________________
અધ્યાય-૧ સૂત્ર-૭
અધિકરણ :- સામાન્ય રીતે પ્રત્યેક દ્રવ્યોનું પિતાનું નિજરૂપ અધિકરણ છે. પાણીને માટે ઘડે અધિકરણ છે.
સ્થિતિ – દ્રવ્યદૃષ્ટિથી સજીવની સ્થિતિ અનાદિ અનંત હોય છે. પર્યાય દષ્ટિએ એક સમયથી માંડીને સ્થિતિ હોય છે.
વિધાન :- દ્રવ્ય દષ્ટિએ ધર્મ-અધર્મ–આકાશ ત્રણે અસ્તિકાયને એક એક ભેદ છે. પર્યાય દષ્ટિએ અનંત જીવ પુદ્ગલેની ગતિ સ્થિતિ વગેરે નિમિત્ત હોવાથી સંખ્યાત અસંખ્યાત અનંત સમય છે કાળ સંખ્યાત અસંખ્યાત-અનંત છે. (૩) આસવ – છ દ્વારની ચર્ચા
નિદેશ – આસવ મન વચન અને કાયાની ક્રિયારૂપ હોય છે. અથવા નામ–સ્થાપના–દ્રવ્ય-ભાવ રૂપ આસ્રવ હોય છે.
સ્વામિત્વ :- ઉપાદાન રૂપ આસ્રવને સ્વામિ જવ છે. નિમિત્ત દષ્ટિએ કર્મ પુદ્ગલ પણ આઅવને સ્વામી છે.
સાધન :- આમ્રવનું કારણ અશુદ્ધ આતમા અથવ નિમિત્તરૂપે કર્મ છે.
અધિકરણ :- આસવનો આધાર જીવ પડે છે. કેમકે કર્મપરિપાક જીવમાં જ થાય છે. ઉપચારથી કર્મ નિમિત્તક શરીર પણ આમ્રવને આધાર છે.
સ્થિતિ :- આસવની સ્થિતિ નિવર્તિ માં જણાવ્યા મુજબ વાચિક અને માનસ માટે જઘન્યથી એક સમય–ઉત્કૃષ્ટથી અન્તર્મુહુર્ત છે. કાયિક આસ્રવ જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અસંખ્યાત પુદગલ પરાવર્તન પ્રમાણ છે.
વિધાન (ભેદ):- વાચિક અને માનસ આસવ ના સત્યઅસત્ય-મિત્ર-અસત્યાત્ય ચાર પ્રકારે છે. કાયાસ્રવ દારિદારિકમિશ–વૈક્રિય–વૈક્રિયમિ-આહાર–આહારક મિશ્ર-કામણ સાત ભેદ છે.
શુભ અને અશુભ ભેદે આસ્રવ બે પ્રકારે છે. (૪) બંધ :- છ દ્વારથી બંધની ચર્ચા
નિદેશ :- જીવ અને કર્મ પ્રદેશને પરસ્પર સલેબ બંધ છે. બંધનાં નામ–સ્થાપના–દ્રવ્ય-ભેદ ચાર વરૂપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org