________________
અધ્યાય—૧ સૂત્ર–૧૪
[એમ ચાર મુખ્ય ભેદ છે.]
卐
[5] શબ્દ જ્ઞાન
卐
[] અવગ્રહ :-અવ્યક્ત જ્ઞાન, નામ જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત માત્ર જે સામાન્યનુ જ્ઞાન-જેમકે “આ કાંઇક છે.’ તેને અવગ્રહ કહેવાય. [] ઈહા :- વસ્તુ ધર્મની વિચારણા, અવગ્રહથી ગૃહિત વિષયના વિશેષરૂપે નિશ્ચય કરવા.
3 અપાય :- નિશ્ચય. ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિષયના કઈક અધિક નિશ્ચય તે અવાય.
૧૧૭
[] ધારણા :- ધારી રાખવું. અવાય રૂપ નિશ્ચય કર્યા પછી ધારી રાખવું તે ધારણા.
5
[6] અનુવૃત્તિ
मतिः स्मृति: संज्ञा चिन्ता अमिनिबोध थी मति:
5
[7] પ્રબોધટીકા
卐
• આ પૂર્વે સુત્રમાં મતિ જ્ઞાનની ઉત્પત્તિ માટે ઈંદ્રિય અને મન એ એ નિમિત્તો જણાવ્યા. આ સ્પર્શીન વગેરે પાંચ ઇંદ્રિયા તથા મન એ છ ના અવગ્રહ-ઈ હા–અવાય—ધારણા–એમ ચાર-ચાર ભેદ છે. એટલે કુલ ચાવીસ ભેદે થશે.
Jain Education International
卐
૦ સ્પન અવગ્રહ, સ્પન ઈહા, સ્પન અપાય સ્પન ધારણા એ રીતે રસના વગેરે બધાના અવગ્રહાદ ચારે ભેદ સમજવા. (૧) અત્ર:- ૦ ઇન્દ્રિય સાથે વિશેષના સબધ થતા કઈક છે” એવા અવ્યક્ત એાય. જેમકે ગાઢ અ`ધકારમાં કઈક સ્પર્શ થતાં આ કંઈક છે એમ જ્ઞાન થાય પણ “શું છે?” એ માલૂમ પડતું નથી આવું જે અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ કહેવાય.
૦ પાત પેાતાના વિષય પ્રમાણે ઇન્દ્રિયા વડે વિષયાનુ' અવ્યક્ત રૂપે આલેાચન-જ્ઞાન તે અવગ્રહ.
૦ અવગ્રહના ગ્રહણુ-આલેાચન-અવધારણ એવા પર્યાયવાચી શબ્દો ભાષ્યકારે જણાવેલા છે.
નવપ્રામ્ યપ્રદુઃ સામાન્ય અનુજ્ઞાન. જે જ્ઞાન સ્પન વગેરે ઇન્દ્રિય થકી જન્મેલ વ્યંજનાવગ્રહથી અનંતર ક્ષણે થતુ સામાન્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org