________________
અધ્યાય-૧ સૂત્ર-૭
૬૫. સ્વામિત્વ - ભાવથી આત્મા એ નિર્જશને સ્વામી છે. દ્રવ્યથી કમ એ નિર્જરા સ્વામી ગણાય.
સાધન - નિર્જરાનું સાધન તપ છે અને બીજું કવિપાક છે. અધિકરણ:- આત્મા અથવા નિર્જરા પિોતે જ અધિકરણ છે.
સ્થિતિ :- જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહુર્ત સ્થિતિ કહી બીજી રીતે સાદિ સાંત સ્થિતિ એટલે કે કર્મ બંધથી કર્મ ભેગવાઈ જાય ત્યાં સુધી.
વિધાન (ભેદ) કર્મ અપેક્ષાએ તે સંખ્યાત-અસંખ્યાત કે અનંત ભેદ છે મૂળ પ્રકૃતિ દષ્ટિએ આઠ ભેદ છે. પ્રકૃતિ ભેદે ૧૫૮ ભેદ છે. સામાન્યથી નિર્જરા એક ભેદ ગણાય.
(૭) મેક્ષ :- છ દ્વાર થકી મોક્ષની ચર્ચા નિદેશ – સંપૂર્ણ કર્મોને ક્ષય તે મેક્ષ છે, અથવા નામસ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર સ્વરૂપે પણ મોક્ષ નિર્દેશ થાય છે.
સ્વામિત્વ – પરમ આત્મા અને મેક્ષ સ્વરૂપ જ તેને સ્વામી છે
સાધન :- સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર મેક્ષના સાધન છે. [જુએ સૂત્ર ૧ઃ ૧]
અલકરણ – જીવ અને પુગલ તેને આધાર છે. સ્થિતિ:- મોક્ષની સ્થિતિ સાદિ અનન્ત છે.
વિધાન – સામાન્યથી મોક્ષને એક જ પ્રકાર છે. દ્રવ્ય-ભાવ અને ભોક્તવ્ય દષ્ટિએ અનેક પ્રકાર થઈ શકે. [] સમ્મદશન:- [ખાસ નોંધ :- સમ્યગૂ દર્શન વિશેની ચર્ચા અલગ વિભાગમાં કરી છે. છતાં અહીં સામાન્યથી છ દ્વાર કહ્યા છે.] નિદેશ - તત્વાર્થ શ્રદ્ધાનું એ જ સમ્યગ્રદર્શનનું સ્વરૂપ છે.
સ્વામિત્વ: - તેનો સ્વામી આત્મા પતે છે. સાધન – ઉપશમ–ક્ષય વગેરે દર્શન મેહના અંતરંગ સાધન છે. ઉપદેશ વગેરે બાહ્ય સાધન છે.
અધીકરણ:- આત્મા એ તેને આધાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org