________________
અધ્યાય-૧ સૂત્ર-૩
૨૩ જેમાં શેયમાત્રને તાવિકરૂપે જાણવાની અને હેય માત્રને છોડી દેવાની તેમજ ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિ તેવા પ્રકારને આમ પરિણામ એ નિશ્ચય સમ્યકત્વ છે. જ્યારે રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વ નિષ્ઠા એ વ્યવહાર સમ્યગ્દર્શને છે. તેમાં આંતરિક કારણે સમાન હોવા છતાં બાહા નિમિત્ત અનપેક્ષા તે નિસર્ગ સમ્યદશન. બાહા નિમિત્ત આપેક્ષિક તે અધિગમ સમ્યગ્દશન.
અનાદિકાળથી સંસારપ્રવાહમાં વિવિધ દુખોને અનુભવતા આત્મામાં કઈ વાર એવી પરિણામ શુદ્ધિ થઈ જાય છે કે જે તે આત્મા માટે અપૂર્વેક્ષણ બની જાય આ પરિણામ શુદ્ધિને અપૂર્વકરણ કહે છે. ( બે પ્રકારના છે. ભવ્ય અને અભવ્ય. ભવ્ય એટલે મેક્ષા પામવાની યોગ્યતાવાળા અને અભવ્ય એટલે કદી મોક્ષની રુચિ જ જેને થવાની નથી તેવા પરિણામવાળા જી. અભવ્ય માટે સમ્યગ્દર્શન વિચારણા કરવાની જ નથી કેમકે તેને તેના પરિણામ થવાના જ નહીં.
ભવ્ય જીવોમાં પણ જાતિભવ્ય એ પ્રકાર છે. જેમ શીલવાન સતિ ને પુત્ર થઈ શકે પણ પતિ મૃત્યુ પામ્યા પછી તે સ્ત્રી અવંધ્યા હોવા છતાં બાળક થશે નહીં તેમ જાતિભવ્ય જીવમાં ભવ્યત્વ હેય પણ તેને મોક્ષને મેગ્ય સામગ્રી કદી મળવાની નથી.
અહીં અપૂર્વકરણની કે સમ્યગ્દર્શનની વિચારણા કેવળ મેક્ષની ચોગ્યતા વાળા ભવ્ય જીને આશ્રીને જ કરવાની. આ સમ્યગ્દર્શન જે સૌ પ્રથમ પ્રાપ્ત કરે તે ઔપશમિક સભ્ય કહેવાય છે.
જીવન તથા ભવ્યત્વ પરિપાકથી આભા ના વિશિષ્ટ અવ્યવસાય રૂપ યથાપ્રવૃત્તિ કરણ વડે આયુષ્ય સિવાયના સાત કર્મોની સ્થિતિ અંતઃકડાકડી સાગરોપમ પ્રમાણ થાય છે. આ સ્થિતિ થાય ત્યારે જીવ રાગ-દ્વેષની ગ્રંથિ પાસે આવે છે. આ દુર્ભેદ્ય ગ્રંથિ ભેદવા અને વીલ્લાસની જરૂર પડે. ઘણું આ ગ્રંથિ ભેદ કર્યા વિના જ ફરી સંસાર પરિભ્રમણ કરે છે. આસન ભવિ જીવો અપૂર્વકરણ વડે આ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદી નાખે છે. ઉત્તરોત્તર વિશુદ્ધ અધ્યવસાય રૂ૫ અનિવૃત્તિ કરણ વડે અંતમુહુર્ત સુધી જીવ મિથ્યાત્વના કમદલ રહિતની સ્થિતિ રૂપ અંતાકરણ કરે છે. ત્યારે આ પથમિક
યથા પ્રવૃત્તિ કરણ-અપૂર્વકરણ–અનિવૃત્તિ કરણ ત્રણેની વિશેષ ચર્ચા. દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ ૩ –દ્વાર–૨૫-માં જેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org