________________
અધ્યાય-૧ સૂત્ર–પ
૪૩
(2) સ્થાપના નિર્જરા - ચિત્રમૂર્તિ વગેરે સાધનો થકી નિર્જરાની સ્થાપના કરવી. વસ્તુમાં તેવું આરોપણ કરવું. જેમકે મંદિર કે ઉપાશ્રય નિર્જરા સ્થાનક ગણ્યા. કારણ કે ત્યાં ધર્મકિયા થકી નિર્જરા માટે તે તે સ્થાની સ્થાપના કરાઈ છે. . (૩) દ્રવ્યનિર્જરા – (૧) મોક્ષના હેતુ રહિત અકામ નિર્જરા તે. તે દ્રવ્ય નિર્જરા.
(૨) શુભાશુભ કર્મોને દેશથી ક્ષય થવો તે દ્રવ્ય નિર્જરા.
(4) ભાવનિર્જરા - (૧) સમ્યજ્ઞાનાદિ ઉપદેશ અનુષ્ઠાન પૂર્વકની સકામ નિજેરા.
(૨) કર્મોને દેશ ક્ષય માટે આત્માના અધ્યવસાય તે ભાવનિર્જરા. (૭) ક્ષતત્વ:- સર્વ કર્મોથી સર્વથા મુક્ત થવું તે મેક્ષ
(1) નામ મોક્ષ - કેઈ પણ જીવ-અછવાદિનું મેક્ષ નામ આપીએ તો તે “નામ–મેક્ષ” કહેવાય. બીજા અર્થમાં મૂક્ષને મુકાવું એમ ગણીએ તે જીવ કે અજીવનું “બંધનથી મુકાવું” તેને જે નામે ઓળખાવાય તે સંજ્ઞાને “નામ–મોક્ષ કહેવાય.
(2) સ્થાપના મોક્ષ:- મોક્ષના સ્વરૂપની સ્થાપના તે “સ્થાપનામોક્ષ” બીજા શબ્દોમાં કહીએ તે જે કંઈ જીવ કે અજીવ જે ભાવે મુક્ત જણાવ તે સ્વરૂપનું ચિત્ર-મૂર્તિ દ્વારા સ્થાપન કરવું તે.
(3) દ્રવ્યમેક્ષ :- બંધનથી છુટકારે તે દ્રવ્યમેક્ષ.
જીવ અથવા અજીવને અન્ય દ્રવ્યથી સંગે કે સંબંધથી જેટલે અળગો કરાય તે મેક્ષ.
(4) ભાવમોક્ષ :- સર્વથા કર્મને ક્ષય કે દ્રવ્ય મેક્ષમાં કારણ રૂપ જે આત્માને પરિણામ કે સિદ્ધત્વની પરિણતિ તે ભાવ-મેક્ષ જાણો.
નેધ:- [જીવાદિ સાત તના ચારે નિક્ષેપા ઉપરાંત પૂ. સિદ્ધ સેનીય તત્વાર્થ ટીકા મુજબ તત્ત શબ્દથી સમ્યગ્દશનાદિ ત્રણેના પણ ચારે નિક્ષેપો સંભવે છે:
(1) સમ્યગ્દશન:- ભવિજીવના જે મિથ્યા દર્શન પુદ્ગલે સમ્યગ્દર્શન વડે શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તેને દ્રવ્યનિક્ષેપ સમજ. આ દ્રવ્ય નિક્ષેપ વિશુદ્ધ આત્મપરિણામ પૂર્વકને હેય તે ભાવનિક્ષેપ
21.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org