________________
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા સ્વામિત્વ :- બંધનું ફળ જીવ પોતે ભોગવે છે. માટે તેને સ્વામી જીવ છે. વળી પુદગલ કર્મ પણ બંધને સ્વામી કહી શકાય.
સાધન :- મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને વેગ એ બધના સાધન છે. અથવા તે રૂપે પરિણત આત્મા બંધનું સાધન છે.
અધિકરણ :- જીવ અને કર્મ પુદ્ગલ જ બંધના આધાર છે.
સ્થિતિ :- ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણ–દશનાવરણ–વેદનીય-અતંરાય ૩૦ કેડાં કેડી સાગરોપમની, મેહનીયની ૭૦ કડાકોડી સાગરોપમની, નામ અને ગેત્રની ૨૦ કેડા કેડી સાગરોપમની અને આયુષ્યની ૩૩ કેડા કડી સાગરોપમની સ્થિતિ છે.
વિધાન (ભેદ) - સામાન્ય રીતે બંધને એક જ ભેદ છે. શુભ અને અશુભ ભેદે, બંધ બે પ્રકારે છે–પ્રકૃતિ–સ્થિતિરસ–પ્રદેશથી બંધ ચાર પ્રકારે છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાય–ાગ અને પ્રમાદથી બંધ પાંચ પ્રકારે છે. જ્ઞાનાવરણીયાદિ મૂળ ભેદે આઠ પ્રકારે છે. કર્મ પ્રકૃતિ ભેદે ૧૫૮ પ્રકારે બંધ છે. A (૫) સંવર છ દ્વારેથી બંધની ચર્ચા નિદેશ - આસ્રવ નિરોધને સંવર કહે છે. અથવા નામ–સ્થાપનાદ્રવ્ય અને ભાવ ચાર સ્વરૂપે સંવ છે.
સ્વામિત્વ :- સંવરને સ્વામી જીવ છે. અને રોકવામાં આવતા કર્મની દૃષ્ટિએ કર્મ પણ સ્વામિ ગણું શકાય.
સાધન - ગુપ્તિ-સમિતિ–ભાવના ધર્મ વગેરે તેને સાધન છે. અધિકરણ - સંવરનો આધાર જીવ પોતે છે.
સ્થિતિ – સંવરની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકેટિ પ્રમાણ–વાર્તામાં કહી છે. વિધાન :- સંવર પિતે એક ભેદ છે. ગુતિથી ત્રણ ભેદ, સમિતિથી પાંચ ભેદે ધર્મના દેશભેદ, ભાવનાના ૧૨ ભેદ, પરીષહ જય ૨૨ ભેદ, તપ બારભેદે, ચારિત્ર પાંચ ભેદે, એવા પ૭ ભેદે સંવર ગણાવાય છે.
(૬) નિજ રા - છ દ્વારમાં નિર્જરા તત્વની ચર્ચા.
નિદેશ - સમયના પરિપાકે ભેગવાયાથી કે તપ વિશેષ થકી 'કની ફળદાન શક્તિ નષ્ટ કરી કર્મોને ખેરવી દેવા તે નિર્જરાનું સ્વરૂપ છે. નામ-સ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર સ્વરૂપે પણ નિર્જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org