________________
તત્વાર્થસૂત્ર પ્રધટીકા જગતના દરેક પ્રાણીમાં જ્ઞાનની માત્રા હોય છે, તે વાત સર્વમાન્ય છે–સર્વવિદિત છે. પણ તે જ્ઞાનની માત્રામાં તરતામતા છે.
જ્ઞાનની લઘુતમ કે જઘન્ય માત્રાને અક્ષરને અનંતમો ભાગ કહે છે, જે નિગોદના જીવમાં પણ નિત્ય હોય છે અને જ્ઞાનની ઉત્કૃષ્ટ કે મહતમ માત્રા તે સંપુર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાની ભગવંતેને હોય છે.
જગતમાં ત્રણ કાળમાં જેટલા યે સંભવી શકે તે સર્વ દ્રવ્ય, અને સર્વ પર્યાને જાણનાર કેઈ હોય તો તે માત્ર કેવળજ્ઞાન છે.
જેમ આરસીમાં આબેહુબ પ્રતિબિંબ પડે છે. તેમ આત્મામાં ત્રણે કાળના સર્વે પદાર્થો તથા સર્વે ભાવોનું એવું વિલક્ષણ-જ્ઞાનીગમ્ય પ્રતિબિંબ પડે છે. તેથી જ તેને સર્વજ્ઞ કહે છે. | મતિ આદિ ચારે જ્ઞાને ગમે તેટલાં શુદ્ધ હોય તો પણ તે આત્મશકિતના અપૂર્ણ વિકાસ રૂપ છે. તેથી કેઈ એક વસ્તુના સમગ્ર ભાવને પણ જાણવામાં અસમર્થ હોય છે.
જ્યારે કેવળજ્ઞાન એ આત્મ શક્તિના સર્વોચ્ચ વિકાસ [ઘાતી કર્મ ક્ષય રૂપે પ્રગટ થાય છે તેથી તેમાં કેઈ અપૂર્ણતા જન્ય ભેદ– પ્રભેદ રહેતા નથી. તેથી જ કેવળજ્ઞાનની પ્રવૃત્તિ બધાંજ દ્રવ્યો અને બધાં જ પર્યામાં માનેલી છે. T કેવળજ્ઞાન થતાં જ પહેલે સમયે સમગ્ર કાલેકના ત્રણેય કાળના જે સઘળાયે ભાવે છે તે ભાસમાન થાય છે. આજ ભાવે બીજા-ત્રીજા કે કેઈપણ સમયે ભાસમાન થાય છે. આમાની નિર્મળ જ્ઞાન શક્તિ જ એવી હોય છે કે જે કાંઈ હોય–જે કંઈ હોઈ શકે તે સર્વેનું તેમાં પ્રત્યેક સમયે પ્રતિબિંબ પડ્યા વિના રહે ન નહીં–રહેતું પણ નથી. કેવળી ભગવં તેને કેવળ-ઉપયોગ એકધારો-અનંતકાળ સુધી ચાલુ જ હોય છે–કદી પણ વિરામ પામતું નથી.
| સર્વ શબદ સાથે જોડાયેલા ટ્રા અને પર્યાદ શબ્દને ઈત્તરેત્તર દ્વિન્દ સમાસ થયો છે. સર્વ વિશેષણ તેથી છુટા પાડતી વખતે બે પદ બન્યા સર્વ દ્રશ્ય અને સર્વ પર્યા.
વળી ફૂદળ અને પર્યાય શબ્દ બે છે છતાં સપ્તમી બહુવચન મુકયું તે પણ બધાં દ્રવ્યો અને બધાં પર્યાયે એ અર્થ સૂચવીને જ કરાયું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org