________________
૨૪
તવાર્થસૂત્ર પ્રધટીકા સમ્યકત્વની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જેને સમ્યગ્દર્શન કર્યું છે.
આ સમ્યગ્દર્શનમાં દર્શન મેહનીયકર્મને ક્ષય–ઉપશમ કે ક્ષપશમ એ મહત્ત્વનું કારણ છે, તે નિસર્ગ કે અધિગમ બંને સમ્યગ્દર્શનમાં સમાન જ હોય છે. [] પ્રશ્ન:- સૂત્રમાં સ્થાને ક્રિયાપદ અધ્યાહાર સમજવું કહ્યું તેમ નિોuતે ને અધ્યાહાર કેમ ન સમજી શકાય ?
સમાધાન :–મિથ્યાદર્શન સંસારી જીવમાં જોવા મળે જ છે. વળી મેક્ષ તથા સમ્યગ્દર્શન બંને સાદિ અનંત માનેલા છે. આવા કારણોસર કદી નો પતે ક્રિયાપદ અધ્યાહાર ન માની શકાય. વળી જો તેને અધ્યાહાર માનીએ તે સમ્યગ્દર્શનને નિત્ય માનવું પડે. કેમકે નિસર્ગ કે અધિગમથી ઉત્પન્ન થતું નથી તે સૂત્રાર્થ નીકળશે પણ તેમ માની શકાય નહીં. માટે ક્રિયાપદ જ અધ્યાહાર માનવું પડશે.
[8] સંદર્ભ
તત્વાથ સંદર્ભ ૦ અધિગમ - વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧ સૂત્ર ૬ થી ૮
આગમ સંદર્ભ सम्मइंसणे दुविहे पण्णत्ते, तं जहा णिसग्ग सम्मइंसणे चेव મામલક્ષ્મણે વ–સ્થાનાંગ સૂત્ર સ્થાનઃ ૨ ઉદેશ ૧ સૂત્ર ૭૦/૨
[9] પદ્ય (૧) શુદ્ધ સમક્તિ પ્રાપ્તિનાં બે કારણે સૂત્રે કહ્યાં.
સ્વભાવને ઉપદેશ ગુરુને જેથી જીવ દર્શન લહ્યા. (૨) સંસારે પરિણામ શુદ્ધિરૂપ જે ક્રિયા અપૂર્વ સ્ફરે.
આપો આપ જ એવી કે સ્થિતિ થતી કિંવા નિમિત્તો વડે. પર [10] નિષ્કર્ષ
ક સંસાર પરિભ્રમણમાં જીવ સુધા–તૃષ્ણ-વ્યાધિ-ઈષ્ટ વિચાગઅનિષ્ટ સંગ-વધ-બંધ-વગેરે અનેક વિપત્તિને પ્રતિક્ષણ ગવી રહ્યો છે. તેમાં જે જીવ સ્વાભાવિક કે બાહ્ય નિમિત્તથી સમ્યગ્દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org