________________
૧૧૬
';
卐
5
આપણે આત્માને નિમિત્તવાસી ગણાવેલ છે. જયાં સુધી ઉપાદાન [આત્મા] સČથા શુદ્ધ ન બને અથવા શ્રેણી ન માંડે ત્યાં સુધી નિમિત્તની અસર થતી રહે છે.
આવા ઇન્દ્રિય કે અનિન્દ્રિય નિમિત્તો થકી મતિજ્ઞાન થાય છે તેમ આ સૂત્ર જણાવે છે.
આ સૂત્રના નિષ્કર્ષ એવા લઈ શકાય કે ઇન્દ્રિયને અશુભ નિમિત્તો મળતા અશુભ ગ્રહણ થાય છે અને શુભ નિમિત્તો મળતા શુભનુ ગ્રહણ થાય છે. તેથી નિમિત્તવાસી આત્મએ ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તો થકી શુભમાં–શુભ યોગામાં પ્રવર્તાવું જેથી આ શુભ યોગો સમ્યજ્ઞાન-દર્શન થકી સમ્યક્ ચારિત્ર પ્રતિ ગતિ કરાવે.
- [] - [] - [[]
'
' '
卐
[9] પદ્ય (૧) મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે કહ્યા છે. એ કારણેા. ઈન્દ્રિય કારણ પ્રથમ છે ને મન તે ખીજુ` સૂર્ણા. (૨) ઈન્દ્રિયાને મન દ્વારા એ નિમિત્તે થઇ જતું જાણવું તે મતિજ્ઞાન પરાક્ષ આત્મદૃષ્ટિએ [10] નિષ્ફ
'
અધ્યાય : 1 સૂત્ર ઃ ૧૫
[1] સૂત્રહેતુ
5
આ સુત્ર મતિજ્ઞાનના ભેદા-જણાવે છે. ખીજો શબ્દોમાં કહીએ તા જ્ઞાનપ્રાપ્તિના ક્રમ પણ જવા છે.
[2] સૂત્ર:મૂળ
* अवग्रहेहापाय धारणाः
- [] - []
अवग्रह इहा
તત્વાર્થસૂત્ર પ્રમાષટીકા
5
-
Jain Education International
[3] સૂત્ર:પૃથક્
-
अपाय ધાળા:
[4] સૂત્રસાર
[મતિ જ્ઞાન ના] અવગ્રહ-હા-અપાય અને ધારણા
[ દિગ’બર સુત્ર યંત્ર,ઢાવાય ધારના છે.] અપાય ને બદલે ગવાય છે.
For Private & Personal Use Only
5
步
卐
www.jainelibrary.org