________________
-
-
અધ્યાય-૧ સૂત્ર–૨૫
૧૮૩ [10] નિષ્કર્ષ આ નિષ્કર્ષ સૂત્ર ૨૪ : ૨૫ને સંયુક્ત છે. આ સૂત્ર ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદના આધારે મનઃ પર્યાય જ્ઞાનનું સ્વરૂપ રજૂ કરે છે.
નિષ્કર્ષ લાયક સુંદર તત્વ તે એક ચારિત્ર જ છે તેવું લાગે છે.
જેના પછી નિચે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની છે તેવા વિપુલ મતિ કે તે સિવાયના ઋજુમતિ મનઃ પર્યવ જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છા હોય તે સર્વવિરતિ ચારિત્ર લેવું જ પડશે.
હાલ મનઃ પર્યાય જ્ઞાન ભરતક્ષેત્રમાં થતું નથી પણ આ જ્ઞાન પ્રાપ્તિ માટે જે વિશુદ્ધ ભાવેની આવશ્યક્તા છે, તેવા ભાવ સહિતના ચારિત્ર માટે પણ આજનું ચારિત્ર પાયારૂપ બનશે. માટે ચારિત્રને શ્રેષ્ઠ સાધન માની તેના સ્વીકાર કે આદર માટે જ પ્રયત્ન કરો.
– T – T – – T – – અધ્યાય : ૧ સૂત્ર : ૨૫
[1] સૂaહેતુ આ સૂત્ર ઋજુમતિ અને વિપુલમતિ મનઃ પર્યાય જ્ઞાનમાં - રહેલા તફાવતને રજૂ કરે છે.
[2] સૂત્ર:મૂળ विशुद्धयप्रतिपाताम्यां तद्विशेष :
[3] સૂત્ર:પૃથફ विशुद्धि अप्रतिपाताम्यां तद् विशेष :
[4] સૂત્રસાર વિશુદ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું તે) [એ ભેદ વડે-ગજુમતિ અને વિપુલમતિ] તે બંનેમાં તફાવત છે.
[5] શબ્દજ્ઞાન, (૧) વિશુદ્ધિ- વિશેષ પ્રકારે શુદ્ધિ (૨) પ્રતિપાત- પુન: પતનનો અભાવ-અવિનાશી
કર
F
ર
G
ર
$ $
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org