________________
અધ્યાય-૧ સૂત્ર-૨
---
-
ક
શબ્દ પૂર્વ તરવ વિશેષણ મૂકયું છે. વળી માત્ર તરી શ્રદ્ધાનું લખે તે પણ અનેક મતે ઉભા થશે. તત્ત્વનું શ્રદ્ધાન ગણવું. તત્ત્વમાં શ્રદ્ધાન ગણવું–તત્વ કરીને શ્રદ્ધાન ગણવું એવી અતિ વ્યાપ્તિ થશે. “તત્વાર્થ” શબ્દ લેતા તત્તવ અને અર્થ બને સ્પષ્ટ થશે. જેમકે જે જે સ્વભાવથી જીવ વગેરે ભાવ વ્યવસ્થિત થતા હોય તે જ સ્વભાવ [ગુણ ધમ] વડે તે જણાતા હોવાથી તે બધાં તત્ત્વાર્થ છે.
તત્ ના ભાવથી નિણત કરાયેલા અર્થ તે તત્વાર્થ છે. તન ને સંબંધ ચા સાથે છે. તેથી કહેતા જેથીનું અનુસંધાન જેડાઈ જ જવાનું] “જે જીવ–અજીવ આદિ સ્વભાવથી પદાર્થ પોતપોતાના સ્વરૂપે સ્થિત થઈ રહ્યા છે. તે જ સ્વભાવથી પ્રમાણુનય દ્વારા જાણે જે ભાવ તે તત્વાર્થ છે. આ તત્વાર્થનું શ્રદ્ધાન એટલે કે રૂચિવિશ્વાસ તે સમ્યગ્દર્શન છે.
[8] સંદર્ભ
તત્ત્વાથ સંદર્ભ તત્ત્વ :- વિશેષ સ્પષ્ટતા અધ્યાયઃ ૧ સૂત્ર: ૪ સમ્યગ્દશન :- ઉત્પત્તિ અધ્યાયઃ ૧ સૂત્ર: ૩
આગમ સંદર્ભ तहियाणं तु भावाणं सब्भावे उवएसेणं भावेणं सद्वहन्तस्स सम्मतं त वियाहियं
–ઉત્તરાધ્યયન અધ્યયન-૨૮ ગાથા–૧૫
[9] પદ્ય (૧) તત્રભૂત પદાર્થ કેરી, રુચિ અંતર વિસ્તરે
એ શુદ્ધ દર્શન પ્રગટ થાતાં, ભવિક ભવથી નિસ્તરે. (૨) જેને તત્વ તણુ સદા ખરખરે રૂપે જ જેડેલ છે. ને તેની રુચિ યથાર્થ રૂપ સત તે સાચું જ છે દર્શન
[10] નિષ્કર્ષ સાચી શ્રદ્ધા એ જીવ ના મુખ્ય ગુણને સ્થિર કરવાનું કે વિકસાવવાનું સાધન છે. આત્માની પરમેચ દશા પામવા કે જન્મ જરા
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org