________________
અધ્યાય ૧ સૂત્ર–૩૦
5
त' सभासओ चउव्विह... अह सव्वदव्व कारणमण'त' सासयमपड़िवाई एगविह केवल णाणं
卐
[8] સદભ
આગમ સદ્દભ
[9] પથ
કાળના
(૧) દ્રવ્યને પર્યાય સર્વે જાણતા ત્રણે જ્ઞાન પ`ચમ કહ્યુ` કેવલ, સજ્ઞ સ્વામી તેહના કેાઈથી રેાકાય નહી' ને જાય નહીં આવ્યા પછી એ જ્ઞાન મળતાં કર્મ અરતા મુક્તિ પામે શાશ્વતી. (૨) એકને જાણતુ. છે ને સંપર્યાય જાણતું એક જ સમયે સ કેવળજ્ઞાન તે કહ્યુ.
35
[10] નિષ્ક
5
મતિ આદિ ચારે જ્ઞાન થકી ગમે તેટલું જ્ઞાન થાય તે। પ અપૂણું છે એ બધામાં “પર” ની જાણકારી પરથી જ્ઞાનીપણું એળ ખાવ્યું. છતાંયે તે અપૂર્ણ જ રહ્યું.
જ્યારે કેવળ પેાતાના એક આત્માને તથા તેના સઘળાં પર્યાયાને જાણનારા પૂર્ણ જ્ઞાની ગણાય અને સ દ્રવ્ય તથા સ` પર્યાયના જ્ઞાતા કહેવાયે.
1 - ] - D
Jain Education International
તેથી પ્રત્યેક આત્માએ વિચારણીય વાત આ એક જ છે કે મારું પેાતાનુ` બેહદ સામર્થ્ય છે અનત જ્ઞાન અને ઐશ્વર્યાં છે હું પૂણ્ જ્ઞાનધન સ્વાધીન આત્મા છું. એમ નકકી કરી સ્વ સાથે એકત્વ અને પર સાથે વિભક્ત ભાવ કેળવે તે આવી પૂર્ણ જ્ઞાન દશા પ્રગટે.
૨૦૧
परिणाम - भावविएणत्ति નદિસૂત્ર: ૨૨
卐
પૂર્ણ જ્ઞાન દશાના સાધનરૂપ એવા દર્શન—જ્ઞાન ચારિત્રની આરાધનામાં સદા રત રહેવુ..
1
卐
-
For Private & Personal Use Only
]
www.jainelibrary.org