________________
અધ્યાય-૧ સૂત્ર–૧
૧૩
(२) तिविधे सम्मे पण्णत्ते तं जहा-नाणसम्मे देसण सम्मे વરિત્તસ સ્થાનાંગ સ્થાન ૩ ઉદેશ ૪ સૂત્ર ૧૯૪૨
[9] પદ્ય (૧) મુક્તિમંદિર ગમન કરવા માગે વીરે ઉપદિ
શ્રવણ કરીને ભવ્યજીવ, હદયમાંહે સહ સાચી શ્રદ્ધા જ્ઞાન સાચું, ચરણ સાચું આદરે
શિથિલ કરીને કર્મબંધન મુક્તિમાર્ગે સંચર (૨) સર્વે ભોતિક લાલસા જતી રહી જાગે મુમુક્ષા તથા
લાધે જ્ઞાનશું વીતરાગી પણની પાકી પરાકાષ્ટાતા કર્મો ક્ષીણ થતાં વિકાસ વધતા આત્માતણે પૂર્ણતા તે છે મેક્ષ સ્વરૂપ જે ભવિજને જે માર્ગને ઝંખતા.
[10] નિષ્કર્ષ જેવો જગતમાં જે દુઃખ ભોગવી રહ્યા છે. તેનું કારણ પિતાના સ્વરૂપની ભ્રમણ, અજ્ઞાન દશા છે. જેને મિથ્યા દર્શન–મિથ્યા જ્ઞાન કહેવાય છે. જેને પિતાની આ દશા પિતાની મેળે જ કરી છે. જે હવે શાશ્વત સુખની ઈચ્છા હોય તે સમ્યદર્શનાદિ પ્રગટ કરવા પ્રયત્ન કરવા જોઈએ.
આ સૂત્ર શાશ્વત સુખ માટે શ્રદ્ધાળુ બનવા, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા અને પ્રશસ્તક્રિયા કે આચરણ કરવાનું જણાવે છે. – – T – U – T – U – T – 1 અધ્યાય-૧ સુત્ર : ૨
[1] સૂવહેતુ આ સૂત્ર સમ્યક્ દર્શનનું લક્ષણ-સ્વરૂપ અથવા વ્યાખ્યા પ્રગટ કરે છે.
[2] સૂત્ર : મૂળ - तत्त्वार्थ श्रद्धानं सम्थग्दर्शनम्
[3] સૂત્ર : પૃથફ तत्वार्थ श्रद्धानम् सम्यक् दर्शनम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org