________________
અધ્યાય-૧ સૂત્ર-૩
5
(૨) તીર્થકરાદિ ઉપદેશ સહિત બાહ્ય નિમિત્તોની અપેક્ષાપૂર્વક કમને ક્ષય કે ઉપશમ થવાથી જે આત્મામાં પ્રગટ થાય તે અધિગમ સમ્યગ્યદર્શન કહેવાય.
[6] અનુવૃત્તિ તાર્થ શ્રદ્ધાનં સભ્ય ૧-૨ સૂત્રથી સન્માદર્શન ની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે.
[7] પ્રબોધ ટીકા T સૂત્રમાં સૌ પ્રથમ શબ્દ તન મૂકેલ છે. વ્યાકરણ પદ્ધતિ મુજબ અહીં સૂત્રકાર મહર્ષિ સૂત્રની લાઘવતા માટે આ રીતે ઉપરોક્ત સૂત્રોની અનુવૃત્તિ ગ્રહણ કરે છે. તેથી તન શબ્દ દ્વારા અનન્તર કહેવાયેલ સૂત્ર ૨ માંથી સ ર્જન શબ્દનું ગ્રહણ અહીં કરવાનું છે. | મૂળસૂત્રમાં પંચમી વિભક્તિવાળા બે પદ મૂકેલા છે. એટલે રાતે (ઉત્પન્ન થાય છે) તે કિયા અધ્યાહાર સમજવી. સૂત્રમાં વ્યાકરણ નિયમાનુસાર જે પદ નથી હોતા તેને બીજા સૂત્રોથી પણ ગ્રહણ કરાય છે. તેમજ ભારત મવતિ વઘતે વર્તતે એવા ક્રિયાપદે તાત્પર્યબળથી શબ્દબોધે કરાવવા માટે અધ્યાહાર કરવામાં આવે છે.
નિસર્ગ શબ્દના સ્વભાવ-પરિણામ અપરોપદેશ એવા સમાન અર્થવાળા પર્યાયવાચી શબ્દ છે. હવે બાહ્ય નિમિત્ત વિના રવભાવથી જ પરિણામ વિશેષથી ઉત્પન થતું સમ્યગ્દર્શન નિસર્ગ જ કહેવાય છે.
જ્ઞાનદર્શન રૂ૫ ઉપગ લક્ષણવાળો જીવ અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. તે જે કર્મોને આશ્રવ કરે છે. તે કર્મોને બંધ-નિકા ચના-ઉદય-નિર્જર વગેરે અપેક્ષાએ જીવ નારકી–તિર્યંચ-દેવ-મનુષ્ય ચાર ગતિમાં ભટકે છે. અને શુભ અશુભ કર્મોને ભેગવે છે. ત્યારે તે જીવ જ્ઞાન દર્શન ઉપગ રૂપ સ્વભાવને કારણે એવા અધ્યવસાયે fમનઃ પરિણામ પ્રાપ્ત કરે છે કે તેના પરિણામ વિશેષથી કયારેક અપૂર્વકરણ થકી બાહ્ય નિમિત્ત વિના તે જીવને સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે તે સમ્યગ્દર્શન નિસર્ગજ કહેવાય છે.
આવા અને અનાદિ મિથ્યાદષ્ટિપણામાં જ એવા પ્રકારની તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org