________________
૨૦૨
તત્વાર્થસૂત્ર પ્રધટીકા અધ્યાય : ૧ સૂત્ર : ૩૧
પર
F
પર
1
આ સૂત્ર થકી એક જીવને એક સાથે કેટલા જ્ઞાન હોઈ શકે તે વાત રજૂ કરે છે.
[2] સૂત્ર: મૂળ ___एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्म्य :
[3] સૂત્ર: પૃથફ एकादीनि भाज्यानि युगपद् एकस्मिन् आ-चतुर्म्य :
[4] સૂત્રસાર એક જીવમાં એક સાથે એકથી માંડીને ચાર જ્ઞાન સુધી [એક-બે-ત્રણ કે ચાર જ્ઞાનની] ભજના હોય છે. [અર્થાત્ એકથી ચાર જ્ઞાન હોઈ શકે છે.
[5] શબ્દ જ્ઞાન જાની – એકથી આરંભીને–એક બે ત્રણ જ શબ્દને પ્રથમ અર્થ લીધે છે. પ્રાતિ એટલે પ્રથમ સમજવું.
મશાનિ– ભજના હેવી અર્થાત્ સંભાવના કે વિકલ્પ, હોઈ શકે [અને ન પણ હોય.
યુવા એક સાથે
વા-ચતુર્થ [ગા-સુધી મર્યાદા સૂચવે છે. ચતુ-ચાર ચાર જ્ઞાન સુધી પ્રશ્નમન- એક જીવમાં– [6] અનુવૃત્તિ
મા આ સૂત્રમાં સ્પષ્ટ પણે કેઈ સૂત્રની અનુવૃત્તિ નથી. [7] પ્રબોધટીકા
F મતિ વગેરે જ્ઞાનેમાંથી એક જીવમાં એકી સાથે એકથી માંડીને ચાર જ્ઞાન સુધી ઘટાવી લેવા
કેઈક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંનું એક જ્ઞાન હોય છે. |કેઈક જીવમાં મતિ આદિ જ્ઞાનમાંના બે જ્ઞાનો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org