SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વા સૂત્ર પ્રબંધ ટીકા [4] સૂત્રસાર 5 મતિ શ્રુત અવધિ મન:પવ અને કેવળ આ પાંચ જ્ઞાન છે. [5] શબ્દ જ્ઞાન 卐 5 (૧) મતિજ્ઞાન :- પાંચ ઇન્દ્રિયા અને મન દ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. X]E (ર) શ્રુતજ્ઞાન :– મન અને ઇન્દ્રિયેાની સહાયથી શબ્દ અને અના પર્યાલાચન પૂર્વક થતા બાધ તે શ્રુતજ્ઞાન. (૩) અવધિજ્ઞાન :- ઈન્દ્રિય કે મનની નિમિત્ત વિના આત્મશક્તિ વડે થતા રૂપી પદાર્થાના આધ તે અવિધજ્ઞાન. : (૪) મન:પનય જ્ઞાન – અઢી દ્વીપમાં રહેલા સ`ગ્નિ પ'ચેન્દ્રિય જીવાના મનના વિચારાના-પર્યાયાના મેધ તે મનઃ પવજ્ઞાન. : (૫) કેવળ જ્ઞાન – જે સં દ્રવ્યા અને તેના સ` પર્યંચાને એક સાથે પ્રત્યક્ષ જાણે તે કેવળ જ્ઞાન. 5 [6] અનુવૃિત્ત આ સૂત્રમાં પૂર્વ સૂગની અનુવૃત્તિ નથી. [7] પ્રાધ ટીકા :– જ્ઞાન :- જ્ઞાતિ જ્ઞોના-જાણવુ. તે જ્ઞાન. સામાન્ય અર્થમાં વસ્તુ સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન. વિષયના આધાત્મક ચૈતન્ય અંશ માટે જ્ઞાન શબ્દ લેાક પ્રસિદ્ધ છે. જ્ઞાન શબ્દના અર્થ સુપ્રસિદ્ધ હાવાથી તેનુ સીધુ. વિવેચન કરવાને બદલે તેના લેાકમાં અપ્રસિદ્ધ અને શાસ્ત્ર પ્રસિદ્ધ નામેા અને ભેદા બતાવવા પૂર્વક વિવેચન કરેલ છે. 卐 1 વળી સૂત્રમાં છેલ્લે જ્ઞાન શબ્દ મૂકીને મતિ શ્રુતાકિ જોડવાનુ સૂચવી દીધેલ છે. કારણ કે વ્રુન્દાન્તે જીયમાળ’પ૬. પ્રત્યેકમ સંબંખ્યત ન્યાય મુજબ દ્વન્દ્વ સમાસમાં અ તે રહેલ એવું આ જ્ઞાન પદ મતિ વગેરે પાંચે શબ્દો સાથે જોડાતા મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન એ પ્રમાણે સમજવુ. (૧) મતિજ્ઞાન :– મતિ-આવરણ કર્મોના ક્ષયાપશમ થતાં ઇન્દ્રિય અને મનની સહાયતાથી થતુ અર્થાનુ મનન તે “મતિ” છે. Jain Education International 5 इन्द्रियैर्मनसा च यथास्वमर्थो भज्यते अनया, मननमात्र वा मतिः અહી' મનન' મતિ; એ અથ ભાવસાધન છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy