SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ - - અધ્યાય-૧ સૂત્ર–૨૫ ૧૮૩ [10] નિષ્કર્ષ આ નિષ્કર્ષ સૂત્ર ૨૪ : ૨૫ને સંયુક્ત છે. આ સૂત્ર ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદના આધારે મનઃ પર્યાય જ્ઞાનનું સ્વરૂપ રજૂ કરે છે. નિષ્કર્ષ લાયક સુંદર તત્વ તે એક ચારિત્ર જ છે તેવું લાગે છે. જેના પછી નિચે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની છે તેવા વિપુલ મતિ કે તે સિવાયના ઋજુમતિ મનઃ પર્યવ જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છા હોય તે સર્વવિરતિ ચારિત્ર લેવું જ પડશે. હાલ મનઃ પર્યાય જ્ઞાન ભરતક્ષેત્રમાં થતું નથી પણ આ જ્ઞાન પ્રાપ્તિ માટે જે વિશુદ્ધ ભાવેની આવશ્યક્તા છે, તેવા ભાવ સહિતના ચારિત્ર માટે પણ આજનું ચારિત્ર પાયારૂપ બનશે. માટે ચારિત્રને શ્રેષ્ઠ સાધન માની તેના સ્વીકાર કે આદર માટે જ પ્રયત્ન કરો. – T – T – – T – – અધ્યાય : ૧ સૂત્ર : ૨૫ [1] સૂaહેતુ આ સૂત્ર ઋજુમતિ અને વિપુલમતિ મનઃ પર્યાય જ્ઞાનમાં - રહેલા તફાવતને રજૂ કરે છે. [2] સૂત્ર:મૂળ विशुद्धयप्रतिपाताम्यां तद्विशेष : [3] સૂત્ર:પૃથફ विशुद्धि अप्रतिपाताम्यां तद् विशेष : [4] સૂત્રસાર વિશુદ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું તે) [એ ભેદ વડે-ગજુમતિ અને વિપુલમતિ] તે બંનેમાં તફાવત છે. [5] શબ્દજ્ઞાન, (૧) વિશુદ્ધિ- વિશેષ પ્રકારે શુદ્ધિ (૨) પ્રતિપાત- પુન: પતનનો અભાવ-અવિનાશી કર F ર G ર $ $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy