SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર-૩ ૨૫ 1 * * પ્રાપ્ત કરે છે તે અલ્પ એવા અર્ધપુદગલ પરાવર્તન કાળમાં મેક્ષનું અનંત સુખ માણે છે. મેક્ષના ઈચ્છુક આત્મજ્ઞાની પુરુષને આ સૂત્ર અધિગમ રૂપે સાત પ્રકારના સાધનો દર્શાવે છે. જેના દ્વારા અધિગમ સમ્યગ્દર્શન પામી અનંતા દુઃખમાંથી છુટકારો પામી શકાશે. – T – T – T – T – – – અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪ [1] સૂત્રહેતુ બીજા સૂત્રમાં તસ્વાર્થ શ્રદ્ધાનં લખ્યું છે તો ક્યા ક્યા છે તેને નામ-નિર્દેશ આ સૂત્રમાં કરાયેલ છે. તેમજ તત્વના સ્વરૂપને પરિચય અપાય છે. [2] સૂત્ર : મૂળ जीवाजीवाश्रवबन्ध संवर निर्जरा मोक्षास्तत्त्वम् [3] સૂત્ર : પૃથ जीव अजीव आश्रब बन्ध संवर निर्जरा मोक्षाः तत्त्वम् [4] સૂત્ર : સાર જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મેક્ષ આ સાત) તત્ત્વ છે. [5] શબ્દજ્ઞાન (૧) જીવ:- (૧) જે જ્ઞાન-દર્શન રૂપ ઉપગને ધારણ કરે છે અથવા ચેતના લક્ષણ યુક્ત છે તે જીવ કહેવાય છે. (૨) ઝવ એટલે આત્મા (૨) અજીવ:-(૧) જે જવ નથી તે અજીવ છે. (૨) જ્ઞાન-દર્શન ઉપગ રહિત કે ચેતન લક્ષણને અભાવ તે અજીવ છે. (૩) આશ્રવ – (૧) મન-વચન-કાયાની કિયા તે ગ છે અને કર્મને સંબંધ કરાવનારી હેવાથી તે ક્રિયા જ આશ્રવ છે. (૨) જે પરિણામ [મિથ્યા દશન-અવિરતિ–પ્રમાદ-કષાય–ગ] દ્વારા કર્મ આવે છે તેને આશ્રવ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy