SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર પ્રમેાધટીકા મૃત્યુ આદિ અનંત દુઃખ મય સ ́સારથી વિરમવા માટે આવી તત્વાર્થ શ્રદ્ધા અર્થાત્ યથા પદાર્થોની રુચિ કેળવવી જરૂરી છે તેમ આ સૂત્ર નિર્દેશે છેઃ શુદ્ધ આસ્થિતતા પ્રાપ્ત કરી–જીવન કરુણામય બનાવી– સ`સાર પરત્વેના કટાળા પૂર્વક–મેાક્ષની અભિલાષા વડે પ્રશમ ગુણની પ્રાપ્તિ થવી તે જ આ સૂત્રને નિષ્ક છે. [] ] ] [] ૨૦ 卐 卐 - [] અધ્યાય ઃ ૧ સુત્રઃ ૩ [1] હેતુ આ આ સૂત્ર સમ્યગ્દર્શનની ઉત્પત્તિના નિમિત્તો જણાવે છે, આત્મામાંથી સમ્યગ્દર્શન કઈ રીતે પ્રગટે તેના નિર્દેશ કરે છે. 卐 [2] સૂત્ર: મૂળ तन्निसर्गादधिगमाद्वा तत् निसर्गात् अधिगमात् वा - Jain Education International [3] સૂત્ર : પૃથક VIE ET 卐 [4] સૂત્રસાર તે [સમ્યગ્દર્શન] નિસર્ગ થી (સ્વાભાવિક) અથવા અધિગમથી (ખાદ્યનિમિત્ત-ઉપદેશાદિથી) [ઉત્પન્ન થાય છે For Private & Personal Use Only 55 卐 [5] શબ્દજ્ઞાન 卐 T (૧) નિસગ :– જે સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પૂના સંસ્કાર કે આત્માની તથા ભવ્યતાના ચેાગે સહજપણે [આપે।આપ આત્મામાં પ્રગટ થાય તે નિસર્ગ જ ગણાય. (૨) પ્રાણીઓને તીથ કરાદિ ઉપદેશ દાન વિના આપમેળે જ ક્રમના ઉપશમ કે ક્ષય થવાથી આત્મામાં જે ઉત્પન્ન થાય તે નિસ સમ્યગ્દર્શન ગણાય. (૨) અધિગમ (૧) જે સમ્યગ્દર્શન પરના, ઉપદેશ દેવ-ગુરુ જિનપ્રતિમા, જૈન શાસ્ત્ર આદિ બાહ્ય નિમિત્તોથી ઉત્પન્ન થાય તેને અધિગમજ કહેવાય. 卐 www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy