SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તવાર્થસૂત્ર પ્રધટીકા સમ્યકત્વની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જેને સમ્યગ્દર્શન કર્યું છે. આ સમ્યગ્દર્શનમાં દર્શન મેહનીયકર્મને ક્ષય–ઉપશમ કે ક્ષપશમ એ મહત્ત્વનું કારણ છે, તે નિસર્ગ કે અધિગમ બંને સમ્યગ્દર્શનમાં સમાન જ હોય છે. [] પ્રશ્ન:- સૂત્રમાં સ્થાને ક્રિયાપદ અધ્યાહાર સમજવું કહ્યું તેમ નિોuતે ને અધ્યાહાર કેમ ન સમજી શકાય ? સમાધાન :–મિથ્યાદર્શન સંસારી જીવમાં જોવા મળે જ છે. વળી મેક્ષ તથા સમ્યગ્દર્શન બંને સાદિ અનંત માનેલા છે. આવા કારણોસર કદી નો પતે ક્રિયાપદ અધ્યાહાર ન માની શકાય. વળી જો તેને અધ્યાહાર માનીએ તે સમ્યગ્દર્શનને નિત્ય માનવું પડે. કેમકે નિસર્ગ કે અધિગમથી ઉત્પન્ન થતું નથી તે સૂત્રાર્થ નીકળશે પણ તેમ માની શકાય નહીં. માટે ક્રિયાપદ જ અધ્યાહાર માનવું પડશે. [8] સંદર્ભ તત્વાથ સંદર્ભ ૦ અધિગમ - વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧ સૂત્ર ૬ થી ૮ આગમ સંદર્ભ सम्मइंसणे दुविहे पण्णत्ते, तं जहा णिसग्ग सम्मइंसणे चेव મામલક્ષ્મણે વ–સ્થાનાંગ સૂત્ર સ્થાનઃ ૨ ઉદેશ ૧ સૂત્ર ૭૦/૨ [9] પદ્ય (૧) શુદ્ધ સમક્તિ પ્રાપ્તિનાં બે કારણે સૂત્રે કહ્યાં. સ્વભાવને ઉપદેશ ગુરુને જેથી જીવ દર્શન લહ્યા. (૨) સંસારે પરિણામ શુદ્ધિરૂપ જે ક્રિયા અપૂર્વ સ્ફરે. આપો આપ જ એવી કે સ્થિતિ થતી કિંવા નિમિત્તો વડે. પર [10] નિષ્કર્ષ ક સંસાર પરિભ્રમણમાં જીવ સુધા–તૃષ્ણ-વ્યાધિ-ઈષ્ટ વિચાગઅનિષ્ટ સંગ-વધ-બંધ-વગેરે અનેક વિપત્તિને પ્રતિક્ષણ ગવી રહ્યો છે. તેમાં જે જીવ સ્વાભાવિક કે બાહ્ય નિમિત્તથી સમ્યગ્દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy