SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વા સૂત્ર પ્રખાધટીકા આ ચાર જ્ઞાનની [ભજના] જીવને એક સાથે હાય શકે. કેવળજ્ઞાન થતાં બીજા કેાઈ જ્ઞાના રહેતા નથી. [જે ચર્ચા આગળ કરી છે]. તેથી પાંચ જ્ઞાનના સભવ એક સાથે નથી. મતિજ્ઞાન આદિ સાથે કેવળજ્ઞાન હોય કે નહી ? અહી... એ પ્રાચીન મત ભેદ છે. ૨૦૪ (૧) કેવળજ્ઞાની ભગવડતાને બીજા જ્ઞાના હાય. (ર) કેવળજ્ઞાની ભગવ તેને બાકીના જ્ઞાના ન હેાય. અને મત સ ંબધિ જુદા જુદા આચાર્યાં જે મત દર્શાવે છે તે અહીં રજૂ કરેલ છે. (૧) બીજા જ્ઞાન સાથે કેવળજ્ઞાન હોય છે. છતાં કેવળજ્ઞાનની મહત્તા કઈ રીતે ? (૧) બીજા જ્ઞાના સાથે કેવળજ્ઞાન હોય છે. પરંતુ કેવળજ્ઞાનને લીધે બીજા બધા ઝાંખા પડી જવાથી ઇન્દ્રિયાની માફક નકામા થઈ પડે છે. (૨) જેમ ખુલ્લા આકાશમાં સૂર્ય ઉગે ત્યારે તેનુ તેજ ઘણું હાવાથી સૂર્યાંના તેજમાં દબાઈ ગયેલા અગ્નિ-મણિ—ચંદ્ર—નક્ષત્ર વગેરે તેજો પ્રકાશી શકતા નથી, તેમ કેવળજ્ઞાનની પ્રભામાં ખીજા જ્ઞાના પ્રકાશી શક્તા નથી. (૨) કેવળી ભગવ‘તને માત્ર કેવળજ્ઞાન જ હોય— (૧) “અપાય અને સદ્રવ્ય:” તે મતિજ્ઞાન. તે પૂર્વ શ્રુતજ્ઞાન થાય. વળી અવિધ અને મન:પર્યાય જ્ઞાન રૂપિ દ્રવ્યામાં પ્રવર્તે છે. માટે આ ચારે ય જ્ઞાના કેવળિ ભગવડતાને હાતા નથી. (૨) મતિ જ્ઞાનાદિક ચાયના ઉપયેગ અનુક્રમે હેાય છે. એકી સાથે હાતા નથી. પરંતુ સ ́પૂર્ણ જ્ઞાન અને સપૂર્ણ દર્શનયુક્ત કેવળી ભગવાને બીજી કેઈપણ જાતની મદદ વિના એકી સાથે સર્વ પદાર્થાને જાણી લેનારા કેવળજ્ઞાન અને કેવળ દનમાં એક એક સમયને આંતરે ઉપયેગ હેાય છે. અર્થાત્ એક સમયે જ્ઞાન એક સમયે દર્શન એમ અનુક્રમે પ્રવર્તે છે. તેથી કેવળજ્ઞાન થયા પછી અન્ય કઈ જ્ઞાનના ઉપયેગ રહેતા નથી. (૩) પ્રથમનાં ચાર જ્ઞાન જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy