SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય—૧ સૂત્ર–૧૪ [એમ ચાર મુખ્ય ભેદ છે.] 卐 [5] શબ્દ જ્ઞાન 卐 [] અવગ્રહ :-અવ્યક્ત જ્ઞાન, નામ જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત માત્ર જે સામાન્યનુ જ્ઞાન-જેમકે “આ કાંઇક છે.’ તેને અવગ્રહ કહેવાય. [] ઈહા :- વસ્તુ ધર્મની વિચારણા, અવગ્રહથી ગૃહિત વિષયના વિશેષરૂપે નિશ્ચય કરવા. 3 અપાય :- નિશ્ચય. ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિષયના કઈક અધિક નિશ્ચય તે અવાય. ૧૧૭ [] ધારણા :- ધારી રાખવું. અવાય રૂપ નિશ્ચય કર્યા પછી ધારી રાખવું તે ધારણા. 5 [6] અનુવૃત્તિ मतिः स्मृति: संज्ञा चिन्ता अमिनिबोध थी मति: 5 [7] પ્રબોધટીકા 卐 • આ પૂર્વે સુત્રમાં મતિ જ્ઞાનની ઉત્પત્તિ માટે ઈંદ્રિય અને મન એ એ નિમિત્તો જણાવ્યા. આ સ્પર્શીન વગેરે પાંચ ઇંદ્રિયા તથા મન એ છ ના અવગ્રહ-ઈ હા–અવાય—ધારણા–એમ ચાર-ચાર ભેદ છે. એટલે કુલ ચાવીસ ભેદે થશે. Jain Education International 卐 ૦ સ્પન અવગ્રહ, સ્પન ઈહા, સ્પન અપાય સ્પન ધારણા એ રીતે રસના વગેરે બધાના અવગ્રહાદ ચારે ભેદ સમજવા. (૧) અત્ર:- ૦ ઇન્દ્રિય સાથે વિશેષના સબધ થતા કઈક છે” એવા અવ્યક્ત એાય. જેમકે ગાઢ અ`ધકારમાં કઈક સ્પર્શ થતાં આ કંઈક છે એમ જ્ઞાન થાય પણ “શું છે?” એ માલૂમ પડતું નથી આવું જે અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ કહેવાય. ૦ પાત પેાતાના વિષય પ્રમાણે ઇન્દ્રિયા વડે વિષયાનુ' અવ્યક્ત રૂપે આલેાચન-જ્ઞાન તે અવગ્રહ. ૦ અવગ્રહના ગ્રહણુ-આલેાચન-અવધારણ એવા પર્યાયવાચી શબ્દો ભાષ્યકારે જણાવેલા છે. નવપ્રામ્ યપ્રદુઃ સામાન્ય અનુજ્ઞાન. જે જ્ઞાન સ્પન વગેરે ઇન્દ્રિય થકી જન્મેલ વ્યંજનાવગ્રહથી અનંતર ક્ષણે થતુ સામાન્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy