________________
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા (૭) મેક્ષ – સર્વ કર્મોને સર્વથા ક્ષય કરવો તે મેક્ષ. કમનો સંપૂર્ણ ક્ષય તે દ્રવ્યમક્ષ કહેવાય અને સર્વથા ક્ષયમાં કારણરૂપ જે આત્માને પરિણામ એટલે કે સર્વસંવર ભાવ, અબધૂક્તા, શૈલેષભાવ અથવાચતુર્થ શુકલધ્યાન કે સિદ્ધત્વ પરિણતિને ભાવમક્ષ કહેવાય છે.
સમ્યગ્દર્શનાદિ કારણે વડે સંપૂર્ણ કર્મોના આત્યંતિક મૂલેચ્છેદ થે તે મેક્ષ છે. જેમ બંધનમુક્ત પ્રાણું સ્વતંત્ર વિહરી શકે છે તેમ કર્મબંધન મુક્ત આમા સ્વાધીનપણે અનંત જ્ઞાનદર્શન સુખાદિને અનુભવ કરે છે. આત્માનું પોતાના આત્મામાં જ અવસ્થાન કરવું તે મેક્ષ.
બન્ને એ ચુરાદિ ગણની ધાતુને કારણ કે ભાવમાં ઘસ પ્રત્યય લાગી મે પદ બને છે. જીવ અને પુદગલ દ્રવ્યનો પૂર્ણરૂપથી છુટકારો થવો તે મેક્ષ.
તત્વ શબ્દની વિશેષ ચર્ચા અધ્યાય : ૧ સૂત્રઃ ૨માં થયેલી જ છે. છતાં તત્વ શબ્દને સામાન્ય ભાવ અત્રે વિચારીએ. તય શબ્દમાં મૂળ જ છે. તા એટલે તે. ત૬ માં ભાવવાચી ચ ઉમેરાતા તત્વ શબ્દ અને જેને અર્થ છે “તે–પણું.”
બીજા શબ્દોમાં તત્વને અર્થ સદ્દભાવ કે અસ્તિત્વ થાય છે. જીવ તત્વ એટલે જીવપણું કે જીવનું અસ્તિત્વ. અજીવ તત્વ એટલે અજીવપણું કે અજીવનું અસ્તિત્વ એ રીતે સાતે તનું અર્થઘટન સમજી લેવાય.
તત્વ સંખ્યાભેદ :- અહીં સૂત્રકારે સાત ત ગણાવ્યા છે ૧ નવતત્ત્વકાર અને શ્રી સ્થાનાંગ સૂત્ર નવતત્ત્વ ગણાવે છે. અન્યત્ર પાંચ કે બે તો પણ ગણવાયા છે. આ બધો મારા વિવક્ષાભેદ છે.
જેમ કે “મુખ્યતયા તો બે જ છે. જીવ અને અજીવ, બાકીને તેને વિસ્તાર છે” એવા મત મુજબ તત્વ સખ્યા બે થશે.'
બીજા મત મુજબ આશ્રવ અને બંધ તત્વને બદલે માત્ર બંધ તવ ગયું કેમકે કર્મોનું આવવું અને ચોંટવું એક જ વસ્તુ છે. વળી १ जीवा जीवा पुण्ण पावासव संवरो य निजरणा बन्घो मुक्खा य तहा नव तत्ता हुंति नायव्या
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org