________________
અધ્યાય-૧ સૂત્ર-૨
૧૭
તત્પર એવી બુદ્ધિ હોય તેને નિવેદ લક્ષણ સમજવું. પરમાત્માના ઉપદેશ વચનથી સંસાર–શરીર–ગ ત્રણે વિષયમાં કંટાળે ઉત્પન્ન થ.
(૪) અનુકંપા :- સંસારના બધા પ્રાણીઓ પર કરુણા ભાવના તે અનુકંપા, દીન દુઃખી દરિદ્રને પામેલા પ્રાણીઓના દુઃખોનું નિવારણ કરવાની નિરંતર ઈચ્છા તે અનુકંપા. આગળ વધીને ત્યાં સુધી કહ્યું કે સુખના અથી અને દુઃખ નિવારણાથી જીવોને મારા વડે અલ્પ પીડા પણ ન પહોંચે એવું ચિંતવી કરુણાદ્રહૃદય વડે વર્તતા હોવું તે અનુકંપા.
(૫) આસ્તિક્ય :- જિનેશ્વર પરમાત્માએ ભાખ્યું છે તેજ નિઃશંક સત્ય છે એવી દઢ આસ્થા-વિશ્વાસ, તે આસ્તિકાય. જીવાદિ પદાર્થો જે સ્વરૂપે અરિહતાદિકે બતાવ્યા છે તે તેમજ છે. અથવા આત્મા છે–નિત્ય છે વગેરે જેની મતિ છે તે આસ્તિક તેનો ભાવ કે પરિણામવૃત્તિ તે આસ્તિક્ય. [ આ પાંચ ચિહ્નોને કમ પશ્ચાનુપૂવી સમજ. પ્રથમ આસ્તિક્ય પછી અનુકંપા–નિવેદ-સવેગ-પ્રશમ. આવો કમ પ્રધાનતાની અપેક્ષાએ છે. આસ્તિક્ષ્યથી અનુકપા પ્રધાન છે. અનુકંપાથી નિવેદ પ્રધાન છે એમ ઉત્તરોત્તર ક્રમશઃ પ્રશમ ગુણ પ્રધાન હોવાથી સર્વ પ્રથમ પ્રશમ ગુણ લખ્યું છે.
અલબત આ ગુણે જિનવચનાનુસારી હોય તે મહત્ત્વનું છે. જિનવચનને નહી અનુસરતા એવા પ્રશમાદિ ગુણે પરમાર્થથી ગુણ જ નથી એટલે મિથ્યાષ્ટિમાં આ ગુણે હોય તેમ જણાય તે પણ તેને સમ્યક્ત્વ ન મનાય. [ તવાર્થ શ્રદ્ધાનમ્ અને સમ્યગ્દર્શનમ્ બંને સમાનાધિકરણ વાળા છે ત્યાં અગ્નિથી ધુમાડે જુદે છે તેવી રીતે આ બંને "ભિન્ન છે તે ભેદ કરે નહીં. પણ જેમ અગ્નિ અને ઉષ્ણમાં સમાનતા છે તેમ તસ્વાર્થ શ્રદ્ધાન અને સમ્યગ્દર્શન સમાન ગણવા 1 તત્વ અને અર્થમાં અનેકાન્ત મત મુજબ થોડે ભેદ છે અને ડે અભેદ છે તે મત સ્વીકારીએ તે પ્રશ્ન થશે કે માત્ર તત્તવ શ્રદ્ધાનું કે વર્થ શ્રદ્ધાનું જ લખવું જોઈએ ને? પણ આ શંકા અયુક્ત છે. કેમકે માત્ર તત્વશ્રદ્ધાન્ થી “માત્ર સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org