________________
૪૧
અધ્યાય-૧ સૂત્ર-૫
(ર) અજીવ તત્વ – અજીવ એટલે ચેતના શક્તિ રહિત કે જ્ઞાનાદિ ઉપગ રહિત તત્વ. જીવ નથી તે અજીવ.
(૧) નામ અજીવ – કઈ પણ ચેતન કે અચેતનનું અજીવ એવું નામ રાખવું તે નામ અજીવ.
(૨) સ્થાપના અજીવ - લાકડું –ચિત્ર મૂર્તિ આદિ સ્વરૂપે સ્થાપિત કરાયેલ તે સ્થાપના અજીવ જાણવું.
(૩)દ્રવ્યઅજીવ - દ્રવ્ય જીવની માફક આ ભાંગે પણ શુન્ય જાણો. કેમકે જીવ કદી અજીવ બનશે નહીં.
(૪) ભાવ અજીવ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, એ ચારના ગતિ–સ્થિતિ-અવકાશ અને સ્પર્શાદિ ચતુષ્ઠ એવા અનુક્રમે લક્ષણે છે.
ભાવ અજીવ આ ગત્યાદિ લક્ષણવાળા ધર્માસ્તિકાયાદિને ગણેલ છે. (૩) આશ્રવ તત્વ – કર્મોને આવવાના દ્વાર રૂ૫ આશ્રવ તત્વ
(૧) નામાસવ – જેનું “આવ એ પ્રમાણે નામ કરાયેલું ન હોય તેને નામ-આસ્રવ કહેવાય.
(ર) સ્થાપના આસ્રવ – આમ્રવનું કેઈ ચિત્રમૂર્તિ વગેરે દ્વારા સ્થાપના કરાઈ હોય તે સ્થાપના આસવ. આમ્રવને મારા આવવું અર્થ કરો તે બારી-બારણું પણ સ્થાપના આસ્રવ ૩૫ જ જણાવી શકાશે.
(૩) દ્રવ્ય આસવ- (૧) શુભ અથવા અશુભ કર્મ પુદગલનું આવવું ગ્રહણ કરવું તે દ્રવ્ય આસવ.
(૨) મિથ્યાત્વ- અવિરતિ કષાય ગરૂપ ઉદયમાં નહીં આવેલા પરિણામે તે દ્રવ્યાસ્ત્રવ.
(૪) ભાવ આસ્રવ:- (૧) દ્રવ્ય આસ્રવમાં કારણભૂત છને જે શુભ-અશુભ પરિણામ તે ભાવ આસ્રવ.
(૨) મિથ્યાત્વ-અવિરતિ કષાય કે ગના પરિણામ તે ભાવ આસ્ટવ.
(૪) બંધતત્વ- કર્મ પુદગલનું આત્મા સાથે ક્ષીર-નીર જોડાવું તે બંધ તત્વ તેના ચાર નિક્ષેપો આ રીતે છે
(૧) નામ બંધ:- જે કઈ વસ્તુનું નામ બંધ હોય તે નામ બંધ નિક્ષેપો જેમકે ઘરમાં પુરાવું-જેલમાં પુશવું કે કર્મોથી બંધાવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org