SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર-૮ મુમુક્ષુ આત્માઓ આ દ્વારા સમજી તેની ચિંતવના કરી વૈરાગ્ય માગમાં આગળ વધવા આ જ્ઞાનને ઉપયોગ કરી શકે. પ્રથમ સૂત્રમાં મોક્ષ માગની પ્રરૂપણું કરી, બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવ્યું. ત્રીજા સત્રમાં સભ્ય ગ્દશન પ્રાપ્તિનું સ્વરૂપ દર્શાવ્યું તે મૂજબ અધિગમને જણાવવા સુત્ર ૫-૬-૭-૮ ચારે મુક્યા. અધિગમ કરવાના મુખ્ય સાધન તરીકે નામાદિ નિક્ષેપ પૂર્વક તત્વોને અધિગમ આ ચૌદ દ્વા થકી કરવા જણાવ્યું. આ રીતે સમ્યગ્દશન સંબંધી મુદ્દાની ઘણું બધી બાબતે ટુંકમાં અહી સમજાવી. એ રીતે સમ્યગ્દશનની વિચારણ વિભાગ મુખ્યતયાએ અહી પૂર્ણ થાય છે. છતાં સૂત્ર ૬-૭-૮ પ્રમાણ-નય અને નિદેશાદિ તથા સપથ પ્રરૂપણાદિ દ્વારનો ઉપગ તે સમગ્ર ગ્રંથમાં રહે વાનો જ. કેમકે તેના અધિગમમાં જ ગ્રંથ રેકાયેલો છે. મેક્ષમાગે સમ્યગ્દર્શન નામક પ્રથમ અવયવની વિચારણા અહીં સમાપ્ત થઈ હવે મેક્ષમાર્ગના દ્વિતીય અવયવ સમ્યજ્ઞાન સંબંધિ વિચારણા આરંભ થાય છે. અલબત આ જ્ઞાનવિચારણા દ્વારમાં પરાક્ષરૂપે “પ્રમાણ”ની ચર્ચા સમાવિષ્ટ કરેલી છે. તે બાબત સૂત્રના અભ્યાસથી સ્પષ્ટ બનતી જશે. - I – U — U – T – U – અદયાય : ૧ સૂત્ર : ૯ [1] સૂaહેતુ આ સૂત્ર સાનના ભેદે અથવા પ્રકારો જણાવે છે. જે સૂત્ર ૧ : ૬ માં જણાવ્યા અનુસાર પ્રમાણના ભેદ રૂપ પણ છે [2] સૂત્ર: મૂળ भति श्रुतावधिमन : पर्याय केवलानि ज्ञानम् [3] સૂત્ર: પૃથક मति-श्रुत- अवधि- मनःपर्याय- केवलानि ज्ञानम् - - h - F Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy