________________
અધ્યાય–૧ સૂત્ર-૨
૧૫
'+ તદ્વિતને ભાવ પ્રત્યય – લાગી તત્ત્વ બન્યું, જે ભાવ સામાન્ય વાચી શબ્દ થયે. તેથી પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ તત્ત્વ વડે કહી શકાય છે.
| તત્ત્વ ક્યા કયા છે તે આ અધ્યાયના સૂત્ર : ૪માં જણાવેલ છે તે મુજબ જીવ-અજીવ–આશ્રવ-બંધ–સંવર-નિર્જરા–મેક્ષ એ પ્રમાણે સાત તો છે.
બીજી રીતે દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ ને જ તવ ભૂત ગણ્યા છે. બંને વ્યાખ્યામાં તત્ત્વ એટલે “ભાવથી નિશ્ચિત કરાયેલ” એ અર્થ કહેવાય છે. ભાવથી એટલે પિતાની જ રૂચિ-સમજ (પ્રતિપત્તિ) વડે જે નિશ્ચય કર્યો હોય તે સમજે. માતા-પિતા વગેરેના દક્ષિણ્યથી કે ધન આદિના લાભની અપેક્ષા વડે કરાયેલ નિશ્ચય ભાવથી માતા કરાયેલે નિશ્ચય સમજ નહીં. - તવની બીજી વ્યાખ્યા મુજબ ઝિન પન્નતત્ત-જે રાગ દ્વેષ રહિત અર્હત્ એવા એવા જિનેશ્વરે ભાખ્યું તે જ તત્ત્વ. અવિપરીત ભાવ વ્યવસ્થા વાળા નિયત કરાયેલા જીવ વગેરે તને તો જાણવા. ]િ તત્ત્વ શબ્દ સાથે જોડાયેલો બીજો શબ્દ અર્થ છે. અર્થ એટલે માનવું અથવા નિર્ધારણ કરવું. અહીં તત્ત્વ ને જ અર્થ રૂપે સ્વીકારવા માટે ત વ ૩૫ર્થ વાક્ય મુકી દીધું જેમ કે જીવ–એટલે ઉપગ લક્ષણ વાળો જીવ તે તવ છે એ જીવ તત્વ ઉપગ લક્ષણવાળા અર્થમાં સ્વીકારવું કે નિશ્ચય કરવો તે અર્થ. {] સમગ્ર જે તત્ત્વાથ શબ્દ બને તેના અર્થને સ્પષ્ટ કરતાં જણાવે છે કે તત્ત્વાર્થ એટલે જે પદાર્થ જે રૂપમાં રહેલો છે તે પદાર્થ ને તે રૂપથી જ ગ્રહણ કર. મતલબ કે વસ્તુનું યથાર્થ ગ્રહણ થવું.
તના અર્થ અથવા તત્ત્વ (પદાર્થ કે વસ્તુ)ના સ્વરૂપ સહિત જે અર્થનું નિર્ધારણ કે નિશ્ચય કર્યા બાદ મહત્વનું પાસું છે. શ્રદ્ધાનનું. શ્રદાન શબ્દની વિચારણા કરણ–કર્મ–ભાવ ત્રણે રૂપે કરવાની છે જેના દ્વારા શ્રદ્ધાનું થાય છે, જેની શ્રદ્ધા કરાય તે અને શ્રદ્ધા માત્ર શ્રદ્ધાનમાં મુખ્ય વાત છે તત્ત્વાર્થનું અવધારણ કરવું તે. તત્વાર્થની રૂચિકે પ્રીતિ તે શ્રદ્ધાન્ છે.
તત્વરૂપ અર્થોનું શ્રદ્ધાન અથવા તત્ત્વરૂપથી અર્થોનું શ્રદ્ધાન કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org