SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર–૨૪ ] ઋજુમતિ-વિપુલમતિની ભિન્નતાઃ– ઋજુમતિ કરતાં વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન વિશુદ્ધતર છે. સૂક્ષ્મતર અને અધિક વિશેષાને ફ્રૂટપણે જાણી શકે છે. વળી ઋજુમતિ ઉત્પન્ન થયા પછી ચાલ્યુ પણ જાય જ્યારે વિપુલમતિ અપ્રતિપાતિ અર્થાત્ નાશ નહીં પામતું કહ્યુ છે. તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. [] મન:પર્યાય જ્ઞાનનું ક્ષેત્ર અને સ્વામી :– મન:પર્યાય જ્ઞાની મહાત્મા જ્ઞાનના બળથી અઢી દ્વિપ અર્થાત્ મનુષ્યલાકમાં રહેલા સ`ગ્નિ પર્યાપ્ત પૉંચેન્દ્રિય પ્રાણીઓએ વિચારેલી વસ્તુઓને જાણી શકે છે. ૧૮૧ આ જ્ઞાનના સ્વામી અથવા ધારક પ્રમાદ રહિત એવા સાધુએ જ હોય છે. અવિરત અથવા દેશિવરતિધને આ જ્ઞાન કદાપી થતું નથી. સવિરતિ ધરને પણ મનઃ પર્યાય જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ થતા આ જ્ઞાન પ્રગટે છે. તીર્થંકર પરમાત્માને આ જ્ઞાન દીક્ષા ગ્રહણ કરે તે સમયથી જ ઉત્પન્ન થઈ જાય છે. ધ્રુવા નારકા—તિય ચા કે ગૃહસ્થાને આ જ્ઞાન કદાપિ થતું નથી. વિશિષ્ટતમ શુદ્ધ પરિણામેાથી કદાચ ઘેર બેઠા કેવળજ્ઞાન થયું હાય તેવા દૃષ્ટાન્ત છે. પણ ગૃહસ્થને દીક્ષા લીધા સિવાય મન:પર્યાય જ્ઞાન કદી થતું જ નથી. 7 મન:પર્યાયજ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવથી-શ્રી ત્રિ (૧) દ્રવ્યથી—ઋતિ અનંત પ્રદેશિક અનત સ્કંધાને વિશેષ તથા સામાન્યરૂપે જાણે છે. જુએ છે. વિપુલમતિ તે જ સ્કન્ધાને અધિકતર-વિપુલતર-વિશુદ્ધ અને નિમ ળ રૂપે જાણે છે. અસખ્યામા (૨) ક્ષેત્રથી :-ૠનુમતિ જઘન્યથી અગુલના ભાગ માત્ર ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતર સુધી ઉપર ચેતિષીના ઉપરના તળ સુધી—તી અઢીદ્વિપમાં સ`ફ્રી પચેન્દ્રિય પર્યાપ્તના મનેાગત ભાવ જાણે દેખે. C Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy