________________
તત્વાર્થસૂત્ર પ્રમેાધટીકા
મૃત્યુ આદિ અનંત દુઃખ મય સ ́સારથી વિરમવા માટે આવી તત્વાર્થ શ્રદ્ધા અર્થાત્ યથા પદાર્થોની રુચિ કેળવવી જરૂરી છે તેમ આ સૂત્ર નિર્દેશે છેઃ શુદ્ધ આસ્થિતતા પ્રાપ્ત કરી–જીવન કરુણામય બનાવી– સ`સાર પરત્વેના કટાળા પૂર્વક–મેાક્ષની અભિલાષા વડે પ્રશમ ગુણની પ્રાપ્તિ થવી તે જ આ સૂત્રને નિષ્ક છે.
[] ] ]
[]
૨૦
卐
卐
-
[]
અધ્યાય ઃ ૧ સુત્રઃ ૩ [1] હેતુ
આ આ સૂત્ર સમ્યગ્દર્શનની ઉત્પત્તિના નિમિત્તો જણાવે છે, આત્મામાંથી સમ્યગ્દર્શન કઈ રીતે પ્રગટે તેના નિર્દેશ કરે છે.
卐
[2] સૂત્ર: મૂળ
तन्निसर्गादधिगमाद्वा
तत् निसर्गात् अधिगमात् वा
-
Jain Education International
[3] સૂત્ર : પૃથક
VIE
ET
卐
[4] સૂત્રસાર
તે [સમ્યગ્દર્શન] નિસર્ગ થી (સ્વાભાવિક) અથવા અધિગમથી (ખાદ્યનિમિત્ત-ઉપદેશાદિથી) [ઉત્પન્ન થાય છે
For Private & Personal Use Only
55
卐
[5] શબ્દજ્ઞાન
卐
T (૧) નિસગ :– જે સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પૂના સંસ્કાર કે આત્માની તથા ભવ્યતાના ચેાગે સહજપણે [આપે।આપ આત્મામાં પ્રગટ થાય તે નિસર્ગ જ ગણાય.
(૨) પ્રાણીઓને તીથ કરાદિ ઉપદેશ દાન વિના આપમેળે જ ક્રમના ઉપશમ કે ક્ષય થવાથી આત્મામાં જે ઉત્પન્ન થાય તે નિસ સમ્યગ્દર્શન ગણાય.
(૨) અધિગમ (૧) જે સમ્યગ્દર્શન પરના, ઉપદેશ દેવ-ગુરુ જિનપ્રતિમા, જૈન શાસ્ત્ર આદિ બાહ્ય નિમિત્તોથી ઉત્પન્ન થાય તેને
અધિગમજ કહેવાય.
卐
www.jainelibrary.org