________________
૪૨
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા (૨) સ્થાપના–બંધ:- ચિત્ર-મૂતિ આદિ દ્વારા બંધની સ્થાપના કરવી. જેમકે મોહનીય કર્મ બેડી રૂપ કહ્યું. મોહનીયથી બંધાયેલા જીવ દર્શાવવા બેડી વાળે માનવ એવી આકૃતિ સ્થાપી અને કમબંધનું આરોપણ કરવું તે સ્થાપના બંધ. - (૩) દ્રવ્ય બંધ – (૧) બેડીરૂપ. જે થકી કતૃત્વ પરિણામ અને કિયત્વ ભાવને અવરોધકતા પ્રાપ્ત થાય તે દ્રવ્ય બંધન. . (૨) આત્મા સાથે કર્મ પુદગલોનો સંબંધ.
(૪) ભાવ બંધ:- પ્રકૃતિ રૂ૫ –જે જે કર્મોની જે-જે પ્રકૃત્તિ આમા સાથે બંધાયેલી રહે તેને ભાવ બંધ જાણ. જેના પરિણામ સ્વરૂપે સ્વભાવ [આત્માને પિતાને ભાવ] પરિણમનમાં પ્રતિબંધકતા થાય છે.
(૨) દ્રવ્ય બંધના કારણરૂપ આત્માનો અધ્યવસાય. (૫) સંવર તત્ત્વ :- જેના વડે આવતા કર્મ રોકાય તે સંવર તત્ત્વ.
(૧) નામ સંવર:- કેઈપણ વસ્તુનું સંવર એવું નામ આપવું તે “નામ સંવર
(૨) સ્થાપના સંવર:- ચિત્ર-મૂર્તિ વગેરે દ્વારા સંવરની. સ્થાપના કરવામાં આવે તે સ્થાપના સંવર. સંવ એટલે રેહવું અર્થ જ ગ્રહણ કરે તે “પ્રવેશબંધિ” એ નામ સંવર રૂપ ગણાશે અને “રેડ સિગ્નલ કે ફાટક વગેરે સ્થાપના સંવર રૂપ ગણાશે. . (૩) દ્રવ્યસવર:- જે દ્વારા કર્મને આવવાના દ્વારા રોકાય તે. દ્રવ્યસંવર સમિતિ-ગુપ્તિ-પરિષહ-વતિ ધર્મ–ભાવના ચરિત્ર થકી જે શુભાશુભ આશ્રવ રોકાય તે દ્રવ્યસંવર જાણ.
(૪) ભાવસંવરઃ- (૧) સમિતિ ગુપ્તિ પરિષ- યતિધર્મ– ભાવના અને ચારિત્રના પરિણામને પ્રાપ્ત થયેલા જીવ દ્વારા સમજ-. પૂર્વક આશ્રવ નિધિને ભાવ તે ભાવસંવર.
(૨) દ્રવ્યસંવર માટે અધ્યવસાય.
(૬) નિજરાતત્વ – આત્માએ પૂર્વે બાંધેલા કમેને તપ વગેરે દ્વારા આત્મા થી છૂટા પાડવા તે નિર્જરા તેના ચાર નિક્ષેપા.
(1) નામનિર્જરા - જે કઈ વસ્તુ કે વ્યક્તિનું નામ નિર્જશ. આપવામાં આવે તેને નામ-નિર્જશ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org