________________
ક
૧૪
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા
[4] સૂત્રસાર (૧) તત્ત્વરૂપ [છવ-અજીરાદિ પદાર્થોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. (૨) તસ્વરૂપથી નિર્ણિત કરાયેલ વાસ્તવિક અર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન
[5] શબ્દજ્ઞાન [] તત્વ (૧) જીવ અજીવ આશ્રવ બંધ સંવર-નિર્જરા મોક્ષ આ સાત તો છે.
(૨) યથાવસિથત વસ્તુ વિષયનું અવિપરિતપણે અવધારણ કરવું. જેમ કે જીવ જીવ સ્વરૂપે જ રહે છે. 1 અર્થ :- (૧) જે નિશ્ચય કરાય કે નિશ્ચયને વિષય હેય તેને અર્થ કહેવાય છે. જેમકે જીવને જીવ સ્વરૂપે જ નિશ્ચય કરાવે. અજીવને અજીવ સ્વરૂપે જ નિશ્ચય કરવો. તસ્વાર્થ:- (૧) વસ્તુનું યથાર્થ ગ્રહણ (૨) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્વાર્થ.
(૩) જીવ-અજીવ વગેરે તત્વ એ જ અર્થ છે જેને તે તત્વાર્થ | શ્રદ્ધાન- શ્રદ્ ઘાત
(૧) વિશ્વાસ રાખ (૨) આદર કરે (૩) જેના દ્વારા શ્રદ્ધા થાય તે શ્રદ્ધાન (૪) જેની શ્રદ્ધા કરાય તે શ્રદ્ધાન. ] તત્વાર્થ શ્રદ્ધાન:- (૧) તત્વાર્થની શ્રદ્ધા-આદર (૨) પરમ અર્થ ભૂત પદાર્થની રૂચિ તે તત્વાર્થ શ્રદ્ધાન. T સમ્યક્દશન-જુઓ અધ્યાય ૧ સૂત્ર ૧ શબ્દજ્ઞાન વિભાગ પૃષ્ઠ-૩ 5
[6] અનુવૃત્તિ આ સૂત્રમાં કઈ સૂત્રની અનુવૃત્તિ નથી.
[7] પ્રબોધ ટીકા તત્ત્વાર્થ શ્રદ્ધાનું એવા સમ્યગ્દર્શનના લક્ષણમાં તત્ત્વ અથ અને શ્રદ્ધાનું ત્રણ શબ્દોને સૂત્રકારે વણી લીધા છે. જેમાં સર્વ પ્રથમ રહેલા તત્ત્વ શબ્દમાં જે તત્ શબ્દ છે તે સર્વનામ છે. અને પ્રત્યેક સર્વનામ સામાન્ય અર્થના વાચક હોય છે. તેને ભાવ અર્થમાં “સ્વ” પ્રત્યય લાગે છે. એટલે કે સર્વારિ ગણમાં રહેલ તત્ શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org