્ન ભિન્ન આકૃતિઓને ધારણ કરે છે. એ આકૃતિઓ જ મનના અથવા મનને વિશે ઉત્પન્ન થયેલા પર્યાય છે. मनः पर्यायाः मनसि पर्यायाः । | મનના પર્યાયે માટે પત્તા એવો શબ્દ પણ વપરાય છે. કેમકે જેમ અક્ષર અથવા ચિત્રોની અમુક પ્રકારે આકૃતિ બને છે તેમ અહીં મન ૫ર્યાય મુજબ મનના આકારે રૂપાન્તર પામે છે. આ રૂપાન્તરીત આકૃતિ પરથી અમુક જીવ શું વિચારે છે તે કહી શકાય છે. મનના પર્યાયની પ્રક્રિયા. I જગત માં પંચેન્દ્રિ છે બે પ્રકારે છે. (૧) મનવાળા (૨) મન વગરના અર્થાત્ સંસી અને અસંસી. તેમાં મનવાળા પ્રાણીઓને જન્મ પૂર્વે જ મનઃ પર્યાપ્તિ બનવાની શરૂ થઈ જાય છે. પછી જીવ તેના અને કાયયેગના બળથી મને Page #188 -------------------------------------------------------------------------- ________________ અયાય—૨ સૂત્ર~૨૪ ૧૭૯ વણાના પુદ્દગલાને આપે છે. તે આકષેલા પુદ્ગલાને વિચારી શકાય તેવા મનપણે પરમાવે છે. પરિણામાવીને તેનું મન બનાવે છે અને તે મનથી વિચાર કરે છે. વિચાય બાદ તુરંત તે મનના પુદ્દગલાને છેડી દે છે. આ રીતે મનેવગણાના પુદ્દગલાનું ગ્રહણ-પરિણમન–અવલ’ખન—અને વિસર્જન ચાર ક્રિયા થાય છે, તે ક્રિયા સમયે જેવા વિચાર હોય તેવી આકૃતિ તે પુદ્ગલાની ગાઠવાય છે. જેને મનના પર્યાય રહે છે. ] મન: પર્યાયજ્ઞાનનું નિમિત્ત :-આખી પ્રક્રિયા જાણવાથી કદાચ એમ થાય કે મનઃ પર્યાય જ્ઞાનમાં નિમિત્તભૂત મન હશે.–પણ તેમ નથી. મનના પર્યાય મન વડે પરિણમે છે તે વાત સત્ય છે. પરંતુ મન:પર્યાય જ્ઞાન થવામાં એટલે ઉત્પત્તિમાં કારણ ભૂત મન નથી તે જ્ઞાનની ઉત્પત્તિ તેા આત્માની શુદ્ધિથી જ થાય છે. આ જ્ઞાન સ્વ-૫૨ અનેના મનના પર્યાયેા જાણવામાં મદદગાર છે. પણ તે આત્મ પ્રત્યક્ષ છે. ઈન્દ્રિયપ્રત્યક્ષ નથી, માટે મન એ મન:પર્યાય જ્ઞાનની ઉત્પત્તિનુ’ કારણ નથી. મન:પર્યાય જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયેાપશમથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. [] મનઃ પર્યાય જ્ઞાન - મનના પર્યાયાને સાક્ષાત્ જાણુવાવાળું જ્ઞાન તે મન:પર્યાય જ્ઞાન. [] જે જ્ઞાન વડે મનુષ્ય લેાકવતી મન:પર્યાપ્તિ વાળા પ‘ચેન્દ્રિય પ્રાણીઓના મનના પર્યાયેા જણાય છે. તે જ્ઞાન મન: પર્યાય જ્ઞાન. [] ખીજાના મનોગત વિચારાને પ્રત્યક્ષ જાણે તે મનઃ પર્યાય જ્ઞાન. [] મનઃ પર્યાય જ્ઞાની મનના પર્યાયાને કઈ રીતે જાણે ? જેમ કેાઈ કુશળ માણસ કાઈ ના ચહેરા અથવા હાવભાવ જોઈને તેના ઉપરથી એ વ્યક્તિના મનેાગત ભાવા અને સામર્થ્યનું જ્ઞાન અનુમાનથી નક્કી કરી લે છે. હાશીયાર વૈદ્ય માનવીની મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઈને શરીરમાં રહેલા રાગને અનુમાન વર્ડ જાણી લે છે—તે રીતે— મન; પવ જ્ઞાની મહાત્મા પેાતાના જ્ઞાન વડે મનના પર્યાયે કે વિચારાને પ્રત્યક્ષ જુએ છે. તે મનેાવાના પુદ્દગલાના જુદા જુદા આકારા પરથી અનુમાન કરી લે છે કેઆ અમુક વસ્તુના વિચાર કરે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા તે ચિંતવનાર કઈ વસ્તુ ચિંતવે છે તે જાણી શકાતું નથી પણ ચિંતન સમયે અવશ્ય રચાતી આકૃતિ પરથી ચિંતિત વસ્તુનું અનુમાન તે જ્ઞાની કરી લે છે. જેમ કે તે ઘડા વિશે વિચારતો હોય તે તેના મવર્ગણાના પુદ્ગલો જે આકૃતિ ધારણ કરશે તે પરથી જ્ઞાની મહાત્મા અનુમાન કરી લેશે કે આ માણસ ઘડાને વિચાર કરે છે. | મન પર્યાય જ્ઞાનના બે ભેદ –મનઃ પર્યાય જ્ઞાનના ક્ષયપશમની વિચિત્રતાને આશ્રીને બે ભેદ કહ્યા છે. (૧) ઋગુમતિ મને જ્ઞાન - વિષયને જે સામાન્યરૂપે જાણે છે તે ઋજુમતી મનઃ પર્યાય જ્ઞાન કહે છે. તેની સ્પષ્ટતા વૈવિધ્યતા વિપુલમતિ મનઃ પર્યાય જ્ઞાનની અપેક્ષાએ અલ્પ છે. જે મતિ સામાન્યને ગ્રહણ કરે છે તે ઋજુમતિ કહેવાય છે તેમ કહ્યું અહીં સામાન્ય અર્થ એક અથવા એક રૂપે એમ સમજ. જેમ કે ઘડા વિષે કઈ ચિંતવન કરતે હોય તો તેના મનમાં પર્યાયે જાણીને ઋજુમતિ મન:પર્યવજ્ઞાની “આ ઘડા વિશે વિચારે છે” એટલું કહી શકશે–તેથી વિશેષ કંઈ જાણી શકશે નહીં, [ોંધ:-ઋજુમતિ સામાન્યગ્રાહી છે પણ તેને દર્શન ન કહેવાય.] (૨) વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન - વિષયને જે વિશેષરૂપથી જાણે તે વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન જાણવું. ઋજુમતિ કરતાં આ જ્ઞાનને વ્યાપ–સ્પષ્ટતા વધારે છે. જે મતિ વિશેષને ગ્રહણ કરે છે તેને વિપુલમતિ કહેવાય છે તેમાં કહ્યું. અહી: વિપુલમતિનો અર્થ એક કરતાં વધારે અથવા વિપુલરૂપે વિષયને જાણે છે તેમ સમજવું. જેમ કે ઘડા વિશે કેઈ ચિંતવન કરતો હોય તે તેના મનના પર્યાયે જાણીને વિપુલમતિ મના પર્યાય જ્ઞાની એમ કહી શકશે કે આ ઘડા વિશે વિચારે છે તે ઘડે લાલ રંગને છે મટે છે”—. એ પ્રમાણે ઘડા વિશેના ભિન્ન ભિન્ન પર્યાને પણ જાણી શકશે. [વિશેષ માટે જુઓ સૂત્ર-૨૫] Page #190 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૨૪ ] ઋજુમતિ-વિપુલમતિની ભિન્નતાઃ– ઋજુમતિ કરતાં વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન વિશુદ્ધતર છે. સૂક્ષ્મતર અને અધિક વિશેષાને ફ્રૂટપણે જાણી શકે છે. વળી ઋજુમતિ ઉત્પન્ન થયા પછી ચાલ્યુ પણ જાય જ્યારે વિપુલમતિ અપ્રતિપાતિ અર્થાત્ નાશ નહીં પામતું કહ્યુ છે. તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. [] મન:પર્યાય જ્ઞાનનું ક્ષેત્ર અને સ્વામી :– મન:પર્યાય જ્ઞાની મહાત્મા જ્ઞાનના બળથી અઢી દ્વિપ અર્થાત્ મનુષ્યલાકમાં રહેલા સ`ગ્નિ પર્યાપ્ત પૉંચેન્દ્રિય પ્રાણીઓએ વિચારેલી વસ્તુઓને જાણી શકે છે. ૧૮૧ આ જ્ઞાનના સ્વામી અથવા ધારક પ્રમાદ રહિત એવા સાધુએ જ હોય છે. અવિરત અથવા દેશિવરતિધને આ જ્ઞાન કદાપી થતું નથી. સવિરતિ ધરને પણ મનઃ પર્યાય જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ થતા આ જ્ઞાન પ્રગટે છે. તીર્થંકર પરમાત્માને આ જ્ઞાન દીક્ષા ગ્રહણ કરે તે સમયથી જ ઉત્પન્ન થઈ જાય છે. ધ્રુવા નારકા—તિય ચા કે ગૃહસ્થાને આ જ્ઞાન કદાપિ થતું નથી. વિશિષ્ટતમ શુદ્ધ પરિણામેાથી કદાચ ઘેર બેઠા કેવળજ્ઞાન થયું હાય તેવા દૃષ્ટાન્ત છે. પણ ગૃહસ્થને દીક્ષા લીધા સિવાય મન:પર્યાય જ્ઞાન કદી થતું જ નથી. 7 મન:પર્યાયજ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવથી-શ્રી ત્રિ (૧) દ્રવ્યથી—ઋતિ અનંત પ્રદેશિક અનત સ્કંધાને વિશેષ તથા સામાન્યરૂપે જાણે છે. જુએ છે. વિપુલમતિ તે જ સ્કન્ધાને અધિકતર-વિપુલતર-વિશુદ્ધ અને નિમ ળ રૂપે જાણે છે. અસખ્યામા (૨) ક્ષેત્રથી :-ૠનુમતિ જઘન્યથી અગુલના ભાગ માત્ર ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતર સુધી ઉપર ચેતિષીના ઉપરના તળ સુધી—તી અઢીદ્વિપમાં સ`ફ્રી પચેન્દ્રિય પર્યાપ્તના મનેાગત ભાવ જાણે દેખે. C Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા વિપુલમતિ તે જ ક્ષેત્રને અઢી અંગુલ વધારે જુએ–જાણે. તેમજ વિશુદ્ધતર–વિપુલતર-નિર્મળતર–તિમિર રહિત જાણે અને જુએ. (૩) કાળથી :-ઋજુમતિ જઘન્યથી પલ્યોપમને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી પણ પાપમના અસંખ્યાતમા ભાગ–અતીત અનાગત કાળ જાણે અને જુએ. - વિપુલમતિ એટલા જ કાળને અધિકતર-વિપુલતર-વિશુદ્ધતર, અને નિર્મળ જાણે અને જુએ. (૪) ભાવથી-ઋજુમતિ અનંતા ભાવ જાણે-દેખે–સર્વ ભાવને. અનંતમે ભાગ જાણે–દેખે. વિપુલમતિ તે જ ભાવ અધિસ્તર વિશુદ્ધ અને નિર્મલ જાણે તથા જુએ. [નોંધ:- શ્રી નંદિસૂત્ર સૂત્ર ર૭-ર૮-રલ્માં મન પર્યાયનું સુંદર વર્ણન છે.] [8] સંદર્ભ આગમ સંદર્ભ (१) मणपज्जवणाणे, दुविहे पण्णते, तं जहा उज्जुमति चेत्र विउल- મતિ વ સ્થાનાંગસૂત્ર સ્થાન-૨ ઉદેશે ૧ સૂત્ર ૭૧/૧૬ (૨) ૨ દુવિર્લ્ડ કપત્ર, તં સહૃા ૩ કુમ ૪ વરદમ નંદિસૂત્ર સૂત્ર : ૧૮ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલો ગાથા ૮ ઉત્તરાર્ધ 1 [9] પદ્ય આ બંને પો–સૂત્ર ૨૪ અને ૨૫ના સંયુક્ત પડ્યો છે. (૧) ઋજુમતિને વિપુલમતિ મન:પર્યવ છે દ્વિધા વિપુલમતિમાં શુદ્ધિ વધતી જાય નહીં પાછુ કદા શુદ્ધિ ઓછી ઋજુમતિમાં આવી ચાલ્યું જાય એ એમ બે વિશેષ ભેદ છે જ્ઞાન ચોથું જાણીએ. (૨) ઋજુ વિપુલ બે ભેદ, મનઃ પર્યાય જ્ઞાનના વિશેષ સ્થિતિ શુદ્ધિમાં વિપુલ મખરે રહે. Page #192 -------------------------------------------------------------------------- ________________ - - અધ્યાય-૧ સૂત્ર–૨૫ ૧૮૩ [10] નિષ્કર્ષ આ નિષ્કર્ષ સૂત્ર ૨૪ : ૨૫ને સંયુક્ત છે. આ સૂત્ર ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદના આધારે મનઃ પર્યાય જ્ઞાનનું સ્વરૂપ રજૂ કરે છે. નિષ્કર્ષ લાયક સુંદર તત્વ તે એક ચારિત્ર જ છે તેવું લાગે છે. જેના પછી નિચે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની છે તેવા વિપુલ મતિ કે તે સિવાયના ઋજુમતિ મનઃ પર્યવ જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છા હોય તે સર્વવિરતિ ચારિત્ર લેવું જ પડશે. હાલ મનઃ પર્યાય જ્ઞાન ભરતક્ષેત્રમાં થતું નથી પણ આ જ્ઞાન પ્રાપ્તિ માટે જે વિશુદ્ધ ભાવેની આવશ્યક્તા છે, તેવા ભાવ સહિતના ચારિત્ર માટે પણ આજનું ચારિત્ર પાયારૂપ બનશે. માટે ચારિત્રને શ્રેષ્ઠ સાધન માની તેના સ્વીકાર કે આદર માટે જ પ્રયત્ન કરો. – T – T – – T – – અધ્યાય : ૧ સૂત્ર : ૨૫ [1] સૂaહેતુ આ સૂત્ર ઋજુમતિ અને વિપુલમતિ મનઃ પર્યાય જ્ઞાનમાં - રહેલા તફાવતને રજૂ કરે છે. [2] સૂત્ર:મૂળ विशुद्धयप्रतिपाताम्यां तद्विशेष : [3] સૂત્ર:પૃથફ विशुद्धि अप्रतिपाताम्यां तद् विशेष : [4] સૂત્રસાર વિશુદ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું તે) [એ ભેદ વડે-ગજુમતિ અને વિપુલમતિ] તે બંનેમાં તફાવત છે. [5] શબ્દજ્ઞાન, (૧) વિશુદ્ધિ- વિશેષ પ્રકારે શુદ્ધિ (૨) પ્રતિપાત- પુન: પતનનો અભાવ-અવિનાશી કર F ર G ર $ $ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તત્વાર્થ સૂગ પ્રધટીકા (૩) - તે [જુમતિ–વિપુલમતિ) (૪) વિશેષ વિશેષતા–તફાવત અથવા ભેદ. i [6] અનુવૃત્તિ ઋg વિપુમતિ મન : પર્યાય સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. [7] પ્રબોધટીકા - સૂત્રઃ ૨૪માં સામાન્યથી ઋજુમતિ અને વિપુલમતિને ભેદ પ્રગટ કર્યો છે છતાં સૂત્રકાર ભગવંતે તેના માટે અલગ સૂત્રની રચના કરી હોવાથી અત્રે ફરીથી તે તફાવતની નેંધ કરેલ છે. વિશુદ્ધિકૃત અને અપ્રતિપાતકૃત એમ બે રીતે તે બંને જ્ઞાનમાં તફાવત છે. (૧) વિશુદ્ધિકૃત – ઋજુમતિ મન:પર્યાય જ્ઞાન કરતાં વિપુલ મતિ મન:પર્યાય જ્ઞાન ઘણું જ વધારે શુદ્ધ હોય છે. જેમકે–પૂર્વે જણાવ્યા મુજબ કઈ વ્યક્તિ ઘડા વિશે વિચારણું કરે છે. ત્યારે ઋજુમતિ મન : પર્યાય જ્ઞાની તેના મનોવણાના પુ ગલે પરથી એટલું જ જાણશે કે એ વ્યક્તિ એ ઘડા વિશે વિચાર્યું. જ્યારે વિપુલમતિ મનઃ પર્યાય જ્ઞાની તે મને વર્ગ ના પુદગલે પરથી એટલું વિશેષ નક્કી કરી શકશે કે–એ વ્યક્તિએ અમુક રંગના અમુક આકાર, અમુક સ્થળે રહેલા માટીના ઘડા વિશે વિચાર કર્યો છે. આ રીતે ઋજુમતિ કરતાં વિશેષ પર્યાયને વિપુલમતિ જુએ છે. જાણે છે. વિશેષ શુદ્ધતા પૂર્વક જુએ છે જાણે છે વળી ઋજુમતિએ સામાન્ય ગ્રાહી છે જ્યારે વિપુલમતિ વિવિધ ભેદને જાણતું એવું વિશેષ ગ્રાહી જ્ઞાન છે. [આ ઉપરાંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવથી જુમતિ કરતા વિપુલમતિની વિશેષતા કઈ રીતે અને કેટલી છે તે સૂત્રઃ ૨૪ ની પ્રબોધટીકામાં જણાવેલ છે.] (૨) અપ્રતિપાત કૃત:- ઋજુ મતિ મન:પર્યાય જ્ઞાન વારંવાર ચાલ્યુ પણ જાય છે. પરંતુ વિપુલમતિ મનઃ પર્યાય જ્ઞાન તે જતું જ નથી [અર્થાત્ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે છે.] Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ + - અધ્યાય-૧ સૂત્ર-૨૫ [8] સંદર્ભ આગમ સંદર્ભ (१) उज्जुमईण अणंते अण'तपएसिए ख'धे जाणइ पासइ ते चेव विउलमई, अब्भहियतराए विउलतराए विसुद्धतराए, वितिमिरतराए जाणइ पासइ. નદિ સૂત્ર-૧૮ [9] પદ્ય (૧) સૂત્રઃ ૨૪માં આ પદ્ય સાથે અપાયું છે. (૨) સૂત્રઃ ૨૪માં આ પદ્ય સાથે અપાયું છે. [10] નિષ્કર્ષ સૂત્ર : ૨૪ માં ૨૪ અને ૨૫ માં સૂત્રને નિષ્કર્ષ સંયુક્ત આપ્યો છે. D -- – – – H – H – D અધ્યાય-૧ : સૂત્ર : ૨૬ [1] સૂત્ર હેતુ અવધિજ્ઞાન અને મન: પર્યવ જ્ઞાનમાં જુદા જુદા કારણેથી તફાવત પડે છે. તફાવતને આ સૂવ થકી રજૂ કરવામાં આવેલ છે. [2] સૂત્ર: મૂળ विशुद्धि-क्षेत्र-स्वामि-विषयेभ्यो ऽवधिमनःपर्याययोः * [3] સૂત્ર: પૃથફ विशुद्धि-क्षेत्र-स्वामि-विषयेभ्यः अवधि-मनःपर्याययोः [4] સૂત્રસાર વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામિ (કેને ઉપજે તે) અને વિષય તે જ્ઞાન વાળા શું જાણે તે) એ ચાર મુિખ્ય બાબતોથી] અવધિ અને મન:પર્યાય [તફાવત જાણવે.] [5] શબ્દજ્ઞાન વિશુદ્ધિ:- વિશેષ પ્રકારે શુદ્ધિ, ક્ષેત્ર – ક્ષેત્ર–લેકમાં કેટલા હિસ્સાને સ્પર્શે છે તે. છે દિગંબર અસ્નાયમાં પરોને બદલે ચો: છે. s F Fઈ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ 卐 卐 તત્વા સૂત્ર પ્રખાધટીકા ઃ સ્વામિ – માલિક, આ જ્ઞાનના ધારક કોણ ? વિષય :- આ જ્ઞાન કેટલું જાણે છે ? નધિ :- અવધિજ્ઞાન. મનોય :- મન: પર્યાયજ્ઞાન. [6] અનુવૃત્તિ विशुध्ध्य प्रतिपाताभ्यां तद्विशेषः थी विशेषः [7] પ્રધટીકા અવધિ અને મનઃ પર્યાય એ ખ'ને પારમાર્થિક વિકલ [અપૂર્ણ] પ્રત્યક્ષરૂપે સમાન છે. છતાં તે ખનેમાં કેટલાંક તફાવત છે તે દર્શાવવા સૂત્રકાર મહિ`એ આ સૂત્રની રચના કરેલી છે. 45 (૧) વિશુદ્ધિ :- નિમળતા જેના દ્વારા અધિકતર પર્યાયાનું પરિજ્ઞાન થઈ શકે તેવી નિમલતાને વિશુદ્ધિ કહે છે. 