SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ '; 卐 5 આપણે આત્માને નિમિત્તવાસી ગણાવેલ છે. જયાં સુધી ઉપાદાન [આત્મા] સČથા શુદ્ધ ન બને અથવા શ્રેણી ન માંડે ત્યાં સુધી નિમિત્તની અસર થતી રહે છે. આવા ઇન્દ્રિય કે અનિન્દ્રિય નિમિત્તો થકી મતિજ્ઞાન થાય છે તેમ આ સૂત્ર જણાવે છે. આ સૂત્રના નિષ્કર્ષ એવા લઈ શકાય કે ઇન્દ્રિયને અશુભ નિમિત્તો મળતા અશુભ ગ્રહણ થાય છે અને શુભ નિમિત્તો મળતા શુભનુ ગ્રહણ થાય છે. તેથી નિમિત્તવાસી આત્મએ ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તો થકી શુભમાં–શુભ યોગામાં પ્રવર્તાવું જેથી આ શુભ યોગો સમ્યજ્ઞાન-દર્શન થકી સમ્યક્ ચારિત્ર પ્રતિ ગતિ કરાવે. - [] - [] - [[] ' ' ' 卐 [9] પદ્ય (૧) મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે કહ્યા છે. એ કારણેા. ઈન્દ્રિય કારણ પ્રથમ છે ને મન તે ખીજુ` સૂર્ણા. (૨) ઈન્દ્રિયાને મન દ્વારા એ નિમિત્તે થઇ જતું જાણવું તે મતિજ્ઞાન પરાક્ષ આત્મદૃષ્ટિએ [10] નિષ્ફ ' અધ્યાય : 1 સૂત્ર ઃ ૧૫ [1] સૂત્રહેતુ 5 આ સુત્ર મતિજ્ઞાનના ભેદા-જણાવે છે. ખીજો શબ્દોમાં કહીએ તા જ્ઞાનપ્રાપ્તિના ક્રમ પણ જવા છે. [2] સૂત્ર:મૂળ * अवग्रहेहापाय धारणाः - [] - [] अवग्रह इहा તત્વાર્થસૂત્ર પ્રમાષટીકા 5 - Jain Education International [3] સૂત્ર:પૃથક્ - अपाय ધાળા: [4] સૂત્રસાર [મતિ જ્ઞાન ના] અવગ્રહ-હા-અપાય અને ધારણા [ દિગ’બર સુત્ર યંત્ર,ઢાવાય ધારના છે.] અપાય ને બદલે ગવાય છે. For Private & Personal Use Only 5 步 卐 www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy