________________
તત્વાર્થસૂત્ર પ્રધટીકા તે તત્ત્વાર્થ શ્રદ્ધાનું કહેવાય છે. પરમ અર્થભૂત એવા જીવાદિ પદાર્થો કે વિતરાગ સર્વજ્ઞ ભાષિત વચન પરત્વે રૂચિ-પ્રીતિ.
સામાન્ય કે વિશેષ જ્ઞાનપૂર્વકની જીવાદિ તની શ્રદ્ધા અથવા જીવાદિક પદાર્થોની હેય-ઉપાદેય- સેય પરિસ્થિતિ મુજબ આદરવા યેગ્ય–છોડવા યોગ્ય કે માત્ર જાણવા ગ્ય પદાર્થો ની નિશ્ચય પૂર્વકની શ્રદ્ધા તે તસ્વાર્થ શ્રદ્ધાન.
સમ્યફ-દશન પદ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧ માં વિવક્ષા કરાયેલી જ છે. તે મુજબ સમ્યફ શબ્દ પ્રશંસા અર્થ કે પ્રશસ્ત અર્થને વાગ્યા છે જે પદાર્થ જે છે તેવા જ રૂપે જાણ પણ મિથ્યા અર્થાત્ વિપરિત રૂપે ન સમજવો. જેમ જીવને અજીવ ન માનવા કે સુદેવને જ સુદેવ સવરૂપે જાણવા તે સમ્યફ અર્થ થા. આ શબ્દ અહીં દર્શન સાથે જોડાયેલા છે. તેથી દર્શન શબ્દનો અર્થ પણ સમ્યફ રૂપે જ વિચારવાનું છે. સામાન્ય અર્થમાં તે તોની શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન કહી દીધું. વિશેષથી સ્પષ્ટતા કરતા કહી શકાય કે દર્શન મેહનીયના ક્ષય–ઉપશમ કે પશમ થકી ઉત્પન થયેલી તત્ત્વની રૂચિ કે સત્યની પ્રતિતી. જેના વડે છોડી દેવા ગ્ય અને સ્વીકારવા એગ્ય તત્તવના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે સમ્યગ્દશન. | તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યગ્દર્શન આત્માને સૂક્ષમ ગુણ છે. જેને કેવળી ભગવંત સિવાયના છદ્મસ્થ જીવે જોઈ શકતા નથી. તેથી સમ્યગ્દર્શનના અનુમાન માટે શાસ્ત્રકાર મહર્ષિ પાંચ લક્ષણો જણાવે છે. આ પાંચ ચિહ્ન જોઈને સમકિતી હોવાનું અનુમાન થઈ શકે.
(૧) પ્રશમ કેધ-માન-માયા-લેભ રૂપ કષાયોનું મંદપણું. અનંતાનુબંધી કષાયને અનુદય તેને શમપણું કહે છે. બીજા અર્થમાં કષાય વૃત્તિ અને વિક્યતૃષ્ણનું શમી જવું તે પ્રશમ
(૨) સંવેગ :- મોક્ષની અભિલાષા તે સંવેગ. જેને પ્રવચન અનુસાર નચ્છાદિ ગતિને જાણવાથી જે ભય ઉત્પન્ન થાય છે તેવા જીવ, પિતાના કર્મોદય વડે નારક-તિર્યચ-મનુષ્ય આદિમાં પ્રાપ્ત થતાં શારીરિક-માનસિક મહદ દુઃખો હવે ન થાય કે ન ભોગવવા પડે તેવા વિચારથી હું પ્રયત્ન કરું તેમ ચિંતવે તેને સંવેગનું લક્ષ્ય સમજવું.
(૩) નિર્વેદ-: જેના ચિત્તમાં સંસારરૂપી કારાગૃહનું વર્જન કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org