________________
८०
1
卐
[8] સ‘દ
આગમ સદભ
दव्व प्रमाणं च २ खित्त भाव ८ अप्पा बहुं चेत्र
से कि त अणुगमे १ नवविहे पण्णत्ते. तं जहा संतपयपरुवणया १ ३ फुसणा य ४ कालो य ५ अंतरं ६ भाग ७ અનુયાગદ્વાર સૂત્ર ૮૦
તત્વાર્થસૂત્ર પ્રમેાધટીકા
卐
--
અન્ય ગ્રંથ સદ
(૧) કમ ગ્રંથ ચોથા ચૌદ માણાના ૬૨ દ્વારામાં આ અંગે કેટલાક
ઉલ્લેખા છે.
(૨) નવતત્વ ગાથા-૪૩
生
[9] પદ્ય
出
[બને પદ્યના પૂર્વાધ સૂત્ર : ૭ માં પદ્ય વિભાગે નોંધ્યા છે.
(૧) સાતમ્' સપદે પ્રરૂપણા આઠમુ સખ્યા કહ્યુ ક્ષેત્ર સ્પન કાલ અંતર, ભાવ તેરમુ સદ્ઘ અલ્પ બહુત્વ ચૌદમુ` છે, જ્ઞાન સમ્યગ્ જાણવા પ્રમાણને નયના પ્રમાણે સર્વ ભેદ ભાવવા આ ચૌદ પ્રશ્ને જ્ઞાન સાચુ' મેળવી મુક્તિવરે ઋજુભાવે જીવ ભાવેા ભાવતા ભવ નિસ્તરે, (૨) સ્પૂન કાળને ભાવ આંતરા દ્વાર તેરમું ચૌદ છે ખારણા જેમાં અલ્પ મહત્વ ચૌદમું. [10] નિ
卐
5
સૂત્રઃ૭ અને સૂત્રઃ૮ અને થકી ચૌદ દ્વારા દર્શાવ્યા. તે થકી સભ્યગ્દર્શન તથા જીવાદિ તત્વાનુ સ્વરૂપ અતીવ સ્પષ્ટ બને છે. સમકિત પ્રાપ્તિ માટે કેવા પ્રયાસેા કરવા આવશ્યક છે અથવા જીવ કઈ કઈ સ્થિતિમાં સમ્યગ્દશની હાઈ શકે તેના જ્ઞાન દ્વારા સ્વ-આત્મ વિકાસ માટેનું માર્ગદર્શન આ ચૌદે દ્વારામાંથી મળી રહે છે.
Jain Education International
સામાન્ય અભ્યાસમાં આ દ્વારા કળા કુટવાળા કે તાત્વિક લાગશે પણ સમ્યગ્દર્શનાદિ પ્રાપ્તિના ઈચ્છુક આત્મા માટે આ સૂત્ર દ્વારા પેાતે કઈ કક્ષાએ રહેવુ કઇ રીતે રહેવું-કેવા પુરુષાર્થ કરવા તેની સુંદર ઢારવણી અપાઈ છે. જેમકે અન`તાનુખ'બી કષાય ને છેડવેા કૃષ્ણે નીલ કે કાપેાત લેશ્યામાંથી મુક્ત થવું—ભવ્યત્વ પકાવવું વગેરે,
For Private & Personal Use Only
www.jainelibrary.org