卐 વિશેષ પર્યાયના જ્ઞાનને કારણે અવિધ જ્ઞાનથી મન : પર્યાય જ્ઞાન. ઘણું શુદ્ધ અને સ્પષ્ટ હેાય છે. · જેટલા રૂપી દ્રવ્યાને અવિધજ્ઞાની જાણે છે, મનેાગત તે દ્રખ્યાને મનઃ પર્યાય જ્ઞાની ઘણાંજ સ્પષ્ટ જાણે છે. જેટલા પરિમાણેાને –રૂપ, રસ, ગધ, સ્પર્શ, શબ્દને જણાવતા એવા રૂપી દ્રવ્યાને અવધિજ્ઞાની જાણે છે. તે અવધિજ્ઞાન વડે ઉપ્લબ્ધ રૂપી દ્રવ્યા મન પર્યાયજ્ઞાનીના વિષયમાં જેટલા આવે છે તેને આ મનઃપર્યાયજ્ઞાની ઘણાં પર્યાયેાથી અર્થાત્ વિશુદ્ધતર પડ઼ે જાણે છે. (૨) ક્ષેત્ર :-ક્ષેત્ર એટલે શાસ્રીય પરિભાષામાં તેને આકાશ કહે -દેશ્યમાન અદૃશ્યમાન રૂપી-અરૂપી દ્રવ્યના આધાર તે ક્ષેત્ર. જેટલા સ્થાનમાં સ્થિત ભાવાને જાણે છે તેને ક્ષેત્ર કહે છે, અંશુલના અસ ખ્યાતમાં ભાગમાં ઉત્પન્ન થઈને સ` લેાક સુધી અવધિજ્ઞાન હોય છે. મન:પર્યાય જ્ઞાન તે માનુષક્ષેત્રમાં જ હોય છે, બીજા ક્ષેત્રમાં હાતું નથી. અ'ગુલના અસખ્યેય ભાગ કરેા તેમાંના એક ભાગ થાય એટલાજ ક્ષેત્રમાં માત્ર જેટલા રૂપી દ્રવ્યા જઘન્યથી રહ્યા હેાય તે સદ્રવ્યેાને જુએ અને શુભ અધ્યવસાયના મળે વધતા જતા જ્ઞાનથી વધુને વધુ રૂપી Page #196 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૨૬ ૧૮૭ દ્રવ્યને જાણતો તે સર્વ લેકમાં રહેલા રૂપી દ્રવ્યને જુએ છે. - જ્યારે મનઃ પર્યાય જ્ઞાનનું ક્ષેત્ર આટલું મોટું નથી. તે માત્ર અઢીદ્વિપના તથા બે સમુદ્રના સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણુના મને ગત ભાવેને જ જાણે છે. શર્કરા પ્રભારી અન્ય કે ઈપણ ક્ષેત્ર કે ઉર્વલેકને જાણતા નથી. નિધિ-લોકપ્રકાશ ગાથા ૯૨૮–૯ર૯ મુજબ-મનઃ પર્યવજ્ઞાની સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય–દેવ કે તિર્યંચના મનના પર્યાને ઉપર ૯૦૦ એજન સુધી અને નીચે ૧૦૦૦ જન સુધી જાણી શકે છે] (૩) સ્વામી :- માલિક –જે જે જીવને આ જ્ઞાન હોય છે તેને વિવક્ષિત જ્ઞાનના સ્વામી સમજવા- જ્ઞાનના ઉત્પાદયિતા તે સ્વામી અવધિજ્ઞાન સંયતા સંવત [સંયતને અને અસંયતને હેય છે તેમજ સર્વગતિમાં પણ હોય છે. અર્થાત્ આ જ્ઞાન દેવ–નારક–તિર્યંચમનુષ્ય બધાને થઈ શકે છે અને તે વિરતિવંત સાધુ કે અવિરતિ, જીને પણ હોય છે. જ્યારે મન પર્યાય જ્ઞાન મનુષ્યને જ થાય છે અને તે પણ સંયતને અર્થાત્ અપ્રમત્ સર્વવિરતિ ઘર સાધુ મહાત્માઓને જ. અહીં મનુષ્ય ગ્રહણ થતા દેવ–નારક અને તિર્યંચને ન જ થાય તેમ સમજવું. અને સંયતનું ગ્રહણ કરવાથી મિથ્યાદષ્ટિ અવિરતિદેશવિરતિ–પ્રમત્ત આદિ સર્વને નિષેધ થઈ જાય છે. સાતમા ગુણઠાણે રહેલા--અપ્રમત્ત સાધુઓને જ ઉત્પન્ન થાય છે અને છઠ્ઠાથી બારમા ગુણઠાણ સુધી આ જ્ઞાન રહે છે. [પછી તેરમે ગુણઠાણે કેવળજ્ઞાન થતા નિવૃત્ત થાય છે (૪) વિષય :-ય–] જ્ઞાન દ્વારા જે પદાર્થ જણાય તેને રેય કહે છે ?ય એટલે વિષય T વિષય એટલે જ્ઞાનગણ્ય પદાર્થ. અવધિ જ્ઞાનને વિષય અર્થાત જ્ઞાનગમ્ય પદાર્થ સવરૂપી દ્રવ્ય છે–સર્વ પર્યા નથી. જ્યારે મન:પર્યાય જ્ઞાન વિષય તેના અનંતમે ભાગે હોય છે જે કે અવધિની અપેક્ષાએ મન:પર્યાય જ્ઞાનનો વિષય અતિશય સૂમ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્ર પ્રબોધટીકા જે રૂપી દ્રવ્યાને અવધિજ્ઞાની જાણે છે તેની વ્યાખ્યા કરતા શ્રી સિદ્ધસેનીય ટીકામાં જણાવે છે કે–ઉત્પાદ–વ્યય આદિ જેમાં છે તે સ` પર્યાયાને સંપુણું પર્યાય ગણ્યા છે. સ` પર્યાય અને અસપર્યાયે। માંહેના સંપર્યાયાને અત્રે ગણેલ નથી. ૧૮૮ ઉપરોક્ત સ’પુર્ણ પર્યાયાના જ સવે દ્રવ્યેાને અવધિજ્ઞાની જાણે પણ તેના સવ` પર્યાયાને જાણતા નથી એક એક પરમાણુના કદાચ અસંખ્યાતા પર્યાય જાણે, કદાચ સખ્યાતા પર્યાય જાણે, જઘન્યથી રૂપ-રસ—ગ ધ—સ્પને જાણે પણ સ` પર્યાયાને તેા ન જ જાણે [સવ પર્યાયને જાણનાર કેવળી જ હાય] અર્થાત્ અવધિજ્ઞાનીના વિષય અપવ પર્યાય કહ્યો. જ્યારે મન પર્યાય જ્ઞાનના વિષય તા તેના અન તમા ભાગ છે [જુએ સૂત્ર ૧-૨૯] અર્થાત્ માત્ર મનેાદ્રવ્ય છે. આ રીતે વિષયની વિશાળતામાં વધિજ્ઞાન વધે છે જ્યારે જાણવાની તીવ્રતા અને સૂક્ષ્મ જ્ઞાન શક્તિમાં મન : પર્યાય જ્ઞાન વધે છે. પદ્મ:-મનના પર્યાયેા પણ અવધિજ્ઞાનના વિષય છે તો તેનાથી મનના વિચારો જાણી શકાય ? 7 જાણી શકાય. વિશુદ્ધ અધિજ્ઞાન વડે મનના વિચારા જણાય છે. જેમકે અનુત્તર દેવે કોઇ પ્રશ્ન કરે ત્યારે ભગવતે આપેલા ઉત્તર તે દ્રવ્ય મનથી જ ાય છે. છતાં આ દ્રવ્ય મનથી આપેલેા ઉત્તર અવધિજ્ઞાની એવા અનુત્તર વાસી દેવા જાણી શકે છે. પુનપ્રશ્ન :- અવધિ અને મન:પર્યાયમાં તે પછી વિશુદ્ધિની દૃષ્ટિએ કયા ભેદ છે ? ૦– મન:પર્યાય જ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી મનના પાંચાને જાણી શકે છે તેટલી સૂક્ષ્મતાથી વિશુદ્ધ અવધિજ્ઞાની જાણી શકતા નથી. વિશુદ્ધિના આધાર વિષયની ન્યૂનાધિક્તા ઉપર નથી પણ વિષયમાં રહેલી ન્યૂનાધિક સૂક્ષ્મતાને જાણવા ઉપર છે. જેમ ડૉક્ટરામાં જનરલ સર્જન બધા એપરેશન કરે પણ આંખના કે નાક-કાનના સ્પેશીયાલિસ્ટ માત્ર પેાતાના તજજ્ઞ વિષયના જ એપ Page #198 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૨૬ ૧૮૯ રેશન હાથમાં લે, ત્યારે વિષયને વ્યાપ જનરલ સર્જનને વધુ કહેવાય પણ સૂક્ષમતા કે તજજ્ઞતા તે સ્પેશીયાલિસ્ટની જ વિશેષ ગણાય. તેમ અવધિ કરતા મન:પર્યાય જ્ઞાન વિશુદ્ધિ છે. [8] સંદર્ભ આગમ સંદર્ભ –૦- શ્રી નંદીસૂત્રમાં મન:પર્યવ જ્ઞાનના અધિકારમાં દ્રવ્યાદિ ચાર ભેદે આ વિષય ચચેલ છે પણ સ્પષ્ટ સંદભ નથી. તત્ત્વાથ સંદર્ભ (૧) અવધિને વિષય-અધ્યાય-૧ સૂત્રઃ ૨૮ (૨) મન:પર્યવજ્ઞાનને વિષય અધ્યાય-૧ સૂત્રઃ ૨૯ (૩) સર્વ દ્રવ્ય પર્યાય સંબંધે અધ્યાય-૧ સૂત્રઃ ૩૦ [9] પદ્ય વિશેષતા છે ચાર ચોથા અને ત્રીજા જ્ઞાનમાં શુદ્ધિ વિશેષે જ્ઞાન ચેાથે અપશુદ્ધિ અવધિમાં ક્ષેત્ર નાનાથી લઈને જાણે પુરા લેકને જ્ઞાન ત્રીજું શું અઢીદ્વિપવતી ચિત્તને અવધિ પામે જીવ ચારે ગતિના શુભ ભાવથી જ્ઞાન ચેાથું મુનિ પામે બીજા અધિકારી નથી કેટલાંક પર્યાય સાથે સર્વરૂપી દ્રવ્યને જાણે અવધિ મન:પર્યય ભાગ તદનન્ત રહે (૨) મનથી ચિંતવેલ સૌ જાણે વિચાર આકૃતિ મનઃ પર્યાય તે જ્ઞાન થાય અવધિના પછી તે રીતે ક્ષેત્ર ને સ્વામી વિયેના વડેયતે મનઃ પર્યાયને એમ અવધિજ્ઞાન ભેદ છે. [10] નિષ્કર્ષ આ સૂત્રમાં નિષ્કર્ષ રૂપે સૂત્ર ૨૪ના જે જ નિષ્કર્ષ તારવી શકાય. જે વિશેષ વિશુદ્ધિ અને અપ્રતિપાત જ્ઞાનની અપેક્ષા હોય તે માનવ ભવ માટે પ્રયાસ કરો. સ્વાભાવિક પાતળા કષાય અને સરળ જીવન થકી પુનઃ પુનઃ માનવ ભવની પ્રાપ્તિ કરી. સંયમ ગ્રહણ કરી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા વિશેષ વિશેષ અપ્રમત્ત ભાવમાં રહીએ તે જ આવા મન પર્યવ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે કે જે કેવળજ્ઞાન અપાવનારું બને– અહી ચાર જ્ઞાન સંબધિ સ્વરૂપે પ્રગટ કર્યું. હવે પાંચમાં કેવળજ્ઞાન માટે શ્રી ભાગ્યકાર મહર્ષિ અહી કેવી સૂચના આપે છે. કેવળજ્ઞાન માટે અધ્યાય દશમાં સૂત્ર પહેલું મુકેલ છે મોક્ષનું જ્ઞાન શિનાવરાત્તાપક્ષવાદ વસ્ત્રમ્ સૂત્ર દ્વારા કેવળજ્ઞાનનું સ્વરૂપ રજૂ કરેલ છે. વળી કેવળજ્ઞાનના કેઈ ભેદ છે નહીં એટલે તેના ભેદે રજુ કરતું સૂત્ર બનાવેલ છે નહીં–અહીં કેવળજ્ઞાનની કઈ વાત ન કરતા મેક્ષિતત્વના પ્રકરણમાં તે સૂત્ર મુકયું. I – T – U – T – U – T – 1 અધ્યાય : ૧-સૂરી : ૨૭ [1] સૂવહેતુ - આ સૂત્ર મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની વિષય જાણવાની મર્યાદા રજૂ કરે છે. [2] સૂત્ર: મૂળ * मति श्रुतयोनिबंधः सर्व द्रव्यध्वसर्वपर्यायेषु [3] સૂત્ર: પૃથફ मति-श्रुतयो -निबन्धः सर्व द्रव्येषु अ-सर्व पर्यायेषु [4] સૂત્રસાર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને વિષય-વ્યાપારસવ દ્રવ્યોમાં અને [બર્થ અર્થાત] કેટલાંક પર્યાયામાં છે. [5] શબ્દજ્ઞાન મતિ-અતિજ્ઞાન [] છું- શ્રુતજ્ઞાન નિ] દિગંબર આમ્નાયમાં આ સૂત્રમાં સર્વ શબ્દ નથી. મતિ શ્રુતચો निबन्धो द्रव्येष्व सर्व पर्यायेंषु ક Page #200 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય−૧ સૂત્ર–૨૭ નિવધ પ્રવૃત્તિ અથવા વિષય વ્યાપાર સર્વદ્રવ્ય સ દ્રવ્યા—ધાં જ દ્રવ્યા (પદાર્થા) અસર્વે પર્યાય—કેટલાંક પર્યાય (માં] [6] અનુવૃત્તિ આ સૂત્રમાં કોઇ સૂત્રની અનુવૃત્તિ વતી નથી. [7] પ્રબોધ ટીકા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિષયવ્યાપાર સર્વાં દ્રવ્યામાં હાય છે. અર્થાત્ આ બે જ્ઞાન વડે આત્મા સર્વે દ્રવ્યાને જાણે છે. 5 ૧૯૧ 卐 પર'તુ કેટલાક પર્યાયામાં હાય છે. અર્થાત્ આ એ જ્ઞાન વડે આત્મા જે સઘળાં દ્રવ્યાને જાણે છે તે સ દ્રવ્યેાને સ` પર્યાયપૂર્ણાંક જાણતા નથી પણ કેટલાંક પર્યાયાને જ જાણી શકે છે. 卐 મતિ શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ સર્વાં દ્રવ્યા[દ્રવ્ય એટલે ધર્મ-અધમઆકાશ-પુદ્દગલ-જીવાસ્તિકાય] અને અસવ [કેટલાંક] પર્યાયામાં હાય છે. અર્થાત્ શ્રુતાપદેશની મદદથી એ એ જ્ઞાનવાળા સ મૂળ દ્રવ્યાને દ્રવ્યાર્થિક દૃષ્ટિથી સમજી શકે છે. પરંતુ આ ખ'ને જ્ઞાના સપર્યાયા વડે તે દ્રવ્યાને જાણી શકતા નથી. અર્થાત્ કેટલાંક પર્યાયાને જાણે છે અને કેટલાંક પર્યાયેાને નથી પણ જાણતા. D કેટલાંક પર્યાયાને જ જાણે તે કઈ રીતે ? આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી બધાં દ્રવ્યા જાણી શકાય છે. પણ એમના પર્યાયે તેા કેટલાંક જ જાણી શકાય છે. કારણ કે જગતમાં સૌથી વધુ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન ગણધર ભગવંત કે ચૌદપૂર્વી ને જ હાય છે. તીર્થંકર પરમાત્મા જગતના ત્રણે કાળના સર્વાં દ્રવ્ય અને સ પર્યાયને સાક્ષાત્ જુએ છે—જાણે છે. પણ તે ભાવાના અન`તમાં ભાગના ભાવ જેટલા જ શખ્ખા હૈાય છે. સવ ભાવા માટેના શબ્દો જ હાતા નથી. જેટલા શબ્દો છે તેના અનતમા ભાગ જ તી કર પણ્માત્મા ઉપદેશ દ્વારા ખેાલી શકે છે. તીર્થંકર પરમાત્મા જેટલુ ખેલી શકે છે તે ઉપદેશના અન તમા ભાગ જ ગણુધરા દ્વાદશાંગીમાં ગુથી શકે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તત્વાર્થસૂત્ર પ્રખેાધટીકા આમ દ્વાદશાંગીના અભ્યાસી એવા ચૌદ પૂર્વધરસ દ્રવ્યના અનંતમાં ભાગના જ પર્યાયેા જાણી શકે છે. પણ જે ભાવા કે પર્યા દ્વાદશાંગીમાં ગુ'થાયા નથી તથા જે ભાવા માટે શબ્દો નથી. તે અનત ભાવાને જાણી શકતા નથી. આથી મતિ શ્રુતના વિષય સર્વાં દ્રવ્યા છે પણ સં પર્યાયેા નથી. 7 પ્રશ્ન :- મતિજ્ઞાન ઇંદ્રિયા વડે ઉત્પન્ન થાય છે. ઇંદ્રિયા તે માત્ર રૂપી દ્રવ્યેાને જ ગ્રહણ કરે છે. તે મતિજ્ઞાનના વિષય સ દ્રવ્ય કઈ રીતે હોઈ શકે? મતિજ્ઞાન દ્રિયાની માફ્ક મન વડે પણ ઉત્પન્ન થાય છે. મન પૂર્વ–અનુભૂત વિષય ઉપરાંત શ્રુત દ્વારા જાણેલા વિષયાનુ અર્થાત્ બધાં રૂપી-અરૂપી દ્રવ્યાનુ ચિંતન કરે છે. આથી મનાજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રવ્યાને મતિજ્ઞાનના ગ્રાહ્ય માનવામાં કાંઇ વિરાધ નથી. 101 [] પ્રશ્ન :- સૂત્રકારના જણાવ્યાનુસાર મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી બધાં દ્રવ્યા જાણી શકાય છે, તે પછી મતિ અને શ્રુતના ગ્રાહ્ય વિષયમાં કઈ ન્યૂનાધિક્તા છે જ નહીં તેમ માનવુ પડશેને ? -૦- દ્રવ્ય રૂપ ગ્રાહ્યની અપેક્ષાએ તે બંનેના વિષયામાં ન્યૂનાધિક્તા નથી. પણ પર્યાય રૂપ ગ્રાહ્યની અપેક્ષાએ બંનેના વિષયામાં અવશ્ય ન્યૂનાધિક્તા છે. અને જ્ઞાન દ્રવ્યાના પરિમિત પર્યાયાને જ જાણી શકે છે એટલી સમાનતા જરૂર છે. પણ મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હૈાવાથી વર્તમાન પર્યાયાને જ ગ્રહણ કરી શકે છે. પણ શ્રુતજ્ઞાન ત્રિકાળ ગ્રાહી હેાવાથી ત્રણે કાળના પર્યાયાને ગ્રહણ કરી શકે છે. 101 [] પ્રશ્ન :– અવધિ-મન:પર્યાય અને કેવળજ્ઞાનના વિષય વ્યાપ જણાવવા અલગ સૂત્ર રચ્યું તે મતિ-શ્રુત માટે એક જ સૂત્ર કેમ ? શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ થાય છે તેવુ' પૂર્વે સૂત્રમાં કહ્યુ છે. તેથી જેટલાનુ' શ્રુત થયુ' તેટલાનુ` મતિજ્ઞાન હોવાનું જ એટલા માટે બંનેના વિષય જાણવાની શક્તિની સમાનતા દર્શાવવા એક જ સૂત્રમાં અને જ્ઞાનના વિષય દર્શાવેલ હૈાય તેમ જણાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ક અધ્યાય-૧ સૂત્ર-૨૭ ૧૯૩ [8] સંદર્ભ આગમ સંદર્ભ નંદિસૂત્રમાં સૂત્ર ૩૭ માં મતિજ્ઞાનને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જણાવ્યું છે. સૂત્રઃ ૫૮માં શ્રુતજ્ઞાનને દ્રવ્યાદિ ચાર ભાવે વર્ણવેલ છે. તેના આધારે આ સૂત્રને ભાવ પ્રતિપાદિત થાય છે. પણ સર્વથા સંગત આગમ સૂત્ર મળેલ નથી. [9] પદ્ય (૧) મતિને શ્રુતજ્ઞાન સવે દ્રવ્યને જાણી શકે સર્વ પર્યાય નહીં પણ પરિમિત પર્યાયએ. (૨) છે મર્યાદિત પર્યાય, મતિને શ્રુતજ્ઞાનને છતાં રૂપી–અરૂપીમાં તે બંને જ્ઞાન પહોંચતા. [10] નિષ્કર્ષ આ સૂત્ર મતિ અને શ્રુતજ્ઞાનની વિષય મર્યાદા જણાવે છે. તેમાં મુખ્ય વાત એ છે કે તે સર્વ દ્રવ્યને જાણે પણ કેટલાંક પર્યાને જ જાણે. બીજાની તુલનાએ થોડું પણ વિશેષજ્ઞાન કે બુદ્ધિ હોય તે આપણે આપણને જ્ઞાની કે બુદ્ધિશાળી માનીએ છીએ. ત્યાં આ સૂત્ર લાલબતી ધરે છે. તીર્થંકર પરમાત્માના જ્ઞાનના અનંતમાં ભાગ જેટલા શબ્દો હોય છે. જેટલા શબ્દો છે તેના અનંતમાં ભાગે તે ઉપદેશ દ્વારા કહી શકે છે. તે ઉપદેશને અનંત ભાગ સૂત્રમાં શું થાય છે તેટલું જ્ઞાન ચૌદ પૂર્વધર સુધી જ હોય છે. આ જ તે પુરું એક અંગ જેટલું પણ જ્ઞાન નથી પછી જ્ઞાનને અહંકાર શા કામને ? માટે આ સૂત્ર થકી વિચારવું કે ગમે તેટલું મતિ કે શ્રત હોય તે પૂર્વ પુરુષ અપેક્ષા એ ન્યૂન જ છે. માટે અભિમાન ન કરવું અને જે સર્વ દ્રવ્ય-પર્યાય જાણવા હોય તે કેવળજ્ઞાન માટે પ્રયત્ન કરો. I – T – U — U – T – – ૧૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તત્વાર્થસૂત્ર પ્રધટીકા અધ્યાય : ૧ સૂત્ર : ૨૮ [1] સૂત્રહેતુ 1 અવધિજ્ઞાનને ગ્રાહ્ય વિષય અથવા અવધિને વિષય વ્યાપ આ સૂત્ર દ્વારા રજૂ કરી છે. [2] સૂત્ર: મૂળ __ रुपिष्ववधेः [3] સૂત્ર: પૃથફ -કાશે [4] સૂત્રસાર અવધિજ્ઞાનને વિષય-વચાપ અર્થાત જાણવાની શકિત] રૂપી દ્રવ્યોમાં [અને કેટલાંક પર્યાયમાં હોય છે.] [5] શબ્દ જ્ઞાન રપિy – રૂપી દ્રવ્યોને વિશે. ધ – અવધિ જ્ઞાન [ની શક્તિ] [6] અનુવૃત્તિ ત્તિ શ્રતો નવા સર્વ ભેળસર્વપર્યાપુ. સૂત્ર થી નિવવા અને સર્વ પર્યાપુ એ બે શબ્દની અનુવૃત્તિ અહીં લેવી. [7] પ્રબોધ ટીકા આ સૂત્રમાં અવધિજ્ઞાનને વિજ્ય વ્યાપ જણાવતાં લખે કેઅવધિજ્ઞાન રૂપિ દ્રવ્યમાં જ પ્રવર્તે છે. તેમ જ તે સર્વ પર્યાયોમાં નહીં પણ કેટલાક પર્યાપમાં પ્રવર્તે છે. અત્યન્ત શુદ્ધ અવધિજ્ઞાન હોય તો પણ તે રૂપી દ્રવ્યોને જ જાણી શકે છે. તે દ્રવ્યના પણ પરિમિત પર્યાને જ જાણે છે – પરમ પ્રકને પહોંચેલા જે પરમાવધિ જ્ઞાનનું અલોકમાં પણ લેક -પ્રમાણુ અસંખ્યાત ખંડેને જોવાનું સામર્થ્ય છે. તે પણ ફક્ત રૂપી અર્થાત્ મૂર્ત દ્રવ્યને જ જાણે છે. અમૂર્ત દ્રવ્યોને નહી અને તે રૂપી (મૂર્ત) દ્રવ્યોના પણ સમગ્ર પર્યાયોને જાણી શકતું નથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૨૮ ૧૯૫ -૦- હી શબ્દ મસ્ત્રીય પ્રત્યય વાળા છે. જે નિત્ય રૂપવાળા છે તેને રૂપી કહેવાય છે. ૦ લેાકાલેાકમાં ધર્મ-અધર્મ-આકાશ-પુદ્દગલ-જીવ એ પાંચ દ્રવ્યા છે. [જુએ અધ્યાય –૫ સૂત્ર–૨] તેમાં એક પુદ્દગલ જ રૂપી દ્રવ્ય છે. [જેને રૂપ-સ-ગ ધ—સ્પ` હેાય તે પુદ્ગલ] આ રૂપી દ્રવ્યાને અધિજ્ઞાની જાણે છે. બાકીના ધર્માદિ અરૂપી દ્રવ્યાને અવધિજ્ઞાની જાણી શકે નહીં. • અતીત-અનાગત–વમાનના ઉત્પાદ વ્યય—પ્રૌવ્ય રૂપી અનંતા પર્યાયેામાંથી સવ પર્યાચાને ન જાણતા તેમાંના કેટલાંક પર્યાયાને જાણે છે. [8] સદભ 卐 新 આગમ સદભ ओहिनाणी जहन्नेण अणताई रूवि 'उक्कोसेण सव्वाइ' रूविदवाइ जाणइ पासइ. दव्बाइ जाणइ पासइ । નદિ સૂત્ર–૧૬ 卐 [9] પદ્ય (૧) રૂપીમાં ગિત અવિધની, પર્યાયની તા અલ્પતા [ઉત્તરા સૂત્રઃ ૨૯માં છે.) (૨) રૂપી દ્રવ્યો તણા કૈંક, પર્યાા ચાતિ વિશે. જાણે છે અવધિજ્ઞાન, વિશાળ ક્ષેત્રી એ રીતે, [10] નિષ્ફ ' અવધિજ્ઞાન રૂપી દ્રવ્યાને જ જાણે છે. અર્થાત્ અરૂપી એવા આત્મ તત્વનું જ્ઞાન અવિધ વડે થઈ શકતું નથી. જ્યાં સુધી અરૂપી એવા આત્માને જાણ્યા નથી ત્યાં સુધી આત્મ વિશ્વાસની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ નથી. જે આત્મ વિકાસની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવી હાય તા કેવળજ્ઞાન પ્રાપ્તિ જરૂરી છે. કેવળજ્ઞાની જ અરૂપી દ્રવ્યેાને જોઈ શકે છે. અવધિના જ એક ભેદ એવા પરમાધિને પામનારા આત્મા નિશ્ચે "કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જે રૂપી દ્રવ્ય સાથે અરૂપી એવા આત્મ તત્વને જાણવા હાયજોવા હાય તા સ પ્રત્યક્ષ એવા કેવળજ્ઞાન માટે સવં પુરુષાર્થ કરવા. [] - [] - ] - ] - ] - [ – [] - - 卐 Page #205 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રધટીકા F F F F અધ્યાયઃ ૧ સૂત્ર : ૨૯ [1] સૂત્રહેતુ મના પર્યાય જ્ઞાનને ગ્રાહ્ય વિષય અથવા મન:પર્યાયને વિષય વ્યાપ રજૂ કરતું એવું આ સૂત્ર છે. [2] સૂત્ર:મૂળ * तदनन्तभागे मनःपर्यायस्य [3] સૂત્ર:પૃથફ तद् अनन्तभागे मनः पर्यायस्य [4] સૂત્રસાર મન:પર્યાય જ્ઞાનની પ્રવૃત્તિ અર્થાત વિષય વ્યાપાર, રૂપી, દ્રવ્યના અનંતમાં ભાગ હોય છે. [5] શબ્દજ્ઞાન તઃ તિ] તે અવધિજ્ઞાનના બનત્તમ-અનન્તમાં ભાગે મનપસ્ય-મન:પર્યાયજ્ઞાનને [વિષય [6] અનુવૃત્તિ મતિ ઝુનિન્ય સર્વ વસવનુ સૂત્રથી નિવન્યા અને જ સર્વપર્યાપુની અનુવૃત્તિ લેવી. રૂપિcવવઘેઃ ની અનુવૃત્તિ લેવી. [7] પ્રબોધટીકા ઉપરોક્ત સૂત્રા૨૮માં કહ્યા મુજબ અવધિજ્ઞાની જે રૂપિ દ્રવ્યને જાણે છે [ત] તે રૂપી દ્રવ્યોના અનંતમાં ભાગમાં મન:પર્યાય જ્ઞાનની વિષય મર્યાદા પ્રવર્તે છે. મન:પર્યાય જ્ઞાની અવધિજ્ઞાનના વિષયના અનંતમાં ભાગને જાણે છે. અર્થાત્ મન વડે ચિંતવાએલા-મનુષ્યલક પૂરતાં જ સંગ્નિ પંચે ન્દ્રિય પ્રાણીના મનવગણના પુદ્ગલને અર્થાત્ તે જ રૂપી દ્રવ્યને તથા તે દ્રવ્યના કેટલાક પર્યાને ઘણાં જ સ્પષ્ટ પણે જાણે છે. દિગંબર પરંપરામાં મન:પર્યાવસ્ય ને સ્થાને મનઃર્ચિચસ્થ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર–૨૯. ૧૯૭ અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને આત્માથી સાક્ષાત્ જાણી શકે. તે રૂપી દ્રવ્યમાં મને વર્ગણના પુદ્ગલોનો પણ સમાવેશ થાય છે. તેથી અવધિજ્ઞાન તેને પણ જાણે છે. છતાં તે માત્ર મને વર્ગણના પુદગલોને જ જાણે. મન પર્યાયજ્ઞાની તે મનોવર્ગણાના પુદ્ગલો કેવી રીતે પરિણત થી છે? કઈ વસ્તુને વિચાર કરવામાં ગોઠવાયા છે? જે વસ્તુના વિચાર માટે બેઠવાયા છે તે વસ્તુના સંબંધમાં વિચાર કરનાર કેવી જાતને વિચાર કરે છે? શું શું વિચારે છે તે બધું મન:પર્યાય જ્ઞાની જાણ શકે છે આ રીતે તે વધુ વિશુદ્ધ છે સ્પષ્ટ છે સૂફમતર છે અને બહુતર પર્યાને જાણે છે. બાકી સર્વપુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ મને વર્ગણના પુદ્ગલો અનંતમાં ભાગે છે. એટલે અવધિજ્ઞાન કરતા મનઃ પર્યાય જ્ઞાનને ગ્રાહ્ય વિષય અનંતમાં ભાગે કહ્યો. વળી લોકને બદલે માત્ર અઢીદ્વિપ ક્ષેત્ર પ્રમાણ કર્યું. અને સંજ્ઞ પંચેન્દ્રિય જીવોના જ મને ગત ભાવ લીધા છે.] [8] સંદર્ભ 1 આગમ સંદુભ (૧) સવથોના માનવા જૂનવા ...હાઇપન્નવા अणंतगुणा इत्यादि ભગવતી સૂત્ર શતક ૮ ઉદ્દેશ ર સૂત્ર ૩૨૨ [9] પદ્ય (પૂર્વાર્ધ–સૂત્ર ૨૮ માં છે) (૧) તેના અનંતમાં ભાગમાં છે મનઃપર્યય ગ્રાહ્યતા (૨) જાગે માત્ર મનુષ્યમાં મન:પર્યાય જ્ઞાન તે જાણે માત્ર મન દ્રવ્ય ક્ષેત્ર તે તેનું ટુંકું છે. [10] નિષ્કર્ષ 1 આ સૂત્રમાં મુખ્યત્વે સુર એટલે જ છે કે મન પર્યાયજ્ઞાન અવધિજ્ઞાનના અનંતમાં ભાગે જાણે. અર્થાતુ રૂપ દ્રવ્યની જાણકારીને જ ગ્રાહ્ય વિષય અહીં છે તેથી અરૂપી એવા આમજ્ઞાનની પ્રાપ્તિ માટે પૂર્વે સૂત્ર ૨૮માં નેધેલ નિષ્કર્ષ જ અહીં સમજી લે. – U – T – U — U – T – 3 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા 5 55 ક અધ્યાય : ૧ સૂત્ર : ૩૦ [1] સૂવહેતુ આ સૂત્ર કેવળજ્ઞાનને વિષય વ્યાપ જણાવે છે અથવા કેવળજ્ઞાનની પ્રવૃત્તિ ક્યાં થાય છે તેને ખ્યાલ આપે છે. [2] સૂત્ર : મૂળ सर्व द्रव्य पर्यायेषु केवलस्य [3] સૂત્ર: પથફ सर्व द्रव्य पर्यायेषु केवलस्य [4] સૂત્રસાર કેવળજ્ઞાનને વિષય અર્થાત તેની પ્રવૃત્તિ સર્વ [બધા જ] દ્રવ્યો અને પર્યાયામાં છે. [5] શબ્દજ્ઞાન સર્વ-બધાં સઘળાં. દ્રવ્ય-રૂપી–અરૂપી બધાં જ] દ્રવ્યો - [અવસ્થા–પર્યાયમાં–પર્યાને વિશે. વિરુ-કેવળજ્ઞાન ની [6] અનુવૃત્તિ નતિશ્રુત નિંન્ય: ૧-૨૭ સૂત્રથી નિવશ્વ: [7] પ્રબોધ ટીકા અત્યાર સુધી જે ચાર જ્ઞાનની વિચારણા કરી તેના કરતા વિશેષતા અને સંપૂર્ણતાને પ્રગટ કરતુ આ સૂત્ર છે –કેમકે આ સૂત્ર દ્વારા સૂત્રકાર કેવળજ્ઞાન અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનને વિષય વ્યાપ જણાવવા થકી લખે છે કે તે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યામાં પ્રવર્તે છે. કેવળજ્ઞાન–સંપૂર્ણ પદાર્થો જાણનાર છે. સંપૂર્ણ લોક અને અલોકરૂપ વિષયવાળું છે. તેનાથી ઊચુ કે જ્ઞાન નથી...કેવળજ્ઞાનના વિષય કરતાં બીજું કઈ પણ શેય બાકી રહેતું નથી એમ શ્રી ભાષ્યકાર મહર્ષિ પિતે જણાવે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩૦ આ કેવળજ્ઞાનની વિશેષ ઓળખ આપતા શ્રી ભાગ્યકારે લખ્યું કેવળ-પરિપૂર્ણ-સમગ્ર–અસાધારણું-નિરપેક્ષ– વિશુદ્ધ– સવભાવ જણાવનાર-લોક અને અલોકમય વિષયવાળુંઅનંત પર્યાવાળું છે.........એમ સમજવું. (૧) કેવળ –અર્થાત્ એકલું કેવળજ્ઞાન વખતે બીજા જ્ઞાન ન હોય. (૨) પરિપૂર્ણ - જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એકીસાથે સંપૂર્ણ જ ઉત્પન્ન થાય છે. થોડું થોડું વધતું વધતું ઉત્પન્ન થતું નથી. (૩) સમગ્ર - તે સર્વ સેને જાણે છે. (૪) અસાધારણ –આવું જ્ઞાન જગત્માં બીજું એકે નથી અર્થાત આ જ્ઞાન અદ્વિતીય છે. (૫) નિરપેક્ષ – સ્વયં પ્રકાશી હોવાથી તેને જરા પણ બીજી મદદની અપેક્ષા રહેતી નથી. (૬) વિશુદ્ધ તેને એક પણ કમપરમાણુ જ્ઞાનાવરણયાદિ કર્મો આવરી શકતા નથી કેમકે તમામ [ઘાતી કર્મોનો ક્ષય પછી જ તે ઉત્પન્ન થાય છે. અને પછી કદી નાશ ન પામતું (૭) સર્વભાવજ્ઞાપક–જગત્ની સર્વ સ્થલ અને સૂક્ષમતમ હકીકત જણાવવાનું સામર્થ્ય માત્ર કેવળજ્ઞાનમાં છે. કેમકે તે રૂપી–અરૂપી અથવા મૂર્ત—અમૃત એવા તમામે તમામ દ્રવ્યોને તેમજ તેના ઉત્પાદ વ્યયશ્રીવ્ય રૂપ સઘળા પર્યાને જાણે છે. (૮) લેફાલેક વિષય -કેવળજ્ઞાની જે સઘળાં દ્રવ્યો અને પર્યાને જાણે છે તેમાં માત્ર લોકને જ જાણે છે તેમ નથી. લેક ઉપરાંત અલકમાં પણ આ જ્ઞાનની પ્રવૃત્તિ છે. એટલે લેક અને અલક બંને તેની વિષય મર્યાદામાં છે. (૯) અનંત પર્યાય - કેવળજ્ઞાની જેમ જીવ–ધર્મ–અધર્મ– આકાશ-પુદ્ગલ એ પાંચ દ્રવ્યને જાણે છે તેમ તેના અનંતા પર્યાને પણ જાણે છે. એટલે જ પૂર્વની ત્રણ પર્યાપુની અનુવૃત્તિ ન લેતા અહી “સર્વ પર્યાપુ” એમ સૂત્રકારે કહ્યું છે. - આ રીતે કેવળજ્ઞાનના પર્યાય શબ્દોની સાર્થકતા જણાવી [કેવળજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ અધ્યાય ૧૦ સૂત્ર: ૧માં જેવું] Page #209 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રધટીકા જગતના દરેક પ્રાણીમાં જ્ઞાનની માત્રા હોય છે, તે વાત સર્વમાન્ય છે–સર્વવિદિત છે. પણ તે જ્ઞાનની માત્રામાં તરતામતા છે. જ્ઞાનની લઘુતમ કે જઘન્ય માત્રાને અક્ષરને અનંતમો ભાગ કહે છે, જે નિગોદના જીવમાં પણ નિત્ય હોય છે અને જ્ઞાનની ઉત્કૃષ્ટ કે મહતમ માત્રા તે સંપુર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાની ભગવંતેને હોય છે. જગતમાં ત્રણ કાળમાં જેટલા યે સંભવી શકે તે સર્વ દ્રવ્ય, અને સર્વ પર્યાને જાણનાર કેઈ હોય તો તે માત્ર કેવળજ્ઞાન છે. જેમ આરસીમાં આબેહુબ પ્રતિબિંબ પડે છે. તેમ આત્મામાં ત્રણે કાળના સર્વે પદાર્થો તથા સર્વે ભાવોનું એવું વિલક્ષણ-જ્ઞાનીગમ્ય પ્રતિબિંબ પડે છે. તેથી જ તેને સર્વજ્ઞ કહે છે. | મતિ આદિ ચારે જ્ઞાને ગમે તેટલાં શુદ્ધ હોય તો પણ તે આત્મશકિતના અપૂર્ણ વિકાસ રૂપ છે. તેથી કેઈ એક વસ્તુના સમગ્ર ભાવને પણ જાણવામાં અસમર્થ હોય છે. જ્યારે કેવળજ્ઞાન એ આત્મ શક્તિના સર્વોચ્ચ વિકાસ [ઘાતી કર્મ ક્ષય રૂપે પ્રગટ થાય છે તેથી તેમાં કેઈ અપૂર્ણતા જન્ય ભેદ– પ્રભેદ રહેતા નથી. તેથી જ કેવળજ્ઞાનની પ્રવૃત્તિ બધાંજ દ્રવ્યો અને બધાં જ પર્યામાં માનેલી છે. T કેવળજ્ઞાન થતાં જ પહેલે સમયે સમગ્ર કાલેકના ત્રણેય કાળના જે સઘળાયે ભાવે છે તે ભાસમાન થાય છે. આજ ભાવે બીજા-ત્રીજા કે કેઈપણ સમયે ભાસમાન થાય છે. આમાની નિર્મળ જ્ઞાન શક્તિ જ એવી હોય છે કે જે કાંઈ હોય–જે કંઈ હોઈ શકે તે સર્વેનું તેમાં પ્રત્યેક સમયે પ્રતિબિંબ પડ્યા વિના રહે ન નહીં–રહેતું પણ નથી. કેવળી ભગવં તેને કેવળ-ઉપયોગ એકધારો-અનંતકાળ સુધી ચાલુ જ હોય છે–કદી પણ વિરામ પામતું નથી. | સર્વ શબદ સાથે જોડાયેલા ટ્રા અને પર્યાદ શબ્દને ઈત્તરેત્તર દ્વિન્દ સમાસ થયો છે. સર્વ વિશેષણ તેથી છુટા પાડતી વખતે બે પદ બન્યા સર્વ દ્રશ્ય અને સર્વ પર્યા. વળી ફૂદળ અને પર્યાય શબ્દ બે છે છતાં સપ્તમી બહુવચન મુકયું તે પણ બધાં દ્રવ્યો અને બધાં પર્યાયે એ અર્થ સૂચવીને જ કરાયું છે Page #210 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ સૂત્ર–૩૦ 5 त' सभासओ चउव्विह... अह सव्वदव्व कारणमण'त' सासयमपड़िवाई एगविह केवल णाणं 卐 [8] સદભ આગમ સદ્દભ [9] પથ કાળના (૧) દ્રવ્યને પર્યાય સર્વે જાણતા ત્રણે જ્ઞાન પ`ચમ કહ્યુ` કેવલ, સજ્ઞ સ્વામી તેહના કેાઈથી રેાકાય નહી' ને જાય નહીં આવ્યા પછી એ જ્ઞાન મળતાં કર્મ અરતા મુક્તિ પામે શાશ્વતી. (૨) એકને જાણતુ. છે ને સંપર્યાય જાણતું એક જ સમયે સ કેવળજ્ઞાન તે કહ્યુ. 35 [10] નિષ્ક 5 મતિ આદિ ચારે જ્ઞાન થકી ગમે તેટલું જ્ઞાન થાય તે। પ અપૂણું છે એ બધામાં “પર” ની જાણકારી પરથી જ્ઞાનીપણું એળ ખાવ્યું. છતાંયે તે અપૂર્ણ જ રહ્યું. જ્યારે કેવળ પેાતાના એક આત્માને તથા તેના સઘળાં પર્યાયાને જાણનારા પૂર્ણ જ્ઞાની ગણાય અને સ દ્રવ્ય તથા સ` પર્યાયના જ્ઞાતા કહેવાયે. 1 - ] - D તેથી પ્રત્યેક આત્માએ વિચારણીય વાત આ એક જ છે કે મારું પેાતાનુ` બેહદ સામર્થ્ય છે અનત જ્ઞાન અને ઐશ્વર્યાં છે હું પૂણ્ જ્ઞાનધન સ્વાધીન આત્મા છું. એમ નકકી કરી સ્વ સાથે એકત્વ અને પર સાથે વિભક્ત ભાવ કેળવે તે આવી પૂર્ણ જ્ઞાન દશા પ્રગટે. ૨૦૧ परिणाम - भावविएणत्ति નદિસૂત્ર: ૨૨ 卐 પૂર્ણ જ્ઞાન દશાના સાધનરૂપ એવા દર્શન—જ્ઞાન ચારિત્રની આરાધનામાં સદા રત રહેવુ.. 1 卐 - ] Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તત્વાર્થસૂત્ર પ્રધટીકા અધ્યાય : ૧ સૂત્ર : ૩૧ પર F પર 1 આ સૂત્ર થકી એક જીવને એક સાથે કેટલા જ્ઞાન હોઈ શકે તે વાત રજૂ કરે છે. [2] સૂત્ર: મૂળ ___एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्म्य : [3] સૂત્ર: પૃથફ एकादीनि भाज्यानि युगपद् एकस्मिन् आ-चतुर्म्य : [4] સૂત્રસાર એક જીવમાં એક સાથે એકથી માંડીને ચાર જ્ઞાન સુધી [એક-બે-ત્રણ કે ચાર જ્ઞાનની] ભજના હોય છે. [અર્થાત્ એકથી ચાર જ્ઞાન હોઈ શકે છે. [5] શબ્દ જ્ઞાન જાની – એકથી આરંભીને–એક બે ત્રણ જ શબ્દને પ્રથમ અર્થ લીધે છે. પ્રાતિ એટલે પ્રથમ સમજવું. મશાનિ– ભજના હેવી અર્થાત્ સંભાવના કે વિકલ્પ, હોઈ શકે [અને ન પણ હોય. યુવા એક સાથે વા-ચતુર્થ [ગા-સુધી મર્યાદા સૂચવે છે. ચતુ-ચાર ચાર જ્ઞાન સુધી પ્રશ્નમન- એક જીવમાં– [6] અનુવૃત્તિ મા આ સૂત્રમાં સ્પષ્ટ પણે કેઈ સૂત્રની અનુવૃત્તિ નથી. [7] પ્રબોધટીકા F મતિ વગેરે જ્ઞાનેમાંથી એક જીવમાં એકી સાથે એકથી માંડીને ચાર જ્ઞાન સુધી ઘટાવી લેવા કેઈક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંનું એક જ્ઞાન હોય છે. |કેઈક જીવમાં મતિ આદિ જ્ઞાનમાંના બે જ્ઞાનો હોય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ : અધ્યાય-૧ સૂત્ર-૧ ૨૦૩ [] કાઈક જીવમાં તિ આદિ જ્ઞાનામાંના ત્રણ જ્ઞાના હાય છે. [] કાઈક જીવમાં મતિ આદિ જ્ઞાનેામાંના ચાર જ્ઞાના હાય છે. —પરંતુ એક વાત યાદ રાખવી કે શ્રુતજ્ઞાન સાથે મતિજ્ઞાન અવશ્ય હેાય જ છે. કેમકે શ્રુત મતિ પૂર્વ' એ વાત સૂત્રકારે પૂર્વે સ્વયં કહેલી જ છે. તેના અથ એ કે શ્રુતજ્ઞાન હેાય તેને અવશ્ય મતિજ્ઞાન હોય જ. પરંતુ મતિજ્ઞાન હાય તેને શ્રુત જ્ઞાન હેાય અથવા ન પણ હોય. [] એક જ્ઞાન :– જ્યારે જીવ નિસર્ગ સમ્યક્ત્વ પામે છે. ત્યારે તુરંત મતિ અજ્ઞાનને બદલે મતિજ્ઞાન ગણાય છે. અને તે વખતે હજુ જ્યાં સુધી શ્રુત કે શાસ્ત્રના અભ્યાસ ન હોય ત્યાં સુધી શ્રુતાનુસારી શ્રુતજ્ઞાન હેતુ' નથી. માત્ર મતિજ્ઞાન હોય છે. ૦ અથવા કેવળજ્ઞાન જ્યારે હાય ત્યારે તે એકલુ જ હાય છે. કેમકે કેવળજ્ઞાન પરિપૂર્ણ હાવાથી એ સમયે અન્ય અપૂર્ણ ખીજા જ્ઞાનના સભવ નથી. આ રીતે જીવને માત્ર મતિજ્ઞાન કે માત્ર કેવળજ્ઞાન હૈ।વુ. તે– એક જ જ્ઞાનની ભજના છે તેમ કહેવાય. 7 મે જ્ઞાન :– જ્યારે જીવને શ્રુતજ્ઞાનના અભ્યાસ સાથે મતિજ્ઞાન હૈાય ત્યારે એ જ્ઞાનની ભજના ટૅહેવાય. અર્થાત્ તેને એ જ્ઞાન હાય છે. પાંચજ્ઞાનમાંથી નિયત સહચારી આ મે જ્ઞાન જ હાય છે. [] ત્રણ જ્ઞાન :– જીવને એક સાથે ત્રણ જ્ઞાનની ભજના હાય તેવા સંભવ માત્ર અપૂર્ણ અવસ્થામાં જ હોય છે. તેમાં અવિધજ્ઞાન કે મન : પર્યાય જ્ઞાન વિકલ્પે હાય છે. પણ મતિશ્રુત તે સાથે જ રહેશે. આ રીતે એ વિકલ્પ. –મતિ શ્રુત અને અવધિજ્ઞાન અથવા તિ શ્રુત અને મન : પર્યાયજ્ઞાન ચારજ્ઞાન :- ચાર જ્ઞાન પણ અપૂર્ણ અવસ્થામાં જ એક સાથે હાય શકે છેમતિ-શ્રુત-અવધિ-મન : પર્યાય Page #213 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્ર પ્રખાધટીકા આ ચાર જ્ઞાનની [ભજના] જીવને એક સાથે હાય શકે. કેવળજ્ઞાન થતાં બીજા કેાઈ જ્ઞાના રહેતા નથી. [જે ચર્ચા આગળ કરી છે]. તેથી પાંચ જ્ઞાનના સભવ એક સાથે નથી. મતિજ્ઞાન આદિ સાથે કેવળજ્ઞાન હોય કે નહી ? અહી... એ પ્રાચીન મત ભેદ છે. ૨૦૪ (૧) કેવળજ્ઞાની ભગવડતાને બીજા જ્ઞાના હાય. (ર) કેવળજ્ઞાની ભગવ તેને બાકીના જ્ઞાના ન હેાય. અને મત સ ંબધિ જુદા જુદા આચાર્યાં જે મત દર્શાવે છે તે અહીં રજૂ કરેલ છે. (૧) બીજા જ્ઞાન સાથે કેવળજ્ઞાન હોય છે. છતાં કેવળજ્ઞાનની મહત્તા કઈ રીતે ? (૧) બીજા જ્ઞાના સાથે કેવળજ્ઞાન હોય છે. પરંતુ કેવળજ્ઞાનને લીધે બીજા બધા ઝાંખા પડી જવાથી ઇન્દ્રિયાની માફક નકામા થઈ પડે છે. (૨) જેમ ખુલ્લા આકાશમાં સૂર્ય ઉગે ત્યારે તેનુ તેજ ઘણું હાવાથી સૂર્યાંના તેજમાં દબાઈ ગયેલા અગ્નિ-મણિ—ચંદ્ર—નક્ષત્ર વગેરે તેજો પ્રકાશી શકતા નથી, તેમ કેવળજ્ઞાનની પ્રભામાં ખીજા જ્ઞાના પ્રકાશી શક્તા નથી. (૨) કેવળી ભગવ‘તને માત્ર કેવળજ્ઞાન જ હોય— (૧) “અપાય અને સદ્રવ્ય:” તે મતિજ્ઞાન. તે પૂર્વ શ્રુતજ્ઞાન થાય. વળી અવિધ અને મન:પર્યાય જ્ઞાન રૂપિ દ્રવ્યામાં પ્રવર્તે છે. માટે આ ચારે ય જ્ઞાના કેવળિ ભગવડતાને હાતા નથી. (૨) મતિ જ્ઞાનાદિક ચાયના ઉપયેગ અનુક્રમે હેાય છે. એકી સાથે હાતા નથી. પરંતુ સ ́પૂર્ણ જ્ઞાન અને સપૂર્ણ દર્શનયુક્ત કેવળી ભગવાને બીજી કેઈપણ જાતની મદદ વિના એકી સાથે સર્વ પદાર્થાને જાણી લેનારા કેવળજ્ઞાન અને કેવળ દનમાં એક એક સમયને આંતરે ઉપયેગ હેાય છે. અર્થાત્ એક સમયે જ્ઞાન એક સમયે દર્શન એમ અનુક્રમે પ્રવર્તે છે. તેથી કેવળજ્ઞાન થયા પછી અન્ય કઈ જ્ઞાનના ઉપયેગ રહેતા નથી. (૩) પ્રથમનાં ચાર જ્ઞાન જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી Page #214 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩૧ ૨૦૫ ઉત્પન્ન થયેલા હોય છે અને કેવળ જ્ઞાન ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. તેથી કેવળજ્ઞાનીને બીજાં જ્ઞાન હતાં નથી. | બે–ત્રણ અથવા ચાર જ્ઞાનેને એકી સાથે સંભવ કહ્યો છે. તે શક્તિની અપેક્ષાએ-પ્રવૃત્તિ અપેક્ષાએ નહી. જેમકે મતિ અને શ્રત એ બે જ્ઞાન વાળ હોય કે અવધિ આદિ. ત્રણ જ્ઞાનવાળો કે ચાર જ્ઞાનવાળો આત્મા હાય પરંતુ જ્યારે મતિજ્ઞાનને ઉપગ વર્તતે હોય કે તેની પ્રવૃત્તિ હેય ત્યારે શ્રતની શક્તિ હોવા છતાં શ્રતને ઉપગ હેત નથી.. અવધિની શક્તિ છતાં અવધિને ઉપગ હોતું નથી. એ જ રીતે શ્રુતજ્ઞાનની પ્રવૃતિ સમયે મતિ-અવધિ કે મનઃ. પર્યાયના વિષયમાં આત્મા પ્રવૃત્ત થતું નથી. એક આત્મામાં એકી સાથે વધુમાં વધુ ચાર જ્ઞાન શક્તિઓ હોય . તે પણ એક સમયમાં કેઈ એક જ શક્તિ પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. તે સમયે અન્ય શક્તિઓ નિષ્ક્રિય રહે છે. T મતિ-શ્રત સાથે હોવા છતાં એકલા મતિનો ઉલ્લેખ કેમ? શબ્દ રૂપ શ્રતની અપેક્ષા એ કેવળ મતિજ્ઞાન હોઈ શકે છે. એકેન્દ્રિયાદિ અને સૂક્ષ્મ શ્રુત હોવા છતાં અક્ષર બંધ રૂપ શ્રત ન હોય. અથવા વિશિષ્ટ શાસ્ત્ર રૂપ કે સમ્યક્ કૃતની અપેક્ષાએ એકલા. મતિજ્ઞાનને નિર્દેશ કર્યો છે – [8] સંદર્ભ F; આગમ સંદર્ભ जे णाणी ते अत्थेगतिया, दुणाणि अत्थेगतिया, तिणाणी अत्थेगतिया चउणाणी अत्थेगतिया, एगणाणी। जे दुणाणी ते नियमा आभिणिबोहियणाणी सुयणाणी य, जे तिणाणी ते आभिणि बोहियणाणी सुतणाणी ओहिणाणी य, अहवा आभिणी बोहियणाणी सुयणाणी मणपज्जवणाणी य, जे चउण्णाणी ते नियमा आभिणीबोहियणाणी सुतणाणी ओहिणाणी मणपज्जवणाणीय, जे एगणाणी ते नियमा વઢાળી જીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ–૧ સૂત્ર ૪૧. ભગવતી સૂત્ર શતક ૮ ઉદેશે–૨ સૂત્ર ૩૧૭. 5 Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ 近 [9] પદ્ય (૧) મતિ શ્રુત વળી અવધજ્ઞાને, જ્ઞાન ચેાથું મેળવે, એક જીવને એક ઢાળે, જ્ઞાન ચારે સ‘ભવે, પચ જ્ઞાના એક સાથે, જીવ કદીયે ન પામતાં, તત્ત્વવેદી તત્ત્વ જ્ઞાને સરસ અનુભવ ભાવતા (૨) એકીસાથે જીવને એકથી ચાર જ્ઞાન એકાત્મામાં 5 આ સૂત્ર પાંચ જ્ઞાનના નિષ્ક તારવેલ નથી. 1; મ પામતા તે સંગસ્થાન, નાફેડ જીવે લાધતા તે પાંચ સાન, તેથી વિશ્વ રહે ચાર વિપ જ્ઞાન. LF [10] નિષ - [] - [] - - [[] અનુસંધાન રૂપે હાવાથી કાઇ અલગ - તત્વા સૂત્ર પ્રબોધટીકા અધ્યાયઃ ૧ સૂત્ર: ૩૨ [1] સૂત્રહેતુ 卐 આ સૂત્રમાં મતિ-શ્રુત અને અવધિજ્ઞાનની વિપરીતતા અર્થાત્ અજ્ઞાનતાનું સ્વરૂપ રજૂ કરેલ છે. [] [2] સૂત્ર : મૂળ मति श्रुतावधयो विपर्ययव [3] સૂત્ર : પૃથક્ अवधयः 卐 विपर्यय: 卐 मति श्रुत 5 5 [4] સૂત્રસાર અતિજ્ઞાન-શ્રુત જ્ઞાન અને અવધિજ્ઞાન વિષયય અર્થાત્ વિરુદ્ધ રૂપે પણ હોય છે. (મતિ શ્રુત અને અવધ ત્રણે જ્ઞાન છે. તેમ અજ્ઞાન પણ હાઈ શકે તેને મતિ અજ્ઞાનશ્રુત અજ્ઞાન અને વિભગજ્ઞાન કહે છે. च 卐 卐 Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ - - -- અધ્યાય-૧ સૂત્ર-૩૨ [5] શબ્દજ્ઞાન 1 - તિ શ્રત વધ-મતિ જ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન [ત્રણે વિશે પૂર્વે કહેવાઈ ગયું છે.] ૦ વિય-વિપતિ-અજ્ઞાનરૂપ. ૦ - શ ના અર્થ માં છે વિગ જ અર્થાત્ વિપરિત પણ હોય છે.] [] અનુવૃત્તિ આ સૂત્રમાં કઈ પૂર્વસૂત્રની અનુવૃત્તિ આવતી નથી. [7] પ્રબોધ ટીકા પર અહીં મતિ-કૃત અને અવધિ માટે તે વિપર્યય હોય છે તેમ સૂત્રમાં કહી ભાષ્યમાં પૂજ્ય ઉમાસ્વાતિજી જણાવે છે કે જ્ઞાન અને અજ્ઞાન એ સ્વરૂપે હોય છે. જ્ઞાનથી વિરુદ્ધ તે અજ્ઞાન. અહીં ભાષ્યકાર મહર્ષિ એક શંકા દર્શાવી તેનું સમાધાન કરે છે– જ્ઞાન તે જ અજ્ઞાન એવું કહેશે તે છાયડો અને તડકે તથા ઠંડુ અને ઉનું તેની માફક પરસ્પર અત્યન્ત વિરુદ્ધ વાત થશે તેનું શું ? એ જ્ઞાને મિથ્યાદર્શનથી જોડાયેલા હોવાથી વિપરીત જાણનારા છે માટે તે અજ્ઞાન રૂપ છે તેથી તેને મતિ અજ્ઞાનવ્રુત અજ્ઞાન અને [અવધિ-અજ્ઞાન વિભગ જ્ઞાન કહ્યા છે. અજ્ઞાન શબ્દને ભાવ છે? અહીં અજ્ઞાન શબ્દ – જ્ઞાન વૃત્તિ મજ્ઞાનં એવા ન સમાસ વાળો નથી. અર્થાત્ જ્ઞાનને અભાવ જણાવતો નથી. પણ “વિપરિત જ્ઞાન” એવો અર્થ જણાવે છે. આધ્યાત્મિક દષ્ટિએ વસ્તુના યથાર્થ બોધ ને જણાવે તેને જ જ્ઞાન કહ્યું છે પરિણામે વિપરીત બંધ કરાવનાર બાહ્ય દષ્ટિએ જ્ઞાન અવશ્ય કહેવાય છતાં આત્માને મોક્ષ માગે સહાયક ન હોવાથી તેને અજ્ઞાન જ ગણેલ છે (મિથ્યા દષ્ટિના મતિ-શ્રુતિ-અવધિ એ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયે અજ્ઞાન જ છે) વસ્તુને યથાર્થ બંધ થવા એ જ જ્ઞાન છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ २०८ તત્વાર્થસૂત્ર પ્રાધિકા || વસ્તુને યથાર્થ બોધ કયારે થાય ? જ્યારે મિથ્યાત્વ મેહને ઉદય હોય ત્યારે વસ્તુનો યથાર્થ બેધ થતું નથી. વિપરિત બંધ જ થાય છે. એથી મિથ્યાષ્ટિના મતિ-શ્રત અને અવધિ એ ત્રણે જ્ઞાન વિપરિત અર્થાત્ અજ્ઞાન રૂપ જ છે. જ્યારે મિશ્વાત્વ મેહને નાશ થાય અને સમ્યગ્દર્શન ગુણ પ્રગટે ત્યારે સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુને યથાર્થ બેધ થાય છે. મતિશ્રત–અવધિ ત્રણે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ બને છે. | યથાર્થ બેધની વિવક્ષા શું ? અહીં યથાર્થ બેધને અર્થ પ્રમાણુ શાસ્ત્રની દષ્ટિએ નથી કર્યો પણ અધ્યાત્મ શાસ્ત્રની દૃષ્ટિએ કર્યો છે. પ્રમાણુ શાસ્ત્રની દષ્ટિએ તે સમકિતી આત્માને પણ અયથાર્થ બોધ છે તેવું ઘટી શકશે. જેમ દેરડું છે તેમાં દેરડાનું જ્ઞાન એ યથાર્થ બેધ છે પણ સાપનું જ્ઞાન થાય તો તે અયથાર્થ છે. કારણ કે ત્યાં સાપ નથી. અરે ! કદાચ પીળી વસ્તુ જુએ ત્યારે આ પીતળ છે કે સેનું ? તે સંશય પણ અયથાર્થ બંધ જ છે. પ્રમાણ શાસ્ત્ર પ્રસિદ્ધ આવો અયથાર્થ બેધ સમ્યદર્શન વાળાને પણ હોઈ શકે. પણ અહીં તેની વિવક્ષા કરી નથી. અહી તો મેક્ષમાર્ગમાં સહાયક બેધને યથાર્થ બોધ કહ્યો છે અને સમ્યગદર્શન યુક્ત જ્ઞાન મેક્ષમાર્ગમાં સહાયક રહેવાનું માટે તે બેધ યથાર્થ બોધ કહ્યો. મિથ્યાષ્ટિનું જ્ઞાન પુગલ પિષણમાં છે આથી લૌકિક દષ્ટિ એ તે ઉચ્ચ ગણાતું હોવા છતાં અજ્ઞાન છે. પણ સમ્યગ્દર્શન વાળે જ્ઞાનને ઉપયોગ આત્મવિકાસમાં કરે છે માટે તેને બોધ યથાર્થ બેધ કહ્યો. આ ઉપરાંત સમ્યકત્વયુક્ત જીવ ને આધ્યાત્મિક વિષયમાં પણ કયારેક સંશય કે વિપર્યય થાય તે સંભવ છે. પણ તેની શ્રદ્ધા મજબૂત હવાથી સમ્યગ્દર્શનને કારણે સત્યની જિજ્ઞાસા હોવાથી કાં તે સત્યા સત્યને નિર્ણય કરશે. અથવા “મેં જાણ્યું તે જ સાચું” એવા આભિગ્રહિક મિથ્યાત્વને બદલે સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું તે સત્ય છે એ વાતની શ્રદ્ધાવાળા જ હશે માટે તેની બેધ યથાર્થ કહ્યો. વ્યવહાર ભાષામાં કહીએ તે જીવ બે પ્રકારના મેક્ષાભિમુખ અને Page #218 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩૨ ૨૦૯ F F સંસારાભિમુખ. મેક્ષાભિમુખ આત્મામાં સમભાવની માત્રા અને આત્મવિવેક હેય છે. તેથી તે જ્ઞાનને ઉપગ હે પાદેય પૂર્વક કરે છે. વળી સમભાવની પુષ્ટિ કરે છે માટે તેને યથાર્થ બોધ ગ. સંસારાભિમુખ આત્મા પોતાના જ્ઞાનનો ઉપયોગ સંસાર વાસના પુષ્ટિ માટે કરે છે. માટે તેનો બોધ યથાર્થ બોધ ગણેલ નથી. - આ એક જ સૂત્ર થકી જ્ઞાને પ્રમાણભૂત અને [પ્રમાણ ભાસ] વિપર્યય પણ હેવાને સંભવ છે તે જણાવી દીધું. [8] સંદર્ભ આગમ સંદર્ભ अणाण परिणामेण भंते कतिविधे पण्णत्ते गोयमा ! तिविहे पण्णत्ते तं जहा मइअणाण परिणामे, सुयअगाण परिणामे, विभंगणाण परिणामे. પ્રજ્ઞાપના પદ ૧૩/૭ अविसेसिया मई मइनाणं च.... अविसेसियं सुयं सुयनाणं च सुय અન્ના ... નદિસૂત્ર: સૂત્ર રપ ० अन्नाण किरिता तिविधा पन्नत्ते तं जहा मति अन्नाण किरिया सुत्त अन्नाण किरिया विभंग अन्नाण किरिया. સ્થાનાંગ સૂત્ર સ્થાન–૩ ઉદેશ ૩ સૂત્ર ૧૮૭ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) શ્રી વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૩૨૯ થી ૩૩૨ મતિ અજ્ઞાન નિરૂપણ [9] પદ્ય (૧) મતિ શ્રત અવધિ એ ત્રણ અજ્ઞાન રૂપે થાય છે મતિ શ્રતને અજ્ઞાનને વિભંગ એમ બેલાય છે (૨) અવધિ ને મતિ શ્રત ત્રણે અજ્ઞાન છે કહ્યાં અનાત્મદષ્ટિને આત્મદષ્ટિ અજ્ઞાન જ્ઞાનમાં [10] નિષ્કર્ષ કા આ સૂત્રની વિશેષ સમજ સૂત્ર:૩૩માં પણ આપી છે તેથી સૂત્રઃ ૩ર અને સૂત્ર ૩૩માં સંયુક્તપણે નિષ્કર્ષ રજૂ કરેલ છે. – T – – U — – T – || - ૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા અધ્યાય : ૧ સૂત્ર : ૩૩ “સમ્યગ્દર્શનથી જોડાયેલા હોય ત્યારે અત્યાદિ ત્રણ જ્ઞાન છે અને તેથી વિપરીત હોય તે તે ત્રણેય જ્ઞાન અજ્ઞાન છે” એમ પૂર્વ સૂત્રમાં જણાવ્યું પણ ભવ્ય કે અભવ્ય મિથ્યાદષ્ટિએ પણ ઇંદ્ધિની મદદથી સ્પર્શાદ વિષયને અવિપરીત રીતે બરાબર જાણે છે. સ્પશને સ્પર્શ તરીકે, રસને રસ તરીકે.. એ રીતે પાંચે ઈન્દ્રિયેના વિષયને ઓળખાવે છે તે પછી તેને વિપરીત જ્ઞાન કેમ કહેવાય ? [1] સૂત્રહેતુ આ સૂત્ર ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે અર્થાત્ મિથ્યાષ્ટિના ત્રણ જ્ઞાન વિપરીત કેમ કહ્યાં? તે જણાવવાનું આ સૂત્રને હેતુ છે. [2] સૂત્ર: મૂળ F सदसतोरविशेषाद् यदच्छोपलब्घेरुन्मत्तवत् [3] સૂત્ર: પૃથફ ___सत्-असतोः अविशेषात् यर्दच्छा उपलब्धेः उन्मत्तवत् [4] સૂત્રસાર સત અને અસનો તફાવત સમજી શકતા ન હોવાથી ગાંડાની માફક મરજી પ્રમાણે [અર્થ કરવાથી મતિ આદિ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે.] [5] શબ્દજ્ઞાન -વાસ્તવિકતા અથવા સત્ પદાર્થ બસ-અવાસ્તવિકતા અથવા અસત્ પદાર્થ જવ7–તફાવત રહિત ભેદ ન જાણતા]. છા-પરિધ-વિચારશૂન્ય–ઉપલબ્ધિના કારણથી અર્થાત્ મરજી પ્રમાણે. મેવા-ગાંડાની જેમ [6] અનુવૃત્તિ मतिश्रुतावधयो विपर्ययश्च. : F . Page #220 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય—૧ સૂત્ર–૩૩ 出 [7] બાધ ટીકા: પૂર્વ સૂત્રના અંતે પ્રશ્ન કર્યાં કે સ્પર્શ-રસ વગેરે જ્ઞાન સમ્યદની કે મિથ્યાદષ્ટિવાળા બંનેને સમાન હોય છે તેા પછી આ જ્ઞાન ને અજ્ઞાન કેમ કહ્યુ? આ પ્રશ્નના ઉત્તર આપતા આ સૂત્રના ભાષ્ય થકી ખુલાસા કરે છે— ૨૧૧ જેમ કેાઈ ગાંડા માણસ [ઉન્મત થયેલા માણસ] કર્મના ઉદયથી તેની ઈંદ્રા ખામીવાળી હાવાને લીધે ખરી વસ્તુ સ્થિતિ-[વાસ્તવિકતા કે સત્ પદાથ ને જાણી શકતા નથી તે ગાયને ઘોડા કે ઘેાડાને ગાય એમ કહી દે છે. સેનાને ઢેકુ` કે ઢેફાંને સેાનું પણ ધારે છે. આ પ્રમાણેની વિપરીત ધારણાઓને કારણે તેને જેમ અજ્ઞાન જ કહે છે તેમ—વિપરીત રીતે ધારણા કરનારને અજ્ઞાન જ હૈાય છે. અર્થાત્ મિથ્યાદ નથી જેની ઇન્દ્રિયા અને બુદ્ધિ ધેરાઈ ગયેલી હાય તેના મતિશ્રુત અને અષિ અજ્ઞાનરૂપ હોય છે. આ અજ્ઞાન ને અપ્રમાણુ કે અસમ્યગ્[મિથ્યા] જ્ઞાન પણ કહે છે. સૂત્રકારે તેને માટે વિષય [જ્ઞાન] શબ્દ પણ વાપરેલ છે. મિથ્યાદષ્ટિ :- સત્ ને અસત્ કહે અને અસત્ ને સત્ કહે. કાણુ સત્ છે અને કાણુ અસત્ છે? કેમ સત્ કે અસત્ છે, વિશેષતાઓ સમજી શકતા નથી. વગેરે સર્વાંગ઼ ભગવંત જણાવે છે કે પ્રત્યેક વસ્તુ સ્વ-રૂપે સત્ છે અને પર–રૂપે અસત્ છે. દરેક વસ્તુ સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષાએ સત્-વિદ્યમાન છે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અસત્—અવિધમાન છે. સુપ્રસિદ્ધ અને વારંવાર કહેવાતા ઘડાના દૃષ્ટાંતને જોઈએ. જેમ-અમદાવાદના શિયાળામાં અનેલા લાલ ૨ગ માટીના એક ઘડે છે-તે-માટીરૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સત્ છે પણ સુતરરૂપ પર દ્રવ્યની અપેક્ષાએ અસત્ છે. અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત્ છે અને મુંબઈ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસત્ છે. શિયાળારૂપ સ્વકાલની અપેક્ષાએ સત્ છે અને ઉનાળારૂપ પર કાલની અપેક્ષાએ અસત્ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર પ્રઞાધટીકા લાલર′ગ રૂપ સ્વભાવ [પર્યાય]ની અપેક્ષાએ ઘડે સત્ છે પણ કાળા રંગરૂપ પરભાવની અપેક્ષાએ અસત્ છે. ૨૧૨ 7 આ રીતે પ્રત્યેક પદાર્થમાં સત્ત્વ કે અસત્ત્વ, નિત્યત્વ કે અનિત્ય, સામાન્ય કે વિશેષાદ્વિ ધર્માં હાવા છતાં મિથ્યાદષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે કે અમુક વસ્તુ અસત્ જ છે...એવા એકાંત રૂપે એકાદ ધર્માંના સ્વીકાર કરી અન્ય ધર્મના અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન-અજ્ઞાન સ્વરૂપ છે. સારાંશ રૂપે એમ પણ કહી શકાય કે ઉન્માદના કારણે જેમ સત્ય-અસત્યને તફાવત જાણી શકતા નથી. આથી તેનું સાચુ જૂઠ્ઠું ખધું જ્ઞાન વિચાર શુન્ય અથવા અજ્ઞાન જ કહેવાય તેમ મિથ્યાદષ્ટિ કે સ‘સારાભિમુખ આત્મા ગમે તેટલા અધિક જ્ઞાનવાળા હાય તા પણ આત્મિક વિષયમાં આંધળા હેાવાથી એનુ બધુ લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. કેમકે તેનુ વિશાળ જ્ઞાન સાંસારિક વાસનાની પુષ્ટિમાં જ વપરાશે. જો જ્ઞાનમાં વિષય ય થતા ન હેાય તે જગમાં અધાં મેાક્ષાભિલાષી જ રહે અથવા કાંય મત-મતાંતર કે ગેરસમજ કે ભૂલ થવાનુ અને જ નહી. ખધાં મધી વસ્તુને સમરૂપે જ સ્વીકારે અથવા સત્ય વાત સમજાતા ભૂલ છેાડી જ દે, પણ તેમ બનતુ નથી માટે જ્ઞાનમાં વિષ યતા છે તે ચાક્કસ છે માટે જ તે અજ્ઞાન છે. મેાક્ષમાગ ના ત્રણ સાધના સમ્યગ્દર્શન વિશે સૂત્ર ૮ સુધીમાં કહેવાયુ, સભ્યજ્ઞાન વિશે આ સૂત્ર સુધીમાં કહ્યુ`. 7 સચ્ચારીત્ર વિશે અધ્યાય : ૯ માં કહેશે. પૂર્વે સૂત્ર પ માં પ્રમાળનવૈધિામ કહ્યુ.. પ્રમાળ એટલે જ્ઞાન તેની ચર્ચા કરી હવે એ સૂત્રમાં નયને જણાવે છે. 5 [8] સદ આગમ સદભ મેં જિં ત` મિન્છામુય ? ' મ' અાણિ દિ'મિચ્છાવિકિ सच्छद बुद्धि भइ विगप्प इत्यादि । નદિ સૂત્રઃ ૪૨ 卐 Page #222 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૧ સૂત્ર–૩૩ ૨૧૩ [9] પદ્ય (૧) બેટા ખરાને ભેદ ન લે વિના વિચાર આચરે જેમ ગાંડાની પ્રવૃત્તિ તેમ તેહ અજ્ઞાની કરે. (૨) હાય જ્યારે ત્રણે જ્ઞાન નહિ આત્મા વિમુખ જ્યાં ત્યારે ગણાય અજ્ઞાન જ્ઞાને આત્માભિમુખતા [10] નિષ્કર્ષ આ સૂત્રમાં જણાવ્યાનુસાર મિથ્યાષ્ટિ જીવ સત્ અને અસતને ભેદ જાણતા નથી તેથી નિષ્કર્ષ એ લઈ શકાય કે પ્રત્યેક મેક્ષાભિલાષી જીવે પહેલા સત્ અને અસતનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા અને વિવેક જાળવવા પ્રયત્ન કરવો જોઈએ. અથવા તે તેના પાયારૂપ એવી પૂર્ણ શ્રદ્ધા કેળવવી જોઈએ. કેમકે સમ્યગ્દર્શનીનું જ્ઞાન સમ્યગ્ર ગણ્યું છે. વળી ૩૧ સૂત્ર સુધી રિત પણને સૂચવે છે. જ્યારે આ બે સૂત્ર તાપ્તિ પણને જણાવે છે. મતલબ કે આ બે સૂત્ર પરિહાર પણ જણાવે છે. તેથી આદરવા યોગ્ય વસ્તુ આદરી અને છોડવા ગ્ય વસ્તુને પરિહાર કરી સત્ અને અસત્ના ભેદના જ્ઞાનથી મિાજ્ઞાન ટાળવું. જ્ઞાનના ભેદો માટે શ્રીનંદિસૂત્રાનુસાર ભેદ જાણવા પરિશિષ્ટ જેવું. D - - - D - D - 1 - 1 અધ્યાય : ૧ સૂત્ર : ૩૪ [1] સૂaહેતુ આ સૂત્ર થકી સૂત્રકાર નાનું નિરૂપણ કરે છે એ રીતે પ્રમાળનચૈધામઃ સૂત્રમાંના નવા શબ્દનું સ્વરૂપ સ્વયં સ્પષ્ટ કરે છે– [2] સૂત્ર: મૂળ __ नैगम संग्रह व्यवहारर्जु सूत्र शब्दा नया : Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ 卐 [4] સૂત્રસાર 5 નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુ સૂત્ર અને શબ્દ એ પાંચ નયેા છે. [5] શબ્દજ્ઞાન [ભાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ] 5 નૈગમનય-નિગમ એટલે દેશ. જુદા જુદા દેશેામાં જે જે શબ્દે ખેલાય છે. તેના અર્થો અને શબ્દાર્થાનુ જ્ઞાન તે. સગ્રહનય-પદાર્થોના સ` દેશ અને એક દેશના સંગ્રહ જે શબ્દોથી જણાય તે. 卐 તત્વાર્થ સૂત્ર પ્રમેાધ ટીકા 5 [3] સૂત્ર : પથક્ * नैगम संग्रह व्यवहार ऋजुसूत्र शब्दाः नया : વ્યવહાર નય—જે શબ્દોથી સામાન્ય લેાકેા જેવુ' લગભગ ઉપ ચાર રૂપ અને ઘણા જ્ઞેયેાવાળું જ્ઞાન થાય તે. ઋજુસૂત્ર નય–વત માનકાળે વિદ્યમાન પદ્મા ને જ પદ્મા તરીકે કહેવાય અને જાય તે. શબ્દનય-જેવા અર્થ તે પ્રમાણે જે શબ્દો વડે કહેવાય તે [નોંધ :-પૂર્વ સૂત્ર ૧ : ૬ માં શબ્દોનમાંનય ન અથ અને પ્રાધ ટીકામાં નયના ભેદોની સમજ આપેલી છે અને સૂત્ર ૧ ૩૫માં વિસ્તારથી આપી છે. [6] અનુવૃત્તિ 5 5 卐 (૧) શ્રી ભાષ્યકાર મહષી એ કેાઈ વિશેષ ભાષ્ય બનાવેલ નથી. (ર) સામાન્ય સમજ તથા નયના બધાં ભેદો પૂર્વે સૂત્ર ૧ : ૬ માં નોંધાયેલા જ છે. એટલે નયના અથ તથા પ્રકાર ફરીથી અહી નોંધેલ નથી. આ સૂત્રમાં કોઈ પૂર્વ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી. [7] પ્રબોધટીકા (૩) નયના ભેદાની વિસ્તૃત સમજ સૂત્ર ૧:૩૫માં આપવાની છે—શ્રી ભાષ્યકારે પણ તેમજ કરેલ છે. તેથી અહીં તેનું અનુસરણ કર્યું' છે, માટે પ્રાધટીકા સૂત્ર : ૧ : ૬ તથા ૧૩૫ જોવા હું કિંગ ખર આમ્નાય મુજબ અહી નામ સમક્અવાનું સૂત્ર રાજ્જુ સમ'મિજૈવ ́મૂતા નથા : સૂત્ર છે.-જેમાં સમભિરૂઢ-એવ‘ભૂત એ વધારે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ : 1 સવહેતી અધ્યાય-૧ સૂત્ર–૩૪ [8] સંદર્ભ સંયુકત પણે સૂત્ર ૧ : ૩પમાં છે. [9] પદ્ય સંયુક્ત પણે સૂત્ર ૧૩૫માં છે. [10] નિષ્કર્ષ સંયુક્ત પણે સૂત્ર ૧ : ૩૫માં છે. - I – T – – – T – T – અધ્યાય-૧ સૂત્ર : ૩પ [1] સુહેતુ સૂત્ર : ૩૪માં જે નયના પાંચ મુખ્ય ભેદે પ્રસ્તુત કર્યા છે તેના પેટા ભેદોને જણાવવા માટે સૂત્રકારે આ સૂત્ર અલગ બતાવેલ છે. [2] સૂત્ર: મૂળ आद्य शब्द द्वि त्रि भेदौ [3] સૂત્ર: પૃથફ आद्य शब्द द्वि-त्रि भेदौ [4] સૂત્રસાર પ્રથમને નૈગમનયના] બે ભેદ છે અને શબ્દનયના ત્રણ ભેદ છે. દેશ પરિપેક્ષી–સર્વપરિપેક્ષ][શબ્દના સાંપ્રત સમભિરૂઢ અને એવંભૂત ત્રણ ભેદ છે) 5 [5] શબ્દજ્ઞાન આઘ- પહેલું અથવા પ્રથમનું [પૂર્વસૂત્રમાં આપેલ પાંચમાં પ્રથમ તે નિગમનય] – શબ્દનય [પૂર્વસૂત્રમાં કહેલ છે તે દિ- બે ત્રિ –ત્રણ મૌ- પ્રકારે [6] અનુવૃત્તિ તૈકામ ક્ષેત્ર€ વ્યવહારનું સૂત્ર રાતા નથી? ક કિ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ તત્વાર્થસૂત્ર પ્રધટીકા [7] પ્રબોધટીકા - અહીં સૂત્ર ૩૪ અને ૩૫ બંનેની વિચારણું સાથે કરવાની છે. શ્રી ભાગ્યકાર મહર્ષિ પણ ભાષ્યમાં સાતે નયેની વિચારણા સંયુક્ત પણે કરે છે. તેથી એ પરંપરાને અનુસરીને પૂ. સિદ્ધસેન ગણિજી તથા પૂ. હરીભદ્રસૂરિજીએ પણ એ રીતે ટીકા રચી છે. તેથી અહીં પણ એ પરંપરાનું અનુસરણ કરેલ છે. | ભૂમિકા :– નયના ભેદોની સંખ્યા વિશે ત્રણ પરંપરાને ઉલ્લેખ મળે છે. (૧) પ્રથમ પરંપરા સાત ભેદો ઉલ્લેખ કરે છે. જે અનુગ દ્વારમાં જણાવેલ છે – નિગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ એવંભૂત. (૨) પૂ. સિદ્ધસેન દિવાકર સૂરિજી બીજી પરંપરા અનુસરે છે. તેઓ નિગમનયને છોડીને બાકીના નયને સ્વીકારે છે. (૩) પૂ. ઉમાસ્વાતિજી મહારાજા ત્રીજી પરંપરા જણાવે છે. તે મુજબ પાંચના સૂત્ર : ૩૪માં કહ્યા. આ સૂત્ર થકી બે પેટા ભેદ કહ્યા. | નય નિરપશુ:- કેઈ એક વસ્તુ વિશે અનેક પ્રકારના વિચારો થઈ શકે છે. જેમકે એક ઘડાને જોતા આ ઘડે છે- લાલ રંગને છે. ગેળ છે– હલકે છે– શીયાળામાં બન્યો છે–પાણી સારું રહે તે છે. એવા અનેક વિચારો થઈ શકે. આવા વિચારને એક એક કરી ધ્યાનમાં લેવા અશકય બને છે. તેથી આ વિચારોનું વર્ગીકરણ કરી દેવાય છે. આવા વગીકરણને “નય” કહે છે. “વિરોધી દેખાતા વિચારોને વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર તેમ કરી તેવા વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર” તે નયવાદ– એવી પણ વ્યાખ્યા જોવા મળે છે. જેમકે એક પુરુષને કેઈ બહાદુર કહે છે– કેમકે તેણે જંગલમાં સીહને વીંધી નાખે. બીજા બીકણ કહે છે. કેમકે તેની સ્ત્રીથી પણ બીતે ફરે છે. ત્રીજા વિદ્વાન કહે છે. કેમકે યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ આવેલે ચોથા મુખ કહે છે કેમકે તેનું વ્યવહારનું જ્ઞાન નથી. આવા અનેક ગુણધર્મોથી તે માણસની ભિન્ન ભિન્ન ઓળખ અપાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ અધ્યાય-૧ સૂત્ર-૩૫ અહીં પરસ્પર વિરોધી લાગતા લક્ષણે જ એક માનવીમાં જણાય છે. છતાં તેને અસત્ય કહી શકાતું નથી. કારણ કે દરેક લક્ષણ કિઈને કઈ અપેક્ષાઓ કહેવાયું છે. નયવાદ આવા પરસ્પર વિરોધી વાકયે વચ્ચે એકવાક્યતા સાધે છે. તેથી નયવાદ અપેક્ષાવાદ પણ છે. આપણે સમગ્ર વ્યવહાર નય અથવા અપેક્ષા પર ચાલે છે. વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી આપણને જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વ્યવહાર કરીએ છીએ. જેમકે સાધુ ભગવંત “મેક્ષને સાધે છે.” તે અપેક્ષાએ સાધુ કહ્યા. ઘર રહિત હવાથી IT કહ્યા. ભિક્ષાચર હેવાથી ભિખુ કહ્યા. ગ્રંથિ રહિત હોવાથી નિગ્રંથ કહ્યાં એ રીતે એક અપેક્ષા એ મુનિ કહ્યા, બીજી અપેક્ષાએ શ્રમણ કહ્યાં બધાં જ સાધુ શબ્દના પર્યાય છે. છતાં જ્યારે જે અપેક્ષા એ વાત થાય તે ધર્મને આગળ ધરી તેને પર્યાય કહ્યો છે. અપેક્ષા અનંત છે માટે ના પણ અનંત છે. આ અનંત નયમાંથી અહીં પાંચ સાત ના સૂત્રકારે આપણી સમક્ષ મૂકેલા છે. | નયને અથ અને અપર્યાય :- જુદા જુદા અર્થ કે વ્યાખ્યા પૂર્વે સૂત્ર ૧૪ ૬ માં કહ્યા છે. એટલે નય નિરૂપણમાં આપેલી વિગતને જ અહીં વ્યાખ્યા રૂપે રજૂ કરી છે. પ્રત્યેક વસ્તુમાં અંનત ધર્મ કે સ્વભાવ હોવાથી એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી ભાસે આ અનંત ધર્મમાંથી જે ધર્મ કે સ્વભાવને સુખ્ય કરીને બોલાય તે નય કહેવાય. આ નચ શબ્દના વિવિધ પર્યાયે કહ્યા છે. ના:- નયને ફરિ નયા - જીવાદિ પદાર્થોને સામાન્યથી પ્રગટ કરવું એ નય. તેને માટે ભાકાર મહર્ષિ પ્રાપક-કારક–સાધક–નિવકનિર્ભોસી–ઉપલંભક–વ્યંજક એ પર્યાય શબ્દ વાપરે છે. [સિદ્ધસેનીય તથા સભાષ્ય ટીકામાં તેની વ્યાખ્યા કરાયેલી છે. જેમકે પ્રાપ – જે તે પદાર્થોને આમામાં પહોંચાડે તે પ્રાપક. જા- આત્મામાં અપૂર્વ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરાવે તે કારક. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સૂત્રકારે મુખ્ય પાંચ ના કહ્યા. ગણુતાં કુલ [૪ +૩] સાત ભેદા થશે. જે (૧) નૈગમનય :– ૨ તત્વા સૂત્ર પ્રબોધટીકા જેમાં શબ્દે નયના ત્રણ ભેદ નીચે મુજબ કહ્યાં છે. નિગમ એટલે દેશ. જુદા જુદા દેશેામાં જે જે શબ્દો ખેલાય છે. તેના અર્થોનુ" જ્ઞાન તે નાગમ નય. વ્યુત્પત્તિ અર્થે લઈ એ તા નો ગમો ચસ્ય. જેને એક ગમ એટલે કે એક વિકલ્પ કે દૃષ્ટિ નથી અર્થાત્ બહુ વિકલ્પ કે અનેક દૃષ્ટિ છે તે નેગમ. વ્યવહારમાં થતી લેાકરૂઢિ તે આ નૈગમનયની દૃષ્ટિથી છે. જે વિચાર લૌકિક રૂઢિ અને સસ્કારના અનુસરણમાંથી જન્મે તે. નૈગમનયના ત્રણ ભેદો થકી તેનુ સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરાય છે. (૧) સ’૫ :~ એક ક્રિયા કરવા વિશે નિ ય કર્યાં. તે મુજબ તે ક્રિયા માટે અન્ય પ્રવૃત્તિ આભી તા તે પ્રવૃત્તિને પણ ક્રિયા માટેની પ્રવૃત્તિ જ ગણી. કોઈ ગરીબ મજૂરને પૂછે કે “કયાં જાએ છે ?” તે કહેશે કે જમવા જાઉં છું. ખરેખર તા તે મજુરીના પૈસા લઈ ખજારમાં જશે. ત્યાંથી ખરીદી કરશે, ઘેર જઈ રાટલી-શાક બનાવશે, પછી જમશે. તે પણ ફેકટરીએથી છુટતાં જ તે “હું જમવા જાઉં છુ” તેમ કહે છે. અહી' ભેાજન ક્રિયાની મુખ્યતા છે. તે સકલ્પની સિદ્ધિ માટે અન્ય ક્રિયાએ છે તેની ગૌણુતા છે. તેથી આ સંકલ્પ–નૈગમનય કહ્યો. અશ ઃ- અ‘શના પૂર્ણ માં ઉપચાર તે અશ-નૈગમનય કહ્યો. પંગમાં સામાન્ય ફ્રેકચર થયું હેાય તે પણ પગ ભાંગ્યા તેમ કહેવાય છે. સાડી સહેજ ગદી થઈ હેાય તે પણ આખી સાડી ગંદી કરી નાખી તેવું બોલાય છે. આ સમગ્ર વ્યવહારને અંશ નૈગમ કહ્યો. ઉપચાર:–ભૂતના વત માનમાં ઉપચાર, ભવિષ્યના વર્તમાનમાં ઉપચાર, કારણના કા માં ઉપચાર, આદ્યેયના આધારમાં ઉપચાર એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. તેને ઉપચાર નગમ કહે છે. આજે દિવાળીના દિવસ છે. આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. હવે પ્રભુના નિર્વાણને તેા સેંકડો વર્ષ થઈ ગયા છતાં આપણે ભૂતકાળના વત માનમાં આરોપ કરીને એલીએ છીએ. Page #228 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩૫ ૨૧૯ મજૂર એમ બેલે છે કે “ચા” એ અમારું જીવન છે. ખરેખર “ચા” જીવન થોડું છે? પણ મજૂરને “ચા” જીવનના અંગભૂત કારણ સમાન લાગે છે. અહીં કારણમાં કાર્યને ઉપચાર થયે કહેવાય. રાજાના કુંવરના લગ્નને દિવસે આખું નગર આનંદમય બની ગયું. અહીં નગરજનના હર્ષને બદલે નગર આનંદમય થયું તેમ બેલાય છે તે આધેય એવા નગરજને આધારરૂપ નગરમાં ઉપચાર કરાય છે. આ બધાં ઉપચાર નિગમના દષ્ટાંત છે. સામાન્ય-વિશેષ તૈગમનયનૈગમન સામાન્ય તથા વિશેષ બંનેને અવલંબે છે. તેને આધાર લેકઢિ છે. જેમ લંડન ગયેલા કેઈ ભારતીયને પૂછે કે કયાં રહે છે? તે તે કહેશે કે હિન્દુસ્તાનમાં રહુ છું. હિન્દુસ્તાનમાંના કેઈ અન્ય પ્રદેશમાં હોય અને પૂછે કે તમે કયાંના? કહેશે કે હું મહારાષ્ટ્રને વતની. મહારાષ્ટ્રમાં કદાચ કઈ ગામડે ગયે હેય અને પૂછશે કહેશે કે હું મુંબઈને. મુંબઈમાં પાયધુની ઉપર મળી જાયને પૂછે કે ક્યાં રહે છે? તે કહેશે કાંદીવલી. છેવટે શંકર ગલી–શંકરગલીમાં મહાવીર એપાર્ટમેન્ટ ૨–બી. ૧૭૬ એ કઈ જવાબ આવશે. અહીં મહારાષ્ટ્રની અપેક્ષાએ હિન્દુસ્તાન સામાન્ય છે પણ મુંબઈ વિશેષ છે. મુંબઈની અપેક્ષાએ મહારાષ્ટ્ર સામાન્ય પણ કાંદીવલી વિશેષ. આ રીતે આ નિગમના સામાન્ય તથા વિશેષ ઉભયને ગ્રહણ કરે છે. | ભાષ્યકારે જણાવેલા નગમનયના બે ભેદ, (૧) સર્વપરિક્ષેપી (૨) દેશ પક્ષેરિપી સર્વપરિક્ષેપી એટલે સામાન્ય, દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપ છે. જીવમાં જીવ એ સામાન્ય ધર્મ છે જે સદાકાલ સાથે રહેનારુ છે. જ્યારે તેના પર્યાય એ વિષય ધર્મ છે. નારક–તિર્ય–દેવ-માનવ એ જીવન પર્યાયે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા એ જ રીતે–ઘડે. ઘડા તરીકે સામાન્ય ધર્મ છે. જ્યારે લાલકાળા વગેરે તેના વિશેષ ધર્મો છે. (૨) સંગ્રહનય : ૦ પદાર્થોને સવદેશ [સામાન્ય અને એક દેશ [વિશેષનો સંગ્રહ [જે શબ્દોથી] જણાય તેને સંગ્રહનય કહે છે. ૦ સંસ્કૃતિ ત સંઘ જે એકત્રિત કરે છે. અર્થાત્ જે વિશેષ ધમને સામાન્ય સત્તાએ સંગ્રહ કરે છે. ૦ જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યક્તિઓને કેઈપણ જાતના સામાન્ય તત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાને એકરૂપે સંકેલી લે છે તે સંગ્રહાય. ૦ જેનય સર્વ વિશેષને એકરૂપે સંગ્રહ કરી લે છે તે સંગ્રહનય. અપેક્ષા ભેદથી દરેકમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ રહેલ છે. સંગ્રહ નય તેમાં સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ ન સંભવે આથી આ નયની દષ્ટિ વિશાળ છે. (૧) “જીવ” અસંખ્યાત્ પ્રદેશવાન છે. એમ “જીવ” શબ્દ બલવાથી બધા સમાવેશ તેમાં થઈ જાય છે. (૨) કેઈ શેઠ નોકરને કહે કે “દાતણ” લઈ આવ. ત્યાં નેકર દાંતણ સાથે પાણી-પાવડર-રૂમાલ આદિ લાવશે. ત્યાં દાંતણમાં બાકી બધાંને સંગ્રહ થઈ જશે. (૩) આ “વનસ્પતિ છે. તેમ કહેતા–પીપડે-લીંબડો-આબેવાંસ વગેરે વૃક્ષોને સમાવેશ થઈ જાય છે. આમ સંગ્રહનયના અનેક દૃષ્ટાન્ત મળશે. સામાન્ય અંશ જેટલે વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ. (૩) વ્યવહાર નય : જે શબ્દોથી સામાન્ય લોક જેવું, લગભગ ઉપચાર રૂપ અને ઘણું વાળું જ્ઞાન થાય તે જ્ઞાનને વ્યવહાર નય કહે છે. ૦ વિશે વાત-જે વિશેષતાથી માને છે કે સ્વીકારે છે તેને વ્યવહાર નય કર્યો. જે કેવળ વિશેષ ધર્મને જ ગ્રહણ કરે છે. - જે વિચાર સામાન્ય તત્વ ઉપર એક રૂપે ગોઠવાયેલી વસ્તુઓના વ્યવહારિક પ્રયોજન પ્રમાણે ભેદ પાડે છે. તે વ્યવહાર નય. Page #230 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩૫ ૨૨૧ - જે નય વિશેષ તરફ દષ્ટિ કરીને દરેક વસ્તુને જૂદી જૂદી માને તે વ્યવહાર નય. આ નય કહે છે કે વિશેષ સામાન્યથી અલગ નથી પણ વિશેષ વિના વ્યવહાર ચાલી શકતા નથી. જેમકે “દવા” એવા સામાન્ય શબ્દથી બધી દવા લઈ શકાય. પણ દવા આપો” એમ કહેવા માત્રથી ગમે તે રેગ માટે ગમે તે દવા ન અપાય. જે રેગ તેવી જ દવા અપાશે. આ નયની વિચારણા ન કરે તે “દવા” એવા સામાન્ય સગ્રહથી કઈ રોગ માટે જ નહીં. “સ્ત્રીવ એવા સામાન્ય સંગ્રહથી જગતમાં કેઈ માતા-બહેન-પત્ની-પુત્રી આદિ વ્યવહાર ચાલશે જ નહીં. (૪) ઋજુસૂત્ર નય - ૦ જે શબ્દથી વર્તમાન કાળે વિદ્યમાન પદાર્થોને જ પદાર્થ તરીકે કહેવાય અને જણાય તે જ્ઞાન-ઋજુ સૂત્ર નય. ૦ ઋજુ એટલે સરળ અને સૂત્ર એટલે બેધ. સરળ એ જે વર્તમાન તેની બેધ જેમાંથી થાય છે. તે જુ. આ નય અતીત અને અનાગત કાળને સ્વીકારતા નથી. વસ્તુના. અતીતના પર્યાય નાશ પામ્યા છે અને અનાગત કાળના પર્યાયની ઉત્પત્તિ થઈ નથી તેથી વર્તમાન કાળને પર્યાય હોય તે જ સ્વીકારો તેવું આ નય માને છે. ૦ આ રીતે જે નય ભૂત અને ભવિષ્ય કાળને બાજુ પર મૂકી વર્તમાનને સ્પર્શ કરે તે ઋજુ સૂત્ર ય અર્થાત્ અત્યારે કોઈ શેઠાઈ ભેગવતો હોય તે જ તેને શેઠ કહે. ૨ કઈ ભાવિમાં રાજા થનારા એવા રાજકુમારને કદાચ અત્યારે રાજા કહે તે આ નય તેને સ્વીકારતું નથી. રાજા થાય ત્યારે જ રાજા. ૦ આ નય વર્તમાન ભાવને જ સ્વીકાર તે હેવાથી તેને ભાવ નય પણ કહે છે અને તે નામાદિ ચાર નિક્ષેપોમાં માત્ર ભાવનિક્ષેપાને જ સ્વીકારે છે. (૫) શબ્દ નય : જેવો અર્થ તે પ્રમાણે જે શબ્દોથી કહેવાય તે શબ્દ નય. આ શબ્દ નયના ત્રણ ભેદ છે, સાંપ્રત સમભિરૂઢ અને એવભૂત. ત્રણે ના શબ્દ પ્રધાન છે.-પર્યાયાર્થિક છે અને વર્તમાનકાલિન છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ તત્વા સૂત્ર પ્રખાયટીકા (1) સાંપ્રત શબ્દ નય : નામ નિક્ષેપાક્રિક વડે નિક્ષેપાયેલ પદાથ માં જે શબ્દ પ્રથમ વાપર્યો હાય, તે શબ્દથી પણ માત્ર ગમે તે એક નિક્ષેપા યુક્ત અથ વિશેનુ જે જ્ઞાન તે સાંપ્રત શબ્દ નય. રાવ્યતે–બચતે વસ્તુ બનેન કૃતિ રાજ્જા જેનાથી વસ્તુ ખેલાય છે તે શબ્દ O શબ્દ નય અનેક શબ્દો વડે સૂચવાતા એક વાગ્યાને એક જ પદ્મા સમજે છે. જેમ-કુંભ કળશ ઘડે! આદિ શબ્દો ઘડા” અના જ વાગ્યા છે. આ નયમાં કાળ—લિંગ-વચન-કારક આદિ ભેઢે પણ એક જ વાચ્યા સૂચવાય છે પણ અ જુદાજુદા હાય છે. ૦ કાળભેદ :-ભરતક્ષેત્ર હતું છે અને હશે. આમાં ત્રણેમાં કાળ ભેદ છે. પણ શબ્દ રૂપે ભરત ક્ષેત્ર એક જ છે. અમાં ભેદ પડી જશે. કે “ભરત ક્ષેત્ર હતુ ં” અર્થાત્ તે કાળે જેવું હતું તેવું [છે] વત માનકાળે નથી. ૦ લિ‘ગભેદ :-તટ-તટી-તટમ ત્રણેના મૂળ શબ્દ એક જ છે છતાં લિંગ ત્રણેમાં બદલી ગયા. કુવા અને ફૂઇ શબ્દ એક છે પણ લિ‘ગ દલતા અથ ભેદ થઇ જશે. વ્યવહારમાં કુવા એટલે મેટો અને સૂઈ એટલે નાના કુવા અથ` પ્રસિદ્ધ છે. ° વચનભેદ :-૩: એ બહુ વચન છે જ્યારે જ્યાં એ એકવચન છે. બંને સ્ત્રી શબ્દના સૂચક છે. છતાં અર્થથી ભેદથઈ જશે. એકમાં સ્ત્રીએ અર્થ છે. બીજામાં એક સ્ત્રી એવા અર્થ સ્પષ્ટ છે. 7 કારક ભેદ :-છેાકરે છે.કરાને-છેાકા વડે છેારા તરફથી વગેરેમાં છેકરે શબ્દ સામાન્ય છે. છતાં કારક ભેદે અના ભેદને સૂચવે છે. એકમાં કર્તા છે. ખીજામાં કર્તા બદલી જાય છે. છેકરા કમ વગેરે અને છે. [] ઉપસર્ગ ભેદ :– ૢ ધાતુને દાર એમ બનવા સાથે જ્યારે જુદાજુદા ઉપસર્ગો લાગે છે ત્યારે વિદ્વા—બાહાર-નિહાર-સમાહાર એવા શબ્દો બને છે. ત્યાં બધાંના અ ભેદ જાણીતા છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩૫ (૬)-[5–2] સમભિરૂઢ શબ્દ નય-નયના સાત ભેદમાં છઠ્ઠો અને આપણું શબ્દ નયને પેટા ભેદ બીજો તે સમભિરૂઢ નય. I પિતાના વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ સિવાય બીજા પર્યાય શબ્દથી વાચ પણ પોતાના અર્થો વિદ્યમાન છતાં જેિ શબ્દમાં તેઓમાં જ્ઞાન ન પ્રવતે તે જ્ઞાન સમભિરૂઢ શબ્દ નય. - सम्यकू प्रकारेण पर्याय शब्देषु निरुक्तिभेदेन भिन्नं अर्थ अभिरोहन्-इति समभिरूढ : જે વિચાર શબ્દની વ્યુત્પત્તિને આધારે અર્થભેદ કપે તે. આ નયનો મત એ છે કે જે લિંગ-કારક વગેરે ભેદે અર્થભેદ માને છે તે વ્યુત્પત્તિ ભેદે પણ અર્થને ભેદ માનવો જોઈએ. ઈન્દ્ર-રૂ –ઐશ્વર્યવાળો હેવાથી ઈ. શકાશનg-શક્તિવાળો હોવાથી શકે. પુરંદર-પુરાણ7-દેત્યેના નગર નાશ કરવાથી પુરંદર. (૭)-T5–3] એવંભૂત શબ્દ નય :- વ્યંજન એટલે પદાર્થ ઓળખવા માટે વપરાયેલ શબ્દ. અને અર્થ એટલે જેને માટે તે શબ્દ વાપરેલ હોય તે પદાર્થ. તે બંને જ્યારે બરાબર હોય ત્યારે જે જ્ઞાન પ્રવતે તે એવંભૂત નય. | gવે મતિ એના જેવું હોવું તે. વાચક શબ્દનો જે અર્થ વ્યુત્પત્તિ રૂપે વિદ્યમાન છે. તેની સમાનજ અર્થની તેવીજ રીતે કિયા તે વાચક શબ્દથી બતાવાય છે. | નયનો સાતમો ભેદ અને શબ્દનયને ત્રીજો પેટા ભેદ એ આ એવભૂત શબ્દનય એમ કહે છે કે, “શબ્દથી ફલિત થતે અર્થ ઘટતે હોય ત્યારે જ તે વસ્તુને તે રૂપે સ્વીકારે, બીજી વખતે નહીં? જેમ ગાયક જ્યારે ગાયન ગાતે હેય ત્યારે જ ગાયક અન્ય સમયે નહીં. લખતે હોય ત્યારે જ લેખક- રાજચિહ્નોથી શોભતો હોય ત્યારે જ રાજા. આમ શબ્દનયના ત્રણ ભેદ કર્યા. તેમાં સાંપ્રતનય- ઘડે-કુંભકળશ વગેરે પર્યાય કહે છે. સમભિરૂઢનય– ઘટન-એટલે ઘટ-ઘટ એ અવાજ કરે છે માટે ઘડે કહે છે. એવભૂતનય–ધડે ત્યારે કહેવાય Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તવાર્થ સૂત્ર પ્રબોધટીકા જ્યારે પાણી ભરવાની ક્રિયા માટે તેને ઉપયોગ થઈ રહ્યો હોય–અથવા. સ્ત્રીના મસ્તકે ચડીને પાણી લેવા જવા આવવાની ક્રિયા ચાલુ હોય. | નાના પરસ્પર સંબંધ: નૈગમનયને વિષય સૌથી વિશાળ છે કારણ કે તે સામાન્ય અને વિશેષ બંને લેક રૂઢિને અનુસરે છેસંગ્રહનયનો વિષય નગમનયથી ઓછો છે કારણ કે તે માત્ર સામાન્યલક્ષી છે...વ્યવહારનય ને વિષય તે સંગ્રહથી પણ ઓછો છે. કેમકે તે સંગ્રહ નયે સંકલિત કરેલા વિષય ઉપ જ અમુક વિશેષતાઓને આધારે પૃથક્કરણ કરે છે. આ રીતે ત્રણેનું વિષય ક્ષેત્ર ઉત્તરોત્તર ટૂંકાતું જાય છે. આમ છતાં ત્રણેમાં પીર્વાપર્યા સંબંધ તે છે જ. સામાન્યવિશેષ અને તે બંનેનું ભાન નૈગમનય કરાવે છે. એમાંથી સંગ્રહાયને. જન્મ થાય અને સંગ્રહની જ ભીંત ઉપર વ્યવહારનું ચિત્ર તૈયાર થાય. આ રીતે સંગ્રહ નય સામાન્ય અને વ્યવહારનય વિશેષ સ્વીકાર કરતું હોવા છતાં કયારેક પરસ્પર સાપેક્ષ જણાય છે. જેમ આ નગરમાં મનુષ્ય રહે છે. આ વિચાર સંગ્રહ નયને છે. તેમ તે નગરમાં મનુષ્ય ઉપરાંત પશુ-પક્ષી પણ હશે જ. એટલે જીવની અપેક્ષાએ વિશેષતા દર્શાવી મનુષ્ય રહે છે તે વાત એ વ્યવહારનય. સ્ત્રી-પુરૂષ-બાળકની અપેક્ષા એ મનુષ્ય એ સામાન્ય શબ્દ તે સંગ્રહનય. ૦ ઋજુ સૂત્ર નય વર્તમાનકાળને સ્વીકારીને ભૂત તથા ભાવિનો ઈન્કાર કરે છે. તેથી તેને વિષય સ્પષ્ટ બની જતા વિશેષ રૂપે બને છે અને આ નયથી જ વિશેષગામી દૃષ્ટિને આરંભ થાય છે. | ઋજુ સૂત્ર પછીના ત્રણે નયે તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિશેષગામી થતા જાય છે. અલબત એક હકીકત અહીં ધ્યાનમાં રાખવી કે ઉત્તર ઉત્તરના ની જેમ વિશેષ સ્પષ્ટ કે સૂક્ષ્મ બને છે, તેમ તે ઉત્તર નયની અપેક્ષાએ પૂર્વને નય સામાન્ય ગામી ગણાશે. ૦ શબ્દ નય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે છે. પણ જે એક સમાન પર્યાયવાચી શબ્દ હોય તે અર્થભેદ સ્વીકાર તો નથી તેથી ક્યારેક તેના અર્થઘટનમાં વિસંવાદિતા જણાશે. કેમકે કઈ અર્થભેદ Page #234 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩૫ ૨૨૫ છે તેમ કહેશે અને કઈ કહેશે કે શબ્દ ભેદથી અર્થભેદ નથી. જેમકે ચંદ્ર-સેમ-ઈન્દુ-વગેરે શબ્દો પર્યાયવાચી છે. માટે અર્થભેદ ગણેલ નથી. પણ પૂર્વે કહ્યા મુજબ કારક–લિંગ-વચનભેદ થાય તે અર્થભેદ ગણાશે. જ્યારે સમભિદઢ નય એક પર્યાય વાચી શબ્દમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. - આ રીતે શાબ્દિક ધર્મોને આધારે જે અર્થભેદની અનેક માન્યતા ચાલે છે તે શ્રેણુ શબ્દનયની. શાબ્દિક ભેદે અર્થભેદની વિચારણા કરતી બુદ્ધિ વ્યુત્પત્તિ ભેદ તરફ ઢળે છે અને રાજા નૃપતિ–ભૂપતિ વગેરેના વ્યુત્પત્તિ ભેદે અર્થ ભેદ કરે છે તે સમભિરૂઢ નય-સવિશેષ ઉંડાણમાં ટેવાયેલી બુદ્ધિ વ્યુત્પત્તિ ભેદે ઘટતે અર્થ વતત હોય ત્યારે જ તે શબ્દને તે અર્થમાં સ્વીકારે છે. આ રીતે રાજચિહ્નોથી જ્યારે શોભતું હોય ત્યારે જ તે રાજા એવું કહે છે તે એવંભૂત નય. | સાતે નયોમાં પૂર્વ-પૂર્વનય કરતા ઉત્તર–ઉત્તર નય વધુ સૂક્ષમ છે. પ્રથમના ત્રણ અથવા ચાર સામાન્ય ગ્રાહી છે. પછીના ચાર અથવા શબ્દાદિ ત્રણ ન વિશેષ ગ્રાહી છે. આ રીતે સાત પ્રકારે વિચાર સરણીની ગોઠવણને ય નિરૂપણુ-નયવાદ કે નય વિચાર ધારા કહી છે. સમાપન :- આ રીતે જે ના કહ્યા તે પ્રત્યેક ને જુદી જુદી અપેક્ષાએ સ્વીકારવા પણ એક બીજાના વિરોધી માનવા નહીં. કેમકે એક પદાર્થોમાં જુદા જુદા વિચારનું મિશ્રણ જોવા મળે છે. જેમ કેસવે પદાર્થોમાં વિશેષતા ન હોવાથી સામાન્ય રીતે ન રૂપે એક છે. સવે પદાર્થો જીવ-અજીવ રૂપે બે છે. સવે પદાર્થો દ્રવ્ય-ગુણુ–પર્યાય અપેક્ષાએ ત્રણ છે. સર્વે પદાર્થો ચાર દશનના વિષય તરીકેની અપેક્ષાએ ચાર છે.' સર્વે પદાર્થો પાંચ અસ્તિકાયની અપેક્ષા એ પાંચ છે. સવે પદાર્થો છ દ્રવ્યોની અપેક્ષા એ છ છે. અહીં પદાર્થ તે તે જ છે માત્ર અપેક્ષા મુજબ વચન બદલાય છે. આ દરેક ના પિતા પોતાના વિષયમાં સ્વતંત્ર છે. છતાં તે બીજા નયને ખોટા ઠેરવતા નથી માટે તે નો કહ્યા જે ૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તત્વાર્થસૂત્ર પ્રધટીકાર પોતાની વાતને જ સાચી ઠેરવે અને બીજાને બેટી ઠરાવે તે તે દુનય અથવા નયાભાસ કહેવાય – || નયના વિવિધ ભેદ – નય ના ઉપર મુજબ સાત અથવા પાંચ નય ગણાવ્યા. એ જ રીતે તેના ભિન્ન ભિન્ન ભેદે પણ ઓળખાવાય છે. કવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય : ગમાદિ નાને મુખ્ય બે વિભાગમાં પણ વિભાજીત કરાય છે.–જે દ્રવ્યના અસ્તિત્વનું ગ્રહણ કરે છે. અથવા દ્રવ્યની ગુણ-સત્તાને મુખ્યપણે ગ્રહે છે અને તેના પર્યાય [ઉત્પાદ–વ્યયધ્રૌવ્યને ગૌણ પણે ગ્રહ છે તે દ્રવ્યાર્થિક નય. દ્રવ્ય એટલે સામાન્ય કે મૂળભૂત પદાર્થ પ્રથમના ત્રણે નય[કઈ મતે ચાર નય દ્રવ્યાર્થિક નયે છે. (૧) નગમનય:- સવજીવ ગુણ-પર્યાય વંત છે. (૨) સંગ્રહનાય – જીવને અસંખ્યાતા પ્રદેશ છે. [અહીં બધા જીનું ગ્રહણ કર્યું તે સામાન્ય.] (૩) વ્યવહારનય - આ જીવ સંસારી છે અને આ જીવ સિદ્ધ છે. (૪) ઋજુ સૂત્રનય - જીવ ઉપયોગવંત છે. જે મુખ્યતાએ પર્યાય ને વસ્તુ માને. તે પર્યાયાર્થિક નય. પર્યાય એટલે વિશેષ અથવા મૂળભૂત પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થા. અહીં મુખ્યતાએ પર્યાનું ગ્રહણ છે અને ગૌણતાએ દ્રવ્યનું ગ્રહણ છે. આમાં છેલ્લા [ચાર અથવા ત્રણ ન લીધા. શબ્દ-સમભિરૂઢ-એવભૂત, | નિશ્ચય અને વ્યવહાર નય: નિશ્ચય નય :- એટલે સૂક્ષમ અથવા તત્ત્વ દષ્ટિ. ખરી રીતે તે એવંભૂત એ જ નિશ્ચયની પરાકાષ્ઠા છે. છતાં ઋજુ સૂત્રાદિ ચારને પણ નિશ્ચય નય કહેવાને મત જોવા મળે છે. વ્યવહારનય :- સ્થૂલગામી કે ઉપચાર દષ્ટિ વાળે છે. નૈમિતિક ભાવ મુજબ પણ તેમાં વ્યવહારનું આરોપણ થાય છે. આ વ્યવહાર નયને પણ નય જ ગણેલ છે. તેને અસત્ય કે નયારેપણુ ગણતાં નથી. તેથી નિશ્ચય અને વ્યવહાર બંને જાણવા. પછી અથાગ્ય અંગીકાર કરવું. પક્ષપાતી થવું નહીં. Page #236 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સૂત્ર-૩૫ ૨૨૭ વ્યવહારરૂપ બાહ્યક્રિયા ત્યજી દેવાથી સર્વ નિમિત્ત નાશ પામતા, ફક્ત એકલા નિશ્રય રૂપ ઉપાદાનથી મેાક્ષ પ્રાપ્તિ કાય` સિદ્ધ થતુંનથી. નિશ્ચય દષ્ટિ હૃદયધરીજી પાલે જે વ્યવહાર પુણ્યવ‘ત તે પામશેજી ભવ સમુદ્રના પાર [] શબ્દનય–અથ નય: જેમાં અની વિચારણા પ્રધાન પણે હોય તે અર્થત્તય અને જેમાં શબ્દનુ પ્રાધાન્ય હોય તે શૂન્ય. પહેલાના ચારનય તે અનચે છે. પછીના ત્રણ તે શબ્દ ના છે. 7 જ્ઞાનનય–ક્રિયાનય:- જે નય જ્ઞાનને અર્થાત્ તત્વને સ્પર્શે છે તે જ્ઞાનનય. જે નય આ તત્વાનુભાવને પચાવે છે અર્થાત્ તત્વાનુસારી આચારને પ્રધાન માને છે તે યિાનય [] જીવ તત્વ પર સાત નય: પૂર્વે સૂત્ર-૪માં ની િસાત તા છે. તેમાં જીવ-અજીવાદિ સાતે તત્વને સાતનય વડે ઘટાવવાના છે. એ-જરી-તે દશનાદિ ત્રણે પણ સાત નયે ઘટાવવાના હાય છે. જેના ઉલ્લેખ પ્રમાણનચે ધામ: સૂત્ર ૧૬માં પણ છે. તે મુજબ અહીં “જીવ” તત્વના સાત ન (૧) મૈગમનચે – જીવગુણ પર્યાયવાન્ છે. (૨) સગ્રહનચે – જીવ અસ`ખ્યાત પ્રદેશવાન છે. (૩) વ્યવહારનયે – પ્રત્યેક સ`સારી આત્માકર્મોના કર્તા અને લેાક્તા છે (૪) ઋજુ સૂત્ર નચે – દરેક આત્મા ઇન-જ્ઞાન-ચારિત્ર ઉપયાગાદ્વિથી સહિત છે. - (૫) શબ્દનયે – જીવ-ચેતના-આત્મા વગેરે પર્યાયવાચી છે. (૬) સમભિરૂઢ નયે – જીવે છે માટે તે જીવ કહેવાય. જ્ઞાનાદિ શુક્ષુવંત હાવાથી ચેતના લક્ષણ કહ્યા. પ્રાણાને ધારણ કરે છે માટે પ્રાણ પણ કહે છે, (૭) એવ‘ભૂતનચે – અનત જ્ઞાન-અન ́તદન-અનંત ચારિત્રાદિ ગુણેા વાળા તે આત્મા છે. [] જ્ઞાન અને સાત નય આપણે મતિ-શ્રુતાદિ આઠ જ્ઞાન જોયા [પાંચ જ્ઞાન + ત્રણ અજ્ઞાન * Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ તત્વાર્થસૂત્ર પ્રધટીકા નગમ-સંગ્રહનવ્યવહાર ત્રણેય નો આઠે જ્ઞાનનો સ્વીકાર કરે છે. હજુ ત્રનય – મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન બંને શ્રુતજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના મદદગાર ગણ્યા છે. પણ પ્રધાનપણે ઉપયોગી ગણ્યા નથી. માટે તે બંને વઈને જુસૂત્ર નય છ જ્ઞાનને સ્વીકાર કરે છે. શબ્દનય – શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને જ સ્વીકાર કરે છે. આ નયના મતે મતિ-અવધિ અને મન:પર્યાય ત્રણે સુવિશુદ્ધ કૃત જ્ઞાનના જ મદદગાર છે. અહીં શ્રુતમાં શ્રુતકેવલીના શ્રતને મુખ્યતાએ ગ્રહણ કરેલ છે] તેથી માત્ર શ્રુતજ્ઞાન અને પ્રત્યક્ષ એવા કેવળજ્ઞાન એમ બે ભેદ જ કર્યા છે. વળી શબ્દનય સર્વ જીવને ચેતનાવંત અને સ્વભાવી ગણે છે. કેઈને મિથ્યાષ્ટિ કે અજ્ઞ ગણતા નથી. તેથી આ નય ત્રણે અજ્ઞાનને સ્વીકારતું નથી. [ભાષ્યકાર મહર્ષિ શબ્દનયનો મુખ્ય ભેદ ગણી લખે છે તેથી શબ્દાદિ ત્રણે સાથે સમજવા – આ રીતે તેને વિચાર અનેક પ્રકારે છે. જો કે ન ક્યાંક-ક્યાંક કઈ કઈ વિષયમાં પ્રવૃત્ત થવાથી વિરોધી જેવા પણ ભાસશે. પણ સારી રીતે વિચારતા તે વિશુદ્ધ–નિર્દોષ અને અવિરુદ્ધ જણાય છે. જીવાદિત અને દેશનાદિ ત્રણની મૂલવણું આ દષ્ટિએ જ કરવી. ; [8] સંદર્ભ [સૂત્ર ૩૪ + સૂત્ર ૩૫ ને સાથે આગમ સંદર્ભ સમૂચા guત્તા, તે ના ગમે, સંદે, વવારે, કgs, જે સમમિ, પર્થમૂહ !' અનુયાગ દ્વારસૂત્ર ૧૫ર [છેલ્લ] સ્થાનાંગ સ્થાન ૭/ઉદેશ-૩ સૂત્ર: પપર અન્ય સંદર્ભ (૧) પ્રમાણ નય તત્વા લોકાલંકાર-પરિચ્છેદ-પ (૨) નય કર્ણિકા તત્વાર્થ સંદર્ભ (૧) અધ્યાય ૧ સૂત્ર ૬-અમળધામ માંના “ન” શબ્દનું વિવેચન Page #238 -------------------------------------------------------------------------- ________________ F અધ્યાય-૧ સૂત્ર-૩૫ ૨૨૯ [9] પદ્ય [સૂત્ર ૩૪+ સૂત્ર ૩૫ સંયુક્ત (૧) બીજી અપેક્ષાનો વિરોધ કર્યા વિના અવબોધ જે થાય તે કહેવાય નય તે પાંચ ભેદે જણાય છે. તૈગમ અને સંગ્રહવળી વ્યવહાર ઋજુસૂત્રને શબ્દ ત્રણ ભેદ યુક્ત નિગમ ભેદ દ્રયસંયુક્ત છે. વગીકૃત વિચારો જે અંશ શ્રત પ્રમાણના તે નયવાદ છે કિંવા નામે અનેક તેમના શબ્દ અર્થ ક્રિયા દ્રવ્યને વ્યવહાર નિશ્ચય નિગમ સંગ્રહ વહેવાર ઋજુસૂત્ર શબ્દત્રય. [10] નિષ્કર્ષ આ સૂત્રને વ્યવહાર દષ્ટિએ મૂલવીએ તે અપેક્ષાવાદને ચાદ કરે પડશે. વસ્તુના અનંતા ધર્મો અને તે મુજબ અનંત નો હોવાના માટે કોઈ એક વાતને આત્યંતિક સત્ય માની નિર્ણય ન બાંધવો. કેમ કે તે મિશ્યા દષ્ટિ રાગ પણા તરફ ખેંચી જશે. બીજુ પ્રત્યેક વાતને ખુલ્લા દિલે સ્વીકાર કરવાની કે તટસ્થ ભાવે સાંભળવા-સમજવાની વૃત્તિ જન્મશે. જે ભૌતિક તેમજ આધ્યામિક લાભ અપાવનારી બનશે. નિશ્ચયથી વિચારે તે આત્માની યાત્રા નૈગમનયથી એવં ભૂત નય સુધી સુંદરતમ બનશે. (૧) જીવને ગુણ પર્યાપવાન્ ગણ્યો. જે આ પર્યાને કાપીને નીજ ગુણ પ્રગટાવવા હશે તે સામાન્યમાંથી વિશિષ્ટગ્રાહી ન જોઈશે. (૨) વ્યવહાર ન કહ્યા મુજબ આત્મા કર્મ કર્તા અને ભોકતા છે. આ કર્તા પણામાંથી નિવશું તે નગમ ન કહ્યા મુજબના દ્રવ્યના પર્યાયે કપાશે–અટકશે અને ઋજુસૂત્રે જણાવેલા જ્ઞાન દશ નાદિ નિજ ગુણો પ્રગટશે. (૩) શબ્દ નયના કહ્યા મુજબ આત્મા અનંતજ્ઞાન–અનંતદર્શન– અનંત ચારિત્ર-અનંતવીય આદિ ગુણે કરી ચુક્ત છે તે સ્થિતિને પ્રાપ્ત કરી પૂર્ણતાને પ્રાપ્ત કરીએ તે જ નિશ્ચય નયની ચરમ સિમા પમાશે. અધ્યાય-પ્રથમની ટીકા સમાપ્ત Page #239 -------------------------------------------------------------------------- ________________ २३० તત્વાર્થસૂત્ર પ્રધટીકા પરિશિષ્ટ-૧ સૂત્રાનુકમ કેમ સૂત્ર १. सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्ष मार्गः २ तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनं 3 तन्निसर्गादधिगमाद्वा ४ जीवा जीवास्रव बन्ध संवर निर्जरा मोक्षास्तत्त्वम् ५ नाम स्थापना द्रव्य भाव तस्तन्न्यास: ६ प्रमाण नगैरधिगमः ७ निर्देश स्वामित्व साधनाधिकरण स्थिति विधानतः ८ सत्सङ्ख्या क्षेत्र स्पर्शन काला- न्तर भावाल्प बहुत्वैश्च ८ मति श्रुता वधि मनः पर्याय केवलानि ज्ञानम् १० तत्प्रमाणे ११ आद्ये परोक्षम् १२ प्रत्यक्षमन्यतू १३ मति स्मृति संज्ञा चिन्ता मिनिबोध इत्यनर्थान्तरम् १४ तदिन्द्रिया निन्द्रिय निमित्तम् १५ अवग्नहेहा पाय धारणा १६ बहु बहुविध क्षिप्र निश्रितानुफ्त ध्रुवाणां सेतराणाम् १७ अर्थस्य १८ व्यञ्जनस्या वग्रहः १६ न चक्षुरनिन्द्रिया भ्याम् २० श्रुत मतिपूर्व द्वयनेक द्वादश भेदम् १०४ १३५ १४०. ૧૪૬ ૧૫ર Page #240 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૨૩૧ કમ સૂત્ર १६४ १६७ ૧૭૧ १७७ ૧૮૩ ૧૮૫ ૧૯૦ २९ द्विविधोवधिः २२ भव प्रत्ययो नारक देवानाम् २३ यथोक्त निमित्तः षडूविकल्पः - शेषाणाम् २४ ऋजु विपुलमती मनः पर्यायः २५ विशुध्ध्यप्रति पाताभ्यां तदिवशेषः । २६ विशुद्धि क्षेत्र स्वामि विषयेभ्यो - वधि मनः पर्याययोः २७ मति श्रुत योनि बन्धः सर्वद्रव्येष्वसर्व पर्यायेषु २८ रुपिष्वधेः २८ तदनन्तभागे मनः पर्यायस्य 30 सर्वद्रव्य पर्यायेषु केवलस्य ३१ एकादीनि भाज्यानि युगपदे - कस्मिन्ना चतुभ्यः ३२ मतिश्रुता वधयो विपर्ययश्च 33 सदसतोरविशेषाद्यद्दच्छो- - पलब्धेरुन्मत्तवत् ३४ नैगमसङग्रह व्यवहारज्र सूत्र - शब्दा नयाः 3५ आद्य शब्दौ द्वित्रि भेदौ ૧૯૪ ૧૬ ૧૯૮ 0 ૨૦૨ २०६ w ૨૧૦ ૨૧૩ ૨૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ २३२ સૂત્ર તત્વાર્થસૂત્ર પ્રધટીકા परिशिष्ट : २ આ કારાદિ સૂવકમ સૂત્રક પૃષ્ઠ १ अर्थस्य ૧૭ २ अवग्रहेहापाय धारणा ૧૫ 3 आद्य शब्द द्वि त्रि भेदौ ४ आद्ये परोक्षम् ५ ऋजुविपुलमती मनः पर्यायः ६ एकादीनि भाज्यानि युगापदेकस्मिन्नाचतुर्व्यः ७ जीवा जीवास्रवबन्ध संवर निर्जरा मोक्षास्तत्त्वम् ८ तत्प्रमाणे ८ तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनम् १० तन्निसर्गादधिगमाद्वा ११ तदनन्तभागे मनःपर्यायस्य १२ तदिन्द्रियानिन्द्रिय निमित्तम् ११ द्विविधो वधिः १३ न चक्षुरनिन्द्रियाभ्याम् १५ नाम स्थापना द्रव्य भाव तस्तन्न्यास १६ निर्देश स्वामित्व साधनाधिकरण स्थिति विधानतः ७ ६० १७ नैगमसङग्रह व्यवहारजूं सूत्र शब्द नयाः ३४ २१3 १८ प्रत्यक्षमन्यत् ૧૨ ૯ १८ प्रमाण नयैरधिगमः २० बहु बहुविध क्षिप्र निश्रितानुफ्त ध्रुवाणां सेतराणाम् १६ १२६ Page #242 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट : २ ક્રમ २१ भव प्रत्ययो नारक देवानाम् २२ मतिश्रुतयेोर्निबन्धः द्रव्येष्वसर्व पर्यायेषु २३ मतिश्रुतावधयेो विपर्ययश्च २४ मतिश्रुतावधि मनःपर्याय केवलानि ज्ञानम् २५ मति स्मृति संज्ञा चिन्ता मिनिबोध इत्यनर्थान्तरम् 13 २६ यथोक्त निमित्तः पविकल्पः शेषाणाम् ૨૩ २७ रूपिष्वधेः २८ २८ विशुद्धि क्षेत्रस्वामि विषयेभ्येावधि मनःपर्याययोः २८ विशुद्धय प्रतिपाताभ्यां तदिशेषः 30 व्यञ्जनस्यावग्रहः ३१ श्रुत मतिपूर्व दयनेक दादश भेदम् ૨૫ ૧૮ २० ३२ सत्सख्या क्षेत्र स्पर्शन कालान्तर भावाल्प बहुत्वैश्च ८ 33 सदसतोरविशेषाद्यदृच्छोपलब्धेरुन्मत्तवत् 33 ૧ ३० ३४ सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्ग 34 सर्व द्रव्य पर्यायेषु केवलस्य સૂત્ર २२ २७ ३२ २६ २33 મુખ્ય ૧૪૬ ૧૯૦ २०६ ૮૧ ૧૦૪ ૧૭૧ ૧૯૪ ૧૮૫ १८३ ૧૪૦ ૧૫૨ ૬૯ २१० 3. ૧૯૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તવા સૂત્ર 3 ૧૦ ૧૨ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૧૮ ૨૦ ૩૨ ૧૬ ૨૩ ૩૫ ૧૫ ૧૮ ૩૧ ~~~ ૨૯ સ્થાન-ર ઉદ્દેશ–૧ સ્થાન–ર ઉદ્દેશે.–૧ સ્થાન–ર ઉદ્દેશ–૧ પરિશિષ્ટ : ૩ આગમ સદભ (૧) શ્રી સ્થાનાંગ સુત્રના સદભ સ્થાન-ર ઉદ્દેશેા-૧ સ્થાન–ર ઉદ્દેશે.–૧ સૂત્ર ૭૦/૨ સૂત્ર ૭૧/૧ સૂત્ર ૭૧/૨ અને ૧૨ સૂત્ર ૭૧/૧૩ સૂત્ર ૭૧/૧૪ સૂત્ર ૭૧ ૧૫ સૂત્ર ૭૧ ૧૬ સૂત્ર ૭૧/૧૯ સૂત્ર ૭૧/૨૧ સૂત્ર ૧૮૭ સૂત્ર ૧૯૪/૨ સૂત્ર ૪૬૩ સૂત્ર ૫૧૦ સૂત્ર પરદ સૂત્ર પપર સૂત્ર ૬૬૫ શ્રી ભગવતી સૂત્રના સ‘દભ સ્થાન–ર ઉદ્દેશે.–૧ સ્થાન–ર ઉદ્દેશા-૧ સ્થાન–ર ઉદ્દેશા–૧ સ્થાન–ર ઉદ્દેશ–૧ સ્થાન-૩ ઉદ્દેશે.-૩ સ્થાન-૩ ઉદ્દેશે!–૪ સ્થાન–પ ઉદ્દેશેા-૩ સ્થાન–૬ ઉદ્દેશા—૩ સ્થાન-૬ ઉદ્દેશેા-૩ સ્થાન-૭ ઉદ્દેશે-૩ સ્થાન-૯ ઉદ્દેશે.-૩ શતક : ૭ ઉદ્દેશા : ૨ શતક : ૮ ઉદ્દેશા : ૨ શતક : ૮ ઉદ્દેશા : ૨ શતક : - શતકઃ ૮ ઉદ્દેશ : ૨ ઉદ્દેશા તત્વાર્થ સૂત્ર પ્રમાષટીકા સૂત્ર : ૩૧૭ સૂત્ર : ૩૧૭ સૂત્ર : ૩૧૭ સૂત્ર ૩૧૮ સૂત્ર : ૩૨૨ પૃષ્ઠ ૨૪ ૯૨ ૧૦૩ ૧૬૭ ૧૭૦ ૧૭૬ ૧૮૨ ૧૪૫ ૧૬૩ ૨૦૯ ૧૩ ८७ ૧૩૪ ૧૭૬ ૨૨૮ ૩૪ ૧૨૪ ૧૪૫ ૨૦૫ ८७ ૧૯૭ Page #244 -------------------------------------------------------------------------- ________________ - - - ૮૭. ૧૪ પરિશિષ્ટ : ૩ ૨૩૫ ત. સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંદર્ભ અધ્યયન : ૨૮ ગાથા–૧૫ અધ્યયન : ૨૮ ગાથા-૨૪ અધ્યયન : ૨૮ ગાથા-૩૦ શ્રી નંદી સૂત્રના સંદર્ભ શ્રી અનુયોગ દ્વારા સૂત્રના સંદર્ભ તત્વાર્થ સંદર્ભ પૃષ્ઠ તત્વાર્થ સંદર્ભ પૃષ્ઠ ૯ સૂત્ર : ૧ સૂત્ર: ૧ ૫ સૂત્ર : ૮ ૪૫ સૂત્રઃ ૨ ૯૨ ૮ સૂત્ર : ૮૦ સૂત્રઃ ૩ ૧૧૫ ૧૪ સૂત્રઃ ૧૪૪, ૧૧૫ સૂત્ર: ૫ ૧૦૩ ૭ સૂત્ર : ૧૫૧/૨ ૬૯ સૂત્રઃ ૬ ૧૬૭ ૬, ૭, ૧૩, સૂત્ર : ૭ ૧૭૦ ૧૫,૧૬, ૧૮ સૂત્ર: ૮+ ૯ ૧૭૫ ૩૫ સૂત્ર: ૧૫૨ ૨૩૩ સૂત્ર : ૧૬ ૧૯૫ સૂત્ર: ૧૮ ૧૮૨ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સંદર્ભ સૂત્ર: ૧૮ ૧૮૫ સૂત્ર: રર ૨૦૧ ૩૨ પદ ૧૩/ ૭ ૨૦૯ સૂત્રઃ ૨૪ ૯૮ શ્રી જીવાભિગમ સૂત્રના સંદર્ભ સૂત્રઃ ૨૪ ૧૬૩ સૂત્ર; ૨૫ ૨૦૯ ૩૧ પ્રતિપત્તિ–૧/ '૧૫ સૂત્રઃ ૨૭ ૧૨૪ સૂત્ર : ૪૧ ૨૦૫ સૂત્ર : ૨૯ ૧૪૫ સૂત્ર: ૩૦ ૧૩૯ સૂત્રઃ ૩૭/૮૦ ૧૦૯ સૂત્રઃ ૪ર ૨૧૨ ૨૫ ૩૦. ૨ ૦ ૩૨ ૧૮. ર ૩૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ २३६ તત્વાર્થસૂત્ર પ્રધટીકા परिशिष्ट:४ વેતામ્બર-દિગમ્બર પાઠભેદ સૂત્ર શ્વેતામ્બર સૂત્ર દિગમ્બર १५. अवग्रहे हापायधारणाः १५ अवग्रहेहावाय धारणाः १६. बहुबहुविधक्षिप्रानिश्रिताऽसं १६. बहुबहुविधक्षिप्रानिसृतानुक्त दिग्धध्रुवाणां सेतराणाम् ध्रुवाणांसेतराणाम् २१. द्विविधोऽवधिः સૂત્ર નથી २२. भवप्रत्ययोनारकदेवानाम् २१. भवप्रत्ययोऽवधिदेवनारकाणाम् २३. यथोक्त निमितःषड् विकल्प २२. क्षयोपशम निमित्तःषविकल्प शेषाणाम् शेषाणाम् २४. ऋजु विपुलमती मनः पर्यायः २३. ऋजुविपुलमती मनः पर्ययः २५. विशुद्धि क्षेत्रस्वामि विषये २४. विशुद्धि क्षेत्रस्वामि विषयेभ्योभ्योऽवधिमनः पर्याययोः ऽवधि मनःपर्यययोः २७. मति श्रुतयोनिबन्धः सर्वद्रव्ये २६. मतिश्रुतयोनिबन्धो द्रव्येष्व व सर्व पर्यायेषु सर्वपर्यायेषु २८. तदनन्तभागे मनः पर्यायस्य २८. तदनन्तभागे मनः पर्य यस्य ३४. नैगम सङ्ग्रह व्यवहारर्ज़ 33. नैगम संग्रह व्यवहार जु सूत्रशब्दोनयः शब्द सममि-रूढैवंभूत। नयः 3५, आद्य शब्द दि त्रि भेदौ પાઠભેદ સ્પષ્ટીકરણ:सूत्र : १५ मा अपाय ने म४ये अवाय छ, सूत्र :१६ मा अनिश्रित ने मह अनिःसृत भने असंदिग्ध ने पहले अनुक्त् छे. સૂત્રઃ ૨૧ દિગંબરમાં નથી. સૂત્રઃ રર માં વચ્ચે સંઘ શબ્દ વધારે છે. सूत्र :२७ मा यथोक्त ने स्थाने क्षयोपशम छे. सूत्र: २४ २५-२६ मा मनःपर्याय ने ये मन:पर्यय छे. सूत्र : २७ मां सर्वद्रव्य ने मह द्रव्य छे. અને સૂત્ર ૩૪ તથા ૩૫ ને એક જ સૂત્રમાં ગોઠવેલ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : પ પરિશિષ્ટ : પ તત્વા પરિશિષ્ટ આ પરિશિષ્ટમાં અપાયેલા સૂત્રો પૈકી છ સૂત્રેા તત્વાના પ્રથમ અધ્યાયમાં ઉપયાગી છે. જેની અત્રે નોંધ કરી છે. (૧) તત્ત્વાથ પરિશિષ્ટ સૂત્ર : ૧૨૩ स्वपरव्यवसायि ज्ञानं प्रमाण આ સૂત્ર પ્રથમ અધ્યાયમાં સૂત્રઃ ૬ પ્રમાળ નવૈધિમ : માંના પ્રમાણ શબ્દનું લક્ષણ જણાવે છે. સૂત્રસાર – પોતાને અને ખીજને નિશ્ચય કરાવનાર જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે. ૨૩૭ ટીકા :- જેના વડે પદાથ ના નિશ્ચય કરી શકાય તેનું નામ પ્રમાણુ અથવા “સ્વ”– પેાતાને જણાવનાર અને “પર”. પેાતાનાથી ભિન્ન વસ્તુને પણ એળખાવનાર એવુ... જે જ્ઞાન તે પ્રમાણુ, જેમ ધુમાડા પેાતામાં રહેલા ધુમત્વ અને ધુમાડાથી ભિન્ન અગ્નિ અનેના નિશ્ચય કરાવે છે. આત્મા પણ પ્રત્યક્ષ પ્રમાણ વડે આત્મત્વ અને આત્માથી ભિન્ન એવા શરીરના નિશ્ચય કરાવે છે. (૨) તત્વાથ પરિશિષ્ટ : સૂત્ર ૧૨૪ अनक्षेप एकधर्मका वक्तामिप्रायो नय આ સૂત્ર પ્રથમ અધ્યાયમાં સૂત્ર : ૬ માળનધિામ : માંના નચ શબ્દની એળખ આપે છે. સૂત્રસાર :- આક્ષેપરહિત પણે એક ધમ સ’બધિ કહેનારના જે અભિપ્રાય તેને નય કહેવાય છે. ટીકા :- કાઈ પણ પદ્મા વિશે નિશ્ચય પૂર્ણાંક કોઈ એક જ અભિપ્રાય વ્યક્ત કરવાને બદલે તેના અનતા ધર્મમાંથી કોઈ એક ધ ને જણાવવા તે નય. આવા અભિપ્રાય, કહેનારની વિશેષ દૃષ્ટિને પ્રગટ કરે છે. અર્થાત્ કહેનાર જે ગુણધર્મને જે ષ્ટિએ મૂલવણી કરી ખેલે તે અભિપ્રાય Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તત્વાર્થસૂત્ર પ્રધટીકા વિશેષ અથવા નય સમજ પણ તે આક્ષેપ રહિત હે જોઈએ. એટલે કે જે નય જે મતનું સ્થાપન કરે તે બીજા મતને વિરોધ રજૂ ન કરતે હવે જોઈએ. સામાન્યથી આ ઘડો છે– વિશેષથી કહેતા માટીના અનેક વાસમાં આ વાસણ ઘડે કહેવાય...વગેરે નયના સૂત્ર : ૩૪/૩પમાં કહેવાઈ ગયું છે]. ૦ આ નયના નૈગમ–સંગ્રહ વ્યવહાર-જુસૂર-શબ્દ-સમભિરૂઢ એવભૂત એ સાત ભેદો જણાવાયા છે. તત્વાર્થ પરિશિષ્ટ સૂત્ર : ૬ અને ૭ (3) चत्वार्य चत्वारि गव्यूतान्यवधि-राधेपरापर (४) परतोऽर्धाहीनम् (૭) આ સૂરા પ્રથમ અધ્યાયના સૂર રરમાં જે મવપ્રત્યે જાવા દેવાનામાં નારકી ના અવધિજ્ઞાન વિશે કહ્યું છે. તે અંગે વિશેષ પ્રકાશ પાડે છે. સૂરસાર:- [સૂઃ ૬ અને સૂત્રઃ ૭ને સંયુક્ત] (પહેલી રતનપ્રભા નારકીને વિશે) અવધિજ્ઞાનનું ક્ષેત્રે ઉત્કૃષ્ટ ૪ ગાઉ અને જઘન્ય ૩ ગાઉનું છે. બીજી નારકીથી અડધે અડધે ગાઉ સાતે નારકીમાં ઘટતું જશે. ટીકા – પહેલી નાણકીના જીવો પોતાના રહેવાના સ્થાનથી ઉર્વ–અધોતીર્થો લેકમાં વધુમાં વધુ ૪ ગાઉ સુધી અને ઓછામાં ઓછું સાડા ત્રણ ગાઉ સુધી દેખે છે. બીજી નારકીમાં ઉત્કૃષ્ટ ૩ ગાઉ અને જઘન્ય ૩ ગાઉ સુધી જુએ. ગીજી નારકીમાં ઉત્કૃષ્ટ ૩ ગાઉ અને જઘન્ય રા ગાઉ સુધી જુએ. એ રીતે ઘટતા ઘટતા સાતમી નારકી તમ સ્તમપ્રભાના જીવો ઉદ–અધ અને તીધું ઉત્કૃષ્ટ ૧ ગાઉ અને જઘન્ય બે ગાઉ સુધી અવધિજ્ઞાન વડે જુએ. 1 - U – T – U — U – – D Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ પરિશિષ્ટ : ૬ પરિશિષ્ટ-૬ –શ્રી નંદિસૂત્ર–મુજબ જ્ઞાનના ભેદ– D જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) આભિનિબેધિક [મતિ) (૨) શ્રત (૩) અવધિ (૪) મન:પર્યવ (૫) કેવળ ] આ પાંચે જ્ઞાનને સમાવેશ બે ભેદમાં કર્યો (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ [ પ્રત્યક્ષના બે ભેદ (૧) ઇંદ્રિય પ્રત્યક્ષ (૨) ઈદ્રિય પ્રત્યક્ષ 1 ઇંદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે (૧) શ્રેગ્નેન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) જિહુવેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પશનેન્દ્રિય પ્રત્યક્ષ D ને ઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારે છે– (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨) મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું છે(૧) ભવપ્રત્યયિક (૨) ક્ષાપશમિક | ભવપ્રત્યચિક અવધિજ્ઞાન બે પ્રકારે– (૧) દેવને થનાર (૨) નારકને થનાર | લાપશમિક અવધિજ્ઞાન બે પ્રકારે– (૧) મનુષ્યોને (૨) તિર્યંચ પંચેન્દ્રિયને ગુણસંપન્ન અણગારને ક્ષાપથમિક અવધિજ્ઞાન છે ભેદે હાય(૧) આનુગામિક (૨) અનાનુગામિક (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતિક (૬) અપ્રતિપાતિક | આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારે– (૧) એક દિશામાં જાણનાર (૨) સર્વ દિશામાં જાણનાર ] અવધિજ્ઞાન બીજી રીતે ચાર ભેદદ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી Page #249 -------------------------------------------------------------------------- ________________ २४० તત્વાર્થસૂત્ર પ્રધટીકા | મન:પર્યવ જ્ઞાનને બે ભેદ (૧) ઋજુમતિ (૨) વિપુલમતિ | મન:પર્યવજ્ઞાનના બીજી રીતે ચાર ભેદ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી | કેવળજ્ઞાન બે પ્રકારે (૧) ભવસ્થ કેવળજ્ઞાન (૨) સિદ્ધસ્થ કેવળજ્ઞાન | ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે (૧) સગી ભવસ્થ (૨) અયોગી ભવસ્થ |િ અગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે– (૧) પ્રથમ સમય સયાગી ભવસ્થ (૨) અપ્રથમ સમય સગી ભવસ્થ –અથવા – (૧) ચરમ સમય સાગી ભવસ્થ (૨) અચરમ સમય સગી ભવસ્થ | અયોગ ભવસ્થા પણ ઉપર મુજબ બે-બે ભેદ, ] સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારે– (૧) અનંતર સિદ્ધ (૨) પરંપર સિદ્ધ 1 અનંતર સિદ્ધ કેવળજ્ઞાન પંદર પ્રકારે તીર્થ સિદ્ધ-અતીર્થ સિદ્ધ–તીર્થકર સિદ્ધ-અતીર્થકર સિદ્ધ સ્વયં બુદ્ધ સિદ્ધ–પ્રત્યેક બુદ્ધિસિદ્ધ બુદ્ધબોધિત સિદ્ધ–સ્ત્રીલિંગ સિદ્ધ-પુરૂષલિંગ સિદ્ધ–નપુંસકલિંગ સિદ્ધ–સ્વલિંગ સિદ્ધ–અન્ય લિંગ સિદ્ધ-ગૃહસ્થલિંગ સિદ્ધ-એક સિદ્ધ- અનેક સિદ્ધ | કેવળજ્ઞાન બીજી રીતે ચાર પ્રકારે–દ્રવ્યથી-ક્ષેત્રથી–કાળથી–ભાવથી 1 પરોક્ષજ્ઞાન બે પ્રકારે– આભિનિધિક જ્ઞાન-શ્રુતજ્ઞાન આભિનિબેધિક જ્ઞાન બે પ્રકારે = (૧) કૃતનિશ્રિત (૨) અશ્રુતનિશ્ચિત અમૃતનિશ્રિત (મતિ) જ્ઞાન ચાર પ્રકારે = (૧) ત્યપત્તિકી (૨) વૈનાયિકા (૩) કર્મ જા (૪) પરિણામિકા | કૃતનિશ્રિત (મતિ) જ્ઞાન ચાર પ્રકારે અવગ્રહ–ઈહા–અપાય-ધારણા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧. પરિશિષ્ટ : ૬ ] અવગ્રહ બે પ્રકારે છે–અર્થાવગ્રહ–વ્યંજનાવગ્રહ [] વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે (૧) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨) ઘણેદ્રિય વ્યંજનાવગ્રહ (૩) જિહુ દ્રિય વ્યંજનાવગ્રહ (૪) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ છ પ્રકારે– (૧) શ્રેત્રેનિદ્રયને (૨) ચક્ષુરિન્દ્રિયને (૩) ઘ્રાણેનિદ્રયને (૨) જિહુવેન્દ્રિયને (૫) સ્પશેન્દ્રિયને (૬) ઇન્દ્રિયને | ઈહા–અપાય–ધારણના શ્રેનિદ્રય વગેરે ઉપરોક્ત છ–છ ભેદો છે. છે આ રીતે કૃતનિશ્રિત મતિજ્ઞાન ૬X૪ = ૨૪+૪= ૨૮ ભેદ છે. D પરોક્ષ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. અક્ષર–અનક્ષર, સંજ્ઞી–અસંજ્ઞી, સમ્ય-મિથ્યા, સાદિક-અનાદિક, સપર્યવસિત–અપર્યવસિત,ગમિક-અગમિક, અંગપ્રવિષ્ટ–અંગબાહ્ય. પ્રવિષ્ટ, અક્ષર શ્રુતના ત્રણ ભેદ છે– સંજ્ઞા અક્ષર-વ્યંજન અક્ષર–લબ્ધિ અક્ષર [] સંજ્ઞી શ્રુત ત્રણ પ્રકારે–કાલિક–ઉપદેશથી, હેતુવાદ, દષ્ટિવાદ | શ્રુતજ્ઞાન સંક્ષેપથી ચાર ભેદ–દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અંગબાહ્ય અનંગ પ્રવિષ્ટીના બે ભેદઆવશ્યક–આવશ્યક ભિન્ન આવશ્યકના છ ભેદસામાયિક-ચતુર્વિશતિસ્તવ-વંદન-પ્રતિક્રમણ-કાર્યોત્સર્ગ–પચ્ચખાણ | આવશ્યક ભિન્નના બે ભેદ કાલિક–ઉત્કાલિક અંગપ્રવિષ્ટના બાર ભેદ આચારાંગ-સુયગડાંગ-ઠાણુગ-સમવાયાંગ-ભગવતી-જ્ઞાતાધર્મકથાઉપાશક દશા– અંતકૃતદશા –અનુત્તરીપપાતિક – પ્રશ્ન વ્યાકરણ વિપાક–દષ્ટિવાદ – આ રીતે માત્ર મુખ્ય ભેદના નામ કહ્યા. તેને વિસ્તાર કે સ્વરૂપ જાણવા માટે મૂળ શ્રી નંદિસૂત્ર તથા તેની ટીકા જેવી. [T – T – U — U – T – 1 – 3 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તત્વાર્થ સૂત્ર પ્રમેાધટીકા O 0 દ્રવ્ય સહાયક O Gee૦૦૦૦૦૦૦૦૦૦ દ્રવ્ય સહાયક–નામાવલ – પૂ. આ. વિજય સૂર્યોદય સૂરિજીની પ્રેરણાથી શ્રીયશે।ભદ્ર શુભ’કર જ્ઞાનશાળા તથા શ્રી શુભ'કર સૂર્યોદય જ્ઞાનમ"દિર ટ્રસ્ટ. – પૂ. આ. વિજય જયચંદ્ર સૂરિજીની પ્રેરણાથી શ્રી આદિનાથજી તથા શ્રી શાંતિનાથજી દહેરાસરજી ટ્રસ્ટ, પ‘ચભાઈની પાળ, અમદાયાદ. [] વચ પર્યાય સ્થવિર પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી જીતેન્દ્ર સાગરજી મ. સા. ના શિષ્ય રત્ન પ્રિયવક્તા પ્રવચનકાર પૂજય મુનિરાજ શ્રી પુન્યપાલ સાગરજી મ. સા. ની પ્રેરણાથી શ્રી આદિનાથ શ્વે. મૂર્તિ જૈન સંઘ નારણપુરા, ચારરસ્તા પાસે, અમદાવાદ 7 અપ્રતિમ વૈયાવચ્ચી પૂજ્ય સાધ્વીશ્રી મલયાશ્રીજીની પ્રેરણાથી (૧) એક સગૃહસ્થ, અમદાવાદ. (૨) તારાખહેન બાબુલાલ ઝવેરી, મુખ. - જામનગર. ] વિદુષી પૂજ્ય સાવીશ્રી મૃગેશ્રીજીના શિષ્યા પૂ. સાધ્વીશ્રી પ્રશમશ્રીજીની પ્રેરણાથી દોલતનગર-મેરીવલીની બહેના તરફથી. [] વિદુષી પૂજ્ય સાધ્વીશ્રી હેતશ્રીજીના પ્રશિષ્યા પૂ. સાધ્વીશ્રી લાવણ્યશ્રીજીની પ્રેરણાથી— પૂ. સાધ્વીશ્રી કૈવલ્ય શ્રીજીના શિષ્યા. વિદુષી પૂ. સાધ્વીશ્રી ભવ્યાન દશ્રીજી તથા તેમના શિષ્યા સાધ્વીશ્રી પૂણિત પ્રજ્ઞાશ્રીજી તથા ભવ્યનક્રિતા શ્રીજીની પ્રેરણાથી......એક સુશ્રાવિકા વાગઢવાળા પૂ. સાદેવીશ્રી અનુપમાશ્રીજીની પ્રેરણાથી ] પૂ.સાવીશ્રી પુન્યપ્રભાશ્રીજીની પ્રેરણાથી હસ્તે જયશ્રી બહેન અમદાવાદ. વિદુષી પૂજ્ય સાધ્વીશ્રી પ્રમેાદશ્રીજીના શિષ્યા પૂ. સાધ્વીશ્રી મતિષેણાશ્રીજીના ઉપદેશથી એક સગૃહસ્થ-અમદાવાદ, Page #252 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયક ૨૪૩ I પૂ. શાસન સમ્રાટશ્રીના આજ્ઞાવતીની પૂ. સાધવીશ્રી જિતેન્દ્રશ્રીજી મ. તથા પૂ. સાધ્વીશ્રી કિતિશ્રીજી મ.ના આત્મ શ્રેયાથે પૂ. સા, રામતીશ્રીજી તથા સા. લબ્ધિમતિશ્રીજીની પ્રેરણાથી. T કુમારિકા ફાલ્ગનીબહેનના દીક્ષા પ્રસંગે પધારેલ પૂ, સાધ્વીશ્રી પૂર્ણ પ્રજ્ઞાશ્રીજી–સા. કલ્પપ્રજ્ઞાશ્રી છ– સા. કૈરવ પ્રજ્ઞાશ્રીજી સા. રાજ-પ્રજ્ઞાશ્રીજી–સા. પૂર્ણદર્શિતાશ્રીજી–સા. પૂર્ણ નંદિતાશ્રીજીની પ્રેરણાથી– 1 શ્રી વાસુપૂજ્ય સ્વામી ચૈત્ય સમિતિ 2 સુશીલાબહેન કાંતિલાલ મેતા-જામનગરવાળા 3 હસમુખલાલ મણીલાલ મેતા-સુધનલક્ષમી 4 મણીલાલ માણેકલાલ શાહ હસ્તે બિપિનચંદ્ર મણીલાલ લુણાવાડાવાળા 5 મહેન્દ્રભાઈ મંગળદાસ શાહ 6 વિનયચંદ્ર શકરચંદ શેઠ હ. લાભુ બહેન તથા વિપુલભાઈ 7 નીતીનભાઈ ભેગીલાલ શાહ-સુધન લક્ષમી 8 અશ્વીનભાઈ મુગટલાલ દોશી તથા ચંપકલાલ શનાલાલ વોરા તથા સુરેન્દ્રલાલ ચીમનલાલ નાણાવટી તથા મહાસુખભાઈ નાણાવટી નિપુણનિર્ધામક પૂજ્ય મુનિરાજશ્રી સુધમસાગરજીની પ્રેરણુથી 1 ખંભાતવાળા જસુબહેન ચીમનલાલ શાહ, હ. રમેશભાઈ આણંદ 2 સૌભાગ્યચંદ્ર કાંતિલાલ શાહ. આણંદ 3 ગાંડાલાલ કાનજીભાઈ ફેફરીયા હ. દિનેશભાઈ, જામનગર 4 અ. સૌ. ધીરજબહેનના સિદ્ધિતપની અનુમોદનાથે ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા, જામનગર, 5 શ્રી વિજ્ય દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર તથા પૌષધ શાળા. હ. કાન્તિભાઈ, અમદાવાદ 6 શ્રી વિ. ત. જ્ઞાતિ-(પાઠશાળા) જામનગર. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા હવે પછી થઈ રહેલ અભિનવ પ્રકાશન જરૂરથી લક્ષમાં લેશે તત્વાર્થ સૂત્રના આગમ-આધાર સ્થાને ; જેમાં મૂળસૂત્ર-સામાન્ય અર્થ અને તત્વાર્થ સૂત્રના સૂત્ર આગમના જે જે પાઠ સાથે સંબંધ ધરાવે છે તે. તે મૂળ આગમ પાઠ આપવામાં આવેલા છે. અમે ૨૫૦ જેટલા પેજની તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા (અધ્યાયઃ ૧) પ્રકાશીત કરી. કદાચ દશ અધ્યાયની પ્રબોધટીકા ૨૫૦૦ જેટલા પૃષ્ઠમાં તૈયાર થાય. પણ જે અમારું આ નુતન પ્રકાશન શો તે મૂળ આગમપાઠને આધારે ટીકા-ભાષ્ય વગેરે વાંચી તમે પાંચ-દશ હજાર પૃષ્ઠોમાં પણ તત્વાર્થ સૂત્ર પ્રધટીકાનું સર્જન કરી શકશો. પર તત્વાર્થ સૂત્રના આગમ-આધાર સ્થાને પુસ્તક સાથે રાખવાથી તત્વાર્થ સૂત્ર આગમિક હોવાની પૂર્ણ પ્રતિતિ થશે. તેમજ અમને પ્રબોધટીક અધ્યાયઃ ૨ થી આગળ ચાલતા કાર્યમાં “આગમ સંદર્ભનામને વિભાગ ૮૧ ફરી ન છપાવવા માટેની સગવડ મળશે. - નમ્ર વિનંતી “તત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને એ પ્રકાશન જરૂરથી જોશે અભિનવ શ્રત પ્રકાશન Page #254 -------------------------------------------------------------------------- ________________ wanaaaaaaaaaaaaaaaaaaaaaaaa છે પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી સુધમ સાગરજી મ. સા.ની છે હાદિક પ્રેરણા અને સફળ માગદશન પામી | માત્ર ચાર વર્ષના દીક્ષા પર્યાયમાં || અભિનવ હેમ લઘુ પ્રક્રિયા-સપ્તાંગ વિવરણ | [1000 જેટલા પથ્યમાં તૈયાર થયેલ સંસ્કૃત વ્યાકરણ) || સાત વર્ષના દીક્ષા પર્યાયમાં | છું મન જિણાણું” -શ્રાવકના છત્રીસ કતવ્યાની સજઝાયના સુંદર વિશદ્ વિવરણ યુક્ત વ્યાખ્યાનમાળા 1100 પૃષ્ઠોમાં અભિનવ ઉપદેશ પ્રસાદ | દશ વર્ષના દીક્ષા પર્યાયમાં ]i - તત્ત્વાથ સુત્ર-પ્રબોધ ટીકા-અધ્યાય-૧ જેવા અભિનવ સાહિત્યનું પ્રદાન કરનાર મુનિ દીપરત્નસાગર M, Com., M.Ed., Ph.D. | Equivalent] દ્વારા સજિત-સંપાદિત પ્રકાશનોની સંક્ષિપ્ત સૂચિ (1) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા-ભાગ-૪ 1000 પુછ (5) અભિનવ ઉપદેશ પ્રસાદ-ભાગ-૩ 1100 પૃષ્ઠ (8) સમાધિમરણ 350 પઠ (9) ચત્ય વંદનમાળા (ગુજરાતી) (હિન્દી ત્રણ ભાગમાં) 779 ચૈત્ય વંદના છે. (13) નવપદ-શ્રીપાલ ( 9 વ્યાખ્યાન (14) સિદ્ધાચલને સાથી વિધિ તથા ભાવયો! 2(15) ચેત્ય પરિપાટી ભાવવાહી–૧૧૧ સ્તુતિ $ (16) કૃદન્ત માળા 123 ધાતુના ર૩ ભેદે કૃદન્ત (17) શત્રુંજય ભક્તિ (ગુજરાતી તથા હિન્દી) (19) પ્રકિણક પ્રકાશન-છ તથા પ્રસ્તુત પ્રકાશન $ (રપ) તત્ત્વાથ સૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય : 1 રપ૦ પઠે હૈં Jaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa aaaaaaaaaaaaaaaaaaaaar Donaniarraraanaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaasos reaaaaaa R