________________
૧૮
તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા
કે ભાવ” એ અર્થ જ ગ્રહણ થશે અને અર્થ શ્રદ્ધાનું કહેતા બધાં જ પ્રકારના અર્થો ગ્રહણ કરવા પડશે. મતલબ એકાન્ત પક્ષનું ગ્રહણ થશે. માટે બંને લેવા જરૂરી છે.
સૂત્રસારાંશ :- તત્વાર્થ શ્રદ્ધાનું એવું ન લખે તે પણ સમ્યગ્દર્શન શબ્દ નિતિ સામર્થ્ય વડે સ્પષ્ટ છે, છતાં આ સૂત્ર બનાવવા માં આવ્યું તે સમજવા ચોગ્ય છે.
સમ્યફને અર્થ પ્રશંસા થયે. દર્શનનો સામાન્ય અર્થ “જેવું, થાય છે. આ બે શબ્દો ભેગા મુકવાથી સમ્યગ્દર્શનનો પારિભાષિક અર્થ પ્રાપ્ત થતી નથી. નિરૂક્તિથી તે “સારું જેવું” એવો અર્થ નીકળશે આ દર્શને પગ તે એકેન્દ્રિય અભવ્ય જીને પણ જ્ઞાનની પૂર્વે હોય છે. આ કેઈ વિપરીત અર્થ ન થાય તે માટે તત્વથી નિર્ણત થયેલા અર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન ગયું.
દા ધાતુને સામાન્ય અર્થ “જોવુ એ આબાલ–ગોપાલ પ્રસિદ્ધ છે. સભ્ય એટલે પ્રશસ્ત અર્થ સ્વીકારતા સારી રીતે જેવું” અર્થ નીકળે પણ અહીં શબ્દ નિરુક્તિ સ્વીકાર્ય નથી. તેમ કરતા અતિ વ્યક્તિ લાગે છે અને મિથ્યાત્વી દ્વારા થતું પ્રશસ્ત દર્શન પણ સમ્યગ્દર્શન ગણાશે. તેથી બધાં દાર્શનિકે માનેલી પારિભાષિક નિર્યુક્તિ જ સ્વીકારવી પડશે. કેમકે ચાજૅ ની શાબ્દિક વ્યુત્પત્તિ તે વિશેષ પ્રકારે સુંઘવાવાળો અને નૌ નું રતિ રૂતિ એટલે ગમન કરવા વાળો જ થવાની. પણ આપણે નૌનું બળદ/ગાય જ લઈએ છીએ તેમ અહી પારિભાષિક અર્થ લેતા “તત્વાર્થ શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન અર્થ જ લેવાનું સૂત્રકાર સૂચવે છે.
કેઈ કહેશે કે પ્રતિમાજીનું દર્શન પણ મેક્ષનું કારણ પણું જણાવે છે. મેક્ષમાર્ગના હિસાબે તે દર્શનને આ અર્થ પણ લેવો જોઈએ. તેમને એટલું જ કહેવું કે તત્વાર્થ શ્રદ્ધાન રહિત કેરા દર્શાથી મેક્ષમાર્ગ કહેશો તે સમવસરણમાં બેઠેલા અભવ્ય ને પણ મોક્ષ પ્રાપ્તિ થવાની. તેમ સાબિત થશે કેમકે ત્યાં તે સાક્ષાત્ અત્ દર્શન થવાનું.
તત્વાર્થ ને બદલે માત્ર શ્રદ્ધાન કેમ ન મુકયું? માત્ર શ્રદ્ધાનું લખે તે અનર્થોનું શ્રદ્ધાનો પણ સમ્યગ્દર્શન બની જશે અને અર્થ શ્રદ્વાન એમ સૂત્ર લખે તે પણ અધુરું છે. કેમકે ત્યાં કાલ્પનિક અર્થોનું શ્રદ્ધાનો પણ સમ્યગ્દર્શન બની જશે. એટલે કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org