________________
૧૭૨
તત્વાર્થસૂત્ર પ્રધટીકા ૦ તેથી જો નિમિ–ચા ' નિમિત્ત ચય શબ્દથી અહીં ક્ષ મ નિમિત્ત લેવું [ કેમકે મા પ્રત્યયઃ પૂર્વે લેવાઈ ગયું છે.
૦ રોણા શબ્દ “બાકીનાઓને એ શબ્દાર્થ ધરાવે છે. [બાકીના અર્થાત્ સૂત્રઃ ૨૨ મુજબ કહેલા દેવ અને નારક સિવાયના મનુષ્ય અને તિર્ય –તેમને પશમ નિમિત્ત અવધિજ્ઞાન થાય છે.
૦ પવિપુઃ છ પ્રકારે–અનુગામી વગેરે છ ભેદ જેની અહીં ચર્ચા કરેલી છે. [નોંધ:- નંદીસૂત્રમાં કહ્યા મુજબ આ જ્ઞાન ગુણસંપન્ન સાધુને થાય. - થોર નિમિત્ત - અથા–જે પ્રકારે ર–કહેવાએલું નિમિત્ત–હેતુ. એ અર્થ કહ્યો. કહેવાએલ હેતુ તે ભવ પ્રત્યય પણ છે. છતાં તે લેવાને નથી એમ જણાવવા માટે ભાષ્યકારે પોતે જ થોર નિમિત્તાને અર્થ ક્ષવિરામ નિમિત્ત થાય તેમ કહી દીધું.
છતાં સૂત્રાધારે આ વાત જણાવવી હોય તે એમ કહી શકાય કે અધ્યાયઃરના સૂત્ર પમાં જ્ઞાનના ચાર પ્રકાર કહ્યા છે. તેમાં ત્રીજા અવધિજ્ઞાન માટે ત્યાં લખ્યું કે અવધિજ્ઞાનાવરણના ક્ષપશમથી અવધિજ્ઞાન પ્રગટ થાય છે. તેથી ચોર નિમિત્ત૬ માં પરમ નિમિત્તઃ અર્થ નીકળી શકશે. પવિત્રઃ આ અવધિજ્ઞાનના ક્ષપશમ નિમિત્તે છ પ્રકારો કહ્યા છે.
[ોંધ:- અહી છ પ્રકાર તે મુખ્યતાએ કહ્યા છે. બાકી શ્રીનંદિસૂત્રમાં સૂત્ર ૧૦થી અવધિજ્ઞાનના અનેક પેટા ભેદ કહ્યા છે.]
(૧) અનુગામી - અનુરારિ તિ અનુirl
સૂર્યના પ્રકાશની માફક કે ઘડાના રાતા ગુણની માફક ગમે ત્યાં "ઉત્પન્ન થયું હોય છતાં બીજા ક્ષેત્રમાં જાય તે પણ જે અવધિજ્ઞાન ચાલ્યું જતું નથી તે. જેમ કેઈ વસ્ત્રને એક સ્થાને રંગ કર્યો હોય. તે વસ્ત્રને એ સ્થાનેથી બીજા સ્થાને લઈ જશે તે પણ વસ્ત્રને રંગ કાયમ જ રહે છે તે પ્રમાણે જે અવધિજ્ઞાન એની ઉત્પત્તિના ક્ષેત્રને છોડીને બીજા સ્થાને પણ કાયમ રહે છે તે આનુગામિક.
અનુગામી અવધિજ્ઞાન વાળો જીવ ગમે ત્યાં જાય તે પણ અવવિજ્ઞાનને ઉપગ પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org