SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ - 1 અધ્યાય-૧ સૂત્ર-૨૩ ૧૭૧ અધ્યાય : ૧ સૂત્ર ઃ ૨૩ [1] સૂaહેતુ આ સૂત્ર ક્ષયપશામજન્ય અવધિજ્ઞાનના સ્વામી કેરું છે તે દર્શાવે છે. [2] સૂત્ર : મૂળ * यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् [3] સૂત્ર : પૃથક यथोक्त निमित्तः षड्विकल्पः शेषाणाम् [4] સૂત્રસાર બાકીના [અર્થાત્ મનુષ્ય અને તિર્યંચને સૂત્રમાં કહેલું ક્ષોપશમ નિમિત્તથી [ઉત્પન્ન થયેલું] છ પ્રકારનું અવધિજ્ઞાન હેાય છે. [5] શબ્દજ્ઞાન (૧) ચોલ–કહ્યા મુજબ અર્થાત જે પ્રકારે સૂત્રઃ ૨૧ના ભાગ્યમાં કહ્યા છે તે પ્રકારે. (૨) નિમિત્ત નિમિત્તોથી–હેતુ અથવા કારણથી. (૩) પવિઝાઃ છ પ્રકારનું–આનુગામિક-અનુગામિક–વર્ધમાનહીયમાન-અવસ્થિત-અનવસ્થિત (૪) રોવાળા બાકીનાઓનું અર્થાત્ તિર્યંચ અને મનુષ્યનું. 6અનુવૃત્તિ (૧) વિધી બધા (૨) મા પ્રત્યય નૌલ સેવાનામ્ આ બંને સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. " [7] પ્રબંધ ટીકા કા ૨૧માં અવધિજ્ઞાનના બે ભેદ કહ્યાં (૧) ભવ પ્રત્યય (૨) ક્ષપશમ નિમિત્ત–તેમાં ભવપ્રત્યય દેવ અને નારકીઓને હેાય છે તે વાતને ઉલ્લેખ સૂત્ર રરમાં થઈ ગયો. તેના અનુસંધાને આ સૂત્ર કહ્યું છે. દિગંબર પરંપરામાં આ સૂત્રમાં ચોરને બદલે ક્ષીપરામનિમિત્ત:જવવા પામ્ પાઠ છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